Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શું અવારનવાર તમને ખરાબ વિચારો આવે છે? શું તમે પણ કામને કાબુ નથી કરી શકતા… તો જાણી લેજો આ વાત.

Social Gujarati by Social Gujarati
June 10, 2019
Reading Time: 1 min read
2
શું અવારનવાર તમને ખરાબ વિચારો આવે છે? શું તમે પણ કામને કાબુ નથી કરી શકતા…  તો જાણી લેજો આ વાત.

શું અવારનવાર તમને ખરાબ વિચારો આવે છે? શું તમે પણ કામને કાબુ નથી કરી શકતા… તો વાંચો આ લેખ

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આપણા સમાજમાં કામુકતાને વિકાર અથવા તો વિકૃતિ માનવામાં આવે છે. પરંતુ વિચારધારા માટે માનવ સ્વભાવની જ છે. પરંતુ કામ વગર આ સૃષ્ટિનું સર્જન ન થયું હોત. પરંતુ કામને કંટ્રોલ કરવું તે પણ ખુબ જ મહત્વનું છે. કેમ કે જો સતત કામુકતાના વિચાર મનમાં હોય તો તે આપણા મનમાં નકારાત્મકતા ભરી દે છે. જે આપણા મનમાં માનસિક અશાંતિ અને મનના ધેર્યને તોડે છે. એટલા માટે કામુકતાને કંટ્રોલ કરવી ખુબ જ મહત્વનું છે.

તો આજે અમે તમને જણાવશું કે કેવી રીતે માણસ એની કામુકતાને કંટ્રોલ કરી શકે. કેમ કે જો કામુકતા પર વ્યક્તિ વિજય મેળવી લે તો એ દુનિયામાં કોઈ પણ કાર્ય પર તે સફળતા મેળવી લે છે.  કેમ કે જો સતત કામુકતા માણસના મનમાં હોય તો તેનાથી નકારાત્મક વિચારો આપણી અંદર આવી જતા હોય છે. જેના કારણે ક્રોધ, ઈર્ષા જેવા હજારો નકારાત્મક આવતા રહે છે.

પરંતુ આપણે સૌથી પહેલા તો જાણી લઈએ કે માણસમાં કામુકતા પકંઈ રીતે વધારે પ્રવેશે છે. આજકાલ મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં લોકો અશ્લીલ વિડીયોગ્રાફીને એવું વધારે જોતા થયા છે. જેના કારણે લોકોમાં વાસના વધારે પ્રગટ થાય છે. કેમ કે આપણું મન જે વસ્તુના સંપર્કમાં વધારે આવે તેવા વિચારો આપણા મનમાં વધારે ભાવ દર્શાવતા હોય છે. આપણે જે જોઈએ, કરીએ તેના આધાર પર આપણું મન પ્રતિક્રિયાઓ કરતુ હોય છે. તો આપણે જો નકારાત્મક વસ્તુ જોઈએ તો આપણામાં નકારાત્મકતા આવે છે. તેવી જ રીતે જો અશ્લીલ વાતો, વિડીયો, ફોટા વગેરેના સંપર્કમાં માણસ આવે એટલે તેના વિચારો કામુકતા તરફ સક્રિય થાય.

મનમાં કામુકતાનો વિચાર ન પણ હોય એવું ન બની શકે. કેમ કે જે વ્યક્તિ સંસારને આધીન બનીને રહેતો હોય તેમણે કામુકતા તરફ એક ક્ષણ દ્રષ્ટિ રાખવી પડે છે. કામુકતા લગ્નજીવનને સુખી બનાવવા માટે ખુબ જ આવશ્યક છે. પરંતુ તેનો વિચાર લેશ માત્ર હોવો જોઈએ. જો તેના તરફ આપણી દ્રષ્ટિ ખુબ જ અટકી જતી હોય તો તેમાંથી બહાર નીકળવું ખુબ આવશ્યક બની જાય છે કેમ કે તેનાથી માણસનું મન વિચલિત થવા લાગે છે. જેની સીધી અસર તેના કરિયર પર પડે છે.

તો તેમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ એ આપણને પ્રશ્ન થાય. તો કામને નિયંત્રણમાં રાખવા માટે સૌથી પહેલા તો માણસના મનમાં જે વારંવાર વિચારો આવતા હોય તેને નિયંત્રણ રૂપથી સ્પષ્ટ કરીને જાણી લેવું જોઈએ કે તમે કેવા વાતાવરણ માં રહો છો . જો તમે અશ્લીલ વાતાવરણના સંપર્કમાં અવારનવાર આવતા હોવ તો તમારા મનમાં તેવા ભાવ જાગૃત થતા હોય છે. એટલા માટે પહેલા તો તેવા વાતાવરણમાંથી બહાર આવો. તેનાથી લગભગ 40 ટકા કામુકતા ઓછી થઇ જશે.

