Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ એક વસ્તુના આધારે દરેક માણસનું મૃત્યુ નક્કી થતું હોય છે… જાણો તમારું મૃત્યુ પણ શાના આધારે નક્કી થશે.

Social Gujarati by Social Gujarati
December 23, 2022
Reading Time: 1 min read
0
આ એક વસ્તુના આધારે દરેક માણસનું મૃત્યુ નક્કી થતું હોય છે… જાણો તમારું મૃત્યુ પણ શાના આધારે નક્કી થશે.

આ એક વસ્તુના આધારે દરેક માણસનું મૃત્યુ નક્કી થતું હોય છે… જાણો તમારું મૃત્યુ પણ શાના આધારે નક્કી થશે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો જીવન અને મૃત્યુ એ આપણી જિંદગીના એવા સત્યો છે જેનું રહસ્ય આજ સુધી કોઈ ભેદી નથી શક્યું. પરંતુ આપણા પૌરાણિક ગ્રંથોમાં જીવન અને મૃત્યુ સંબંધિત ઘણી કથાઓના આધારે જન્મ, જીવન તેમજ મૃત્યુનો ભેદ સમજાવેલ છે. આજે અમે તે જ પૌરાણિક ગ્રંથની કથાના આધારે મૃત્યુ વિશે એવી વાત જણાવશું કે જેના વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે.

આપણે બધા જ જાણીએ છીએ કે મૃત્યુ એ અનિશ્ચિત છે. ક્યારે અને કેવી રીતે કંઈ વ્યક્તિનું મૃત્યુ થાય તેનું કોઈ અનુમાન લગાવી શકતું નથી. પરંતુ આજે અમે જે વાત જણાવશું તેના આધારે એક વસ્તુ તમને ચોક્કસ જાણવા મળશે કે આપણું મૃત્યુ થવા પાછળનું સાચું કારણ શું છે અને શેના આધારે આપણું મૃત્યુ નક્કી થાય છે. જે માહિતી ખુબ જ રોચક અને જાણવા જેવી,  તેમજ જીવનમાં ઉતારવા જેવી છે. તો ચાલો જાણીએ મૃત્યુ અંગેની આ રોચક અને દિલચસ્પ માહિતી.

મિત્રો પ્રાચીન કાળમાં એક ગામમાં એક વિધવા સ્ત્રી રહેતી હતી. જેનો એક માત્ર આધાર હતો તેનો દસ વર્ષનો પૂત્ર. આ વિધવા સ્ત્રી પારકા કામ કરીને પોતાનું ઘર ચલાવી પોતાના પૂત્ર સાથે પોતાનું જીવન પસાર કરી રહી હતી. પરંતુ એક દિવસ તેનો પૂત્ર રમતો હતો અને ત્યારે કમનસીબે તેના દીકરાને સાપ કરડી ગયો અને તેના કારણે તેનું મૃત્યુ થયું.

પરંતુ ત્યાં એક મદારી પણ હોય છે, જેણે આ સાપને પકડી લીધો અને તે સ્ત્રી પાસે લઇ ગયો અને કહ્યું આ સાપે જ તમારા પૂત્રને મૃત્યુને ઘાટ ઉતાર્યો છે. માટે આ સાપને તમારા હાથે મારી નાખો. ત્યારે પુત્રની વિધવા માતા જણાવે છે કે સાપને મારવાથી મારો પૂત્ર પાછો તો નહિ આવે. તેથી તેને મારીને શું ફાયદો ? એટલા માટે તમે તેને છોડી દો. ત્યારે મદારી તેને સમજાવે છે કે શત્રુને મારી નાખવાથી તારા પૂત્રનો શોક ઓછો થઇ જશે માટે સાપને મારી નાખો.

પરંતુ તે સ્ત્રી સાપને મારવાની ના પાડી દે છે. છતાં પણ મદારી તે સ્ત્રીને ઘણી ઉકસાવે છે કે તે સાપને મારી નાખે. પરંતુ તે સ્ત્રી પોતના મનથી અડગ રહે છે અને સાપને નથી મારતી. આ જોઇને સાપ મદારીને પૂછે છે કે ભાઈ આમાં મારો શું વાંક છે કે મને તું કારણ વગર મરાવા માંગે છે. મેં મારી ઈચ્છા કે ક્રોધથી આ બાળકને ડંખ નથી માર્યો, પરંતુ મને તો મૃત્યુએ આ બાળકને ડંખવા માટે પ્રેરિત કર્યો હતો. તેથી મારે મૃત્યુના આધીન થઈને તે બાળકને કરડવું પડ્યું માટે દોષ મારો નહિ પરંતુ તે મૃત્યુનો છે.

