Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ કારણે ભગવાન શિવજીએ કર્યા હતા ત્રીજા લગ્ન…  જાણો શું બની હતી ઘટના….

Social Gujarati by Social Gujarati
May 11, 2019
Reading Time: 1 min read
0
આ કારણે ભગવાન શિવજીએ કર્યા હતા ત્રીજા લગ્ન…  જાણો શું બની હતી ઘટના….

મિત્રો મહાદેવ શિવ અને દેવી પાર્વતી એક બીજાના પ્રતિકરૂપ છે. તેઓ બંને એકબીજાના પૂરક છે. તેમની વચ્ચેનો સંબંધ કોઈપણ રીતે ન તોડી શકાય તેટલો અતુટ છે. પરંતુ સામાન્ય માણસની જેમ માતા પાર્વતી અને મહાદેવ શિવની વચ્ચે પણ નાના મોટા વાદવિવાદો આવતા હોય છે. પરંતુ એક દિવસ ભગવાન શિવ અને પાર્વતી વચ્ચે વાદ વિવાદ થયો અને તે વિવાદ એટલો આગળ વધી ગયો કે તેણે એક મોટા ઝગડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

માતા પાર્વતી અને શિવજી વચ્ચે ઝગડો એટલો વધી ગયો કે ભગવાન શિવજીએ પોતાના જીવથી પણ વહાલા પાર્વતીજીને ગુસ્સામાં શ્રાપ આપી દીધો. તો ચાલો જાણીએ કે માતા પાર્વતી અને શિવજી વચ્ચે કંઈ વાતને લઈને ઝગડો થયો હતો અને ભગવાન શિવજીએ કયો શ્રાપ આપ્યો હતો અને શા માટે.

માતા પાર્વતી હંમેશા ભગવાન શિવજીને જન્મ-મૃત્યુના ભેદ અને અમૃત્વ વિશે સવાલો પૂછતાં રહેતા. પરંતુ આ સવાલો સંબંધિત ભગવાન શિવના જવાબ એટલા લાંબા હતા કે ભગવાન શિવજી જવાબ આપતા હોય ત્યારે વચ્ચે માતા પાર્વતીજીને ઊંઘ આવી જતી હતી. એક દિવસ ભગવાન શિવજી પાસે આવીને માતા પાર્વતીએ વેદો વિશે સવાલો કર્યા. પરંતુ ભગવાન શિવજીએ પાર્વતીજીને પછી ક્યારેક તે વિષય પર ચર્ચા કરવાની વાત કહી તો માતા પાર્વતીએ ખુબ જીદ કરી.

તેથી માતા પાર્વતીજીની જીદ આગળ ભગવાન શિવે જુકવું પડ્યું અને તેમની જીદ આગળ વિવશ થઈને ભગવાન શિવજી માતા પાર્વતીને વેદોનું જ્ઞાન આપવા લાગ્યા. જ્યારે ભગવાન શિવ વેદોનું જ્ઞાન આપી રહ્યા હતા ત્યારે વચ્ચે માતા પાર્વતીજીને ઊંઘ આવી ગઈ અને જ્યારે ભગવાