Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ભગવાન શ્રીકૃષ્ણ પર ટીપ્પણી કરવાથી મોરારીબાપુ ફસાયા વિવાદમાં… બાપુ બોલ્યા હતા આવું.

Social Gujarati by Social Gujarati
June 11, 2020
Reading Time: 1 min read
0
ભગવાન શ્રીકૃષ્ણ પર ટીપ્પણી કરવાથી મોરારીબાપુ ફસાયા વિવાદમાં…  બાપુ બોલ્યા હતા આવું.

આપણે બધા જાણીએ જ છીએ કે આપણા દેશમાં કોઈને કોઈ રીતે મહાન લોકો વિવાદમાં ફસાય જતા હોય છે. કેમ કે આપણે દરેક લોકોને બોલવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, તેના કારણે કોઈ નામાંકિત વ્યક્તિ દ્વારા બોલવામાં આવે તો તેને લઈને વિવાદ ઉભા થતા હોય છે. તો આવો કંઈક વિવાદ ફરીવાર સામે આવ્યો છે. જેમાં એક સંત અને વિશ્વવિખ્યાત કથાકાર વિવાદમાં આવ્યા છે. તો ચાલો જાણીએ કોણ છે એ કથાકાર અને શા માટે થયો વિવાદ.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો આ વિવાદમાં આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ કથાકાર એવા મોરારીબાપુ આવી ગયા છે. તેમના વિવાદમાં આવવા પાછળનું કારણ એવું જણાવવામાં આવ્યું છે કે, મોરારીબાપુએ ભગવાન શ્રી કૃષ્ણ પર ટીપ્પણી કરી હતી. તે ટીપ્પણીના કારણે તે વિવાદમાં આવી ગયા છે. તેમણે કથામાં ભગવાન શ્રી કૃષ્ણ પર જે ટીપ્પણી કરી તેના આધાર પર તેઓ વિવાદમાં સપડાયા છે. તો ચાલો જાણીએ કે શું કરવામાં આવી છે ટીપ્પણી.

મશહુર કથા વાચક મોરારીબાપુએ ભગવાન શ્રી કૃષ્ણ પર અમર્યાદિત ટીપ્પણી કર્યાનો મામલો સામે આવ્યો છે. તેના કારણે હાથરસના કોતવાલી સહપઉ ક્ષેત્રના લોકોમાં ભારે આક્રોશ દેખાયો છે. લોકોએ અખિલ ભારતીય યાદવ મહાસભાના બેનર હેઠળ કથા વાચક મોરારીબાપુ વિરુદ્ધ રાજ્યપાલના નામ પર કોતવાલી પ્રભારીને આવેદનપત્ર સોંપીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. યાદવ મહાસભાનું કહેવું છે કે, ભગવાન શ્રી કૃષ્ણ અને તેના પરિવાર પર ટીપ્પણી કરવાથી તેની લાગણીઓ ઘવાણી છે.

તમને જણાવી દઈએ કે, અખિલ ભારતીય યાદવ મહાસભાના જીલ્લા અધ્યક્ષ બ્રિજેશ કુમારનું કહેવું છે કે, કથા વાચક, મોરારીબાપુ એક ચેનલ પણ રામકથાનું પ્રસારણ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ કરતા તેના પર અને તેના ભાઈ બલરામ વિરુદ્ધ અમર્યાદિત શબ્દોનો પ્રયોગ કર્યો હતો. એટલા માટે અખિલ ભારતીય યાદવ મહાસભાના બેનર હેઠળ લોકોને એકત્રિત કરીને કથા વાચક મોરારીબાપુ વિરુદ્ધ કોતવાલી પ્રભારીને રાજ્યપાલના નામ પર આવેદનપત્ર સોંપ્યું છે. સાથે જ કથા વાચક મોરારીબાપુ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.યાદવ મહાસભાના જીલ્લા અધ્યક્ષનું કહેવું છે કે, મોરારીબાપુ તેની આ અમર્યાદિત ટીપ્પણી પર માફી માંગે, નહિ તો તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તેના આ વક્તવ્યથી કૃષ્ણ ભક્તોની ભાવનાઓને ઠેંસ પહોંચી છે. કોતવાલીના પ્રભારીએ આવેદનપત્ર લઈને આગળ મોકલી દીધું છે.

આમ તો આપણા દેશમાં દરેકને બોલવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ ધાર્મિક બાબતને લઈને કોઈ આસ્થાને ઠેંસ પહોંચે તેવું ન બોલવું જોઈએ. જેમાં મોરારીબાપુ પોતાના શબ્દો અનુસાર વર્ણન કર્યું હતું અને તેના કારણે તેવો વિવાદમાં આવી ગયા છે.

Tags: amazing facts of morari bapumorari bapumorari bapu and krishnamorari bapu and shri krishna problemmorari bapu problemmorari bapu vivad
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
યુવકના મૂત્રાશયમાં પહોંચી ગઈ આ વસ્તુ,  આ કેવી રીતે બન્યું હશે?  કઈ વસ્તુ છે? જુઓ કેમ બહાર આવી.

યુવકના મૂત્રાશયમાં પહોંચી ગઈ આ વસ્તુ, આ કેવી રીતે બન્યું હશે? કઈ વસ્તુ છે? જુઓ કેમ બહાર આવી.

પાકિસ્તાન બન્યું મજાકનું પાત્ર, પાક. પોલીસે ગધેડાને કર્યો ગિરફ્તાર,  કારણ જાણી તમે પણ હસી પડશો.

પાકિસ્તાન બન્યું મજાકનું પાત્ર, પાક. પોલીસે ગધેડાને કર્યો ગિરફ્તાર, કારણ જાણી તમે પણ હસી પડશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પાલનપુરના રાજુભાઈ જોશી માત્ર 2 રૂપિયામાં રોજે જમાડે છે 8000 લોકોને…. જાણો તેમની દરિયાદિલી વિશે …

પાલનપુરના રાજુભાઈ જોશી માત્ર 2 રૂપિયામાં રોજે જમાડે છે 8000 લોકોને…. જાણો તેમની દરિયાદિલી વિશે …

January 25, 2019
ઢીલા, કમજોર અને કસ વગરના હાડકા થઇ જશે લોખંડ જેવા મજબુત, ખાવા લાગો ઘરમાં રહેલી આ સફેદ વસ્તુ… ગઢપણમાં પણ નહિ પડે કમજોર…

ઢીલા, કમજોર અને કસ વગરના હાડકા થઇ જશે લોખંડ જેવા મજબુત, ખાવા લાગો ઘરમાં રહેલી આ સફેદ વસ્તુ… ગઢપણમાં પણ નહિ પડે કમજોર…

February 14, 2025
આ છોડની ગંધ માત્રથી સાપ જેવા જીવજંતુ ભાગી જાય છે દૂર. તમારા ઘરમાં જરૂર વાવો આ છોડ, સાપ હંમેશા રહેશે તમારા ઘરથી દૂર,

આ છોડની ગંધ માત્રથી સાપ જેવા જીવજંતુ ભાગી જાય છે દૂર. તમારા ઘરમાં જરૂર વાવો આ છોડ, સાપ હંમેશા રહેશે તમારા ઘરથી દૂર,

November 10, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.