પહેલા તો એ વસ્તુથી દુર જતા રહો જે વસ્તુ તમને કામ તરફ આકર્ષણ ઉભું કરે છે. જે તમારા મનમાં કામુકતાનો ભાવ ઉભો કરે છે. તે બધી જ વસ્તુથી બને એટલી દુરી બનાવો. તમે જેમ જેમ તેનાથી દુર થતા જશો તેમ તેમ તમારા માંથી કામની ભાવના ઓછી થતી જશે. જો તમારામાં મોબાઈલ દ્વારા કામુકતા પ્રગટ થતી હોય તો સૌથી પહેલા તમે મોબાઈલથી દુરી બનાવો. તેવી જ રીતે કામુકતા પ્રગટ કરતી દરેક વસ્તુથી બને એટલા દુર રહો.

આ પ્રયાસના શરૂઆતના દિવસોમાં તમને થોડી મુશ્કેલી થઇ શકે પરંતુ ધીમે ધીમે તમારું આત્મબળ મજબુત થવા લાગશે. જેના કારણે તમારા મન અને સ્વભાવ બંને પર ખુબ જ કંટ્રોલ આવી જશે. મન નિયંત્રણમાં આવી જવાથી તમે કામુકતા પર સંપૂર્ણ કંટ્રોલ તમારી મરજીથી કરી શકશો.

બીજો ઉપાય છે ભ્રામરી. જો તમે કામુકતાથી દુરી બનાવવા ઇચ્છતા હોવ તો પ્રાણાયમથી શ્રેષ્ઠ કોઈ રસ્તો નથી. પ્રાણાયમ કરવાથી મનની એકાગ્રતા ખુબ જ નિયંત્રણમાં આવી જાય છે. એકગ્રતા વધવાના કારણે તમારામાં નિર્ણય શક્તિનો વિકાસ ખુબ જ ઝડપી થાય છે. કામુકતાને નિયંત્રણમાં લાવવા માટે આમ તો બધા જ પ્રાણાયમ અસર કરે છે. પરંતુ જો કામુકતાને કંટ્રોલ કરવા માટે ભ્રામરી કરવામાં આવે તો તે વધારે અસરકારક નીવડે છે.

ભ્રામરી કરવાથી મનમાં એકદમ શાંત ભાવ પ્રગટ થાય છે. જે નકારાત્મક ઉર્જાને દુર કરે છે, મનની ચંચળતાને રોકે છે અને મનને એકાગ્રચિત્ત બનાવે છે. જેના કારણે તમે કામને ખુબ જ સરળ રીતે નિયંત્રણમાં લાવી શકો છો. જો કોઈ પણ વ્યક્તિ પોતાની કામ શક્તિ પર કાબુ મેળવી લે તો એ આખા જગતમાં કોઈ પણ વસ્તુને મેળવી શકે છે.

આ આર્ટીકલ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો પ્લીઝ… GOOD કે પછી NOT GOOD

Tags: amazingBEST IDEAgujarati dayroNICESOCIAL DAYROTHOUGHT
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ  5 અભિનેત્રીઓની  તેના પતિ કરતા છે ઘણી મોટી,  છતાં કર્યા લગ્ન…. તમે આ અભિનેત્રીનું નામ જાણી ચોકી જશો

આ  5 અભિનેત્રીઓની  તેના પતિ કરતા છે ઘણી મોટી,  છતાં કર્યા લગ્ન…. તમે આ અભિનેત્રીનું નામ જાણી ચોકી જશો

આ રીતે બનાવો દાંપત્યજીવનને સુખી….. લગ્ન કરેલા અને ન કરેલા ખાસ વાંચે આ લેખ…

આ રીતે બનાવો દાંપત્યજીવનને સુખી..... લગ્ન કરેલા અને ન કરેલા ખાસ વાંચે આ લેખ...

Comments 2

  1. anandgamit says:
    4 years ago

    Good..

    Reply
  2. anandgamit says:
    4 years ago

    thank you very mutch sir…

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સવારે પથારી માથી ઉઠતાંની સાથે જ ચક્કર આવે છે?  તો તેને અવગણશો નહીં…  નહીં તો પસ્તાશો

સવારે પથારી માથી ઉઠતાંની સાથે જ ચક્કર આવે છે? તો તેને અવગણશો નહીં… નહીં તો પસ્તાશો

August 27, 2021
દેશની આ 3 કંપનીના શેરે રોકાણકારોને આપ્યું 500% વળતર… ફક્ત 1 વર્ષમાં રૂપિયા કરી દીધા 5 ગણા… જાણો રોકાણ કરવું કેટલું ફાયદામાં છે…

દેશની આ 3 કંપનીના શેરે રોકાણકારોને આપ્યું 500% વળતર… ફક્ત 1 વર્ષમાં રૂપિયા કરી દીધા 5 ગણા… જાણો રોકાણ કરવું કેટલું ફાયદામાં છે…

August 8, 2022
વિશ્વની પ્રસિદ્ધ હસ્તીઓએ અપનાવી લીધો હિંદુ ધર્મ..  કોણ છે એ લોકો.

વિશ્વની પ્રસિદ્ધ હસ્તીઓએ અપનાવી લીધો હિંદુ ધર્મ.. કોણ છે એ લોકો.

July 18, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.