સાપે બાળકને કરડવાનો અને તેના મૃત્યુનો દોષ મૃત્યુ ઉપર નાખ્યો. તેથી મૃત્યુ પણ ત્યાં પ્રગટ થયું અને તેણે સાપને કહ્યું કે તું મારા પર આ બાળકના મૃત્યુનું દોષારોપણ શા માટે કરે છે. મેં પણ કાળથી પ્રેરિત થઈને તને કરડવા માટે પ્રેરિત કર્યો હતો. તેમાં મારો કોઈ દોષ નથી. આ દુનિયામાં બધા કાળને આધીન છે અને હું પણ કાળને આધીન છું. હું મારી ઇચ્છાથી કંઈ ન કરી શકું. ત્યાર બાદ મૃત્યુએ સાપને કહ્યું કે આ બાળકના મૃત્યુનો દોષી ન તું છો, કે ન હું, પરંતુ તેનો દોષી તો કાળ છે.

જ્યારે મૃત્યુએ પણ બાળકના મૃત્યુનો દોષ કાળ પર લગાવ્યો ત્યારે કાળે પણ પ્રગટ થઈને તે સ્ત્રીને જણાવ્યું કે આ બાળકના મૃત્યુનો દોષી હું પણ નથી, મૃત્યુ પણ નથી અને સાપ પણ નથી. આ બાળકના મૃત્યુના દોષી બાળકના કર્મ છે. આ બાળકે પોતાના આગલા જન્મમાં જે ખરાબ કર્મો કર્યા હતા તેના કારણે જ તેનું મૃત્યુ થયું છે. કારણ કે મનુષ્ય હંમેશા પોતે કરેલા કર્મો અનુસાર ફળ ભોગવતો હોય છે. તેથી બાળક સ્વયં પોતાના મૃત્યુનો દોષી છે. અમે બધાએ તો માત્ર બાળકના કર્મોને આધીન થઈને પોતપોતાના કર્મો કર્યા છે.

કાળની વાત સાંભળીને પૂત્રના શોકમાં ડૂબેલી વિધવા માતા સમજી ગઈ કે મનુષ્યને હંમેશા તેના કરેલા કર્મોના આધારે જ ફળ મળે છે. આ સત્યને સમજતા જ તે સ્ત્રીના મનમાંથી પૂત્રના મૃત્યુનો શોક સમાપ્ત થઇ ગયો.

મિત્રો જીવનનું સૌથી મોટું સત્ય તો એ છે કે આપણી સાથે જે પણ થાય છે, સુખ આવે કે દુઃખ આવે કે પછી મૃત્યુ,  તે બધું આપણા કર્મોના કારણે થાય છે. તેથી આપણે હંમેશા સારા કર્મો કરતા રહેવું જોઈએ. જેથી આપણને સારું ફળ મળે.

તો મિત્રો કર્મના આ સિદ્ધાંત પર તમારું શું માનવું છે ? શું ખરેખર આપણા જીવનમાં આપણે જે કંઈ પણ સુખ દુઃખ ભોગવીએ છીએ તે આપણા જ કર્મોનું ફળ હોય છે કે નહિ ? તમારો જવાબ કોમેન્ટમાં અવશ્ય જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: MOTmrutyuREASONtime
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
સુરતમાં ભીષણ આગની ઘટનામાં બચી જનાર વિદ્યાર્થીની આપવીતી …જાણો કંઈ રીતે બચાવ્યો તેણે પોતાનો જીવ…

સુરતમાં ભીષણ આગની ઘટનામાં બચી જનાર વિદ્યાર્થીની આપવીતી ...જાણો કંઈ રીતે બચાવ્યો તેણે પોતાનો જીવ...

સુરતમાં ફૂલ જેવી દીકરીના પિતાએ કહી વ્યથા | ફોનમાં થયેલી છેલ્લી વાત સાંભળીને આંસુ આવી જશે. જાણો એ વાત

સુરતમાં ફૂલ જેવી દીકરીના પિતાએ કહી વ્યથા | ફોનમાં થયેલી છેલ્લી વાત સાંભળીને આંસુ આવી જશે. જાણો એ વાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 6 લક્ષણો સૂચવે છે પહેલા સ્ટેજનું કેન્સર, શરીરમાં દેખાય છે આવી સમસ્યાઓ, જાણો એ લક્ષણો…

આ 6 લક્ષણો સૂચવે છે પહેલા સ્ટેજનું કેન્સર, શરીરમાં દેખાય છે આવી સમસ્યાઓ, જાણો એ લક્ષણો…

September 10, 2021

સુરતના આ વ્યક્તિના અંગોથી મળ્યું 5 લોકોને નવું જીવન.. દાનવીર કર્ણની યાદ અપાવી આ ભાઈએ, જાણો પૂરી માહિતી.

June 20, 2019
6 મહિનાનો ગર્ભ હોવા છતાં આ મહિલા નિભાવે છે 108 માં પોતાની ફરજ.

6 મહિનાનો ગર્ભ હોવા છતાં આ મહિલા નિભાવે છે 108 માં પોતાની ફરજ.

April 26, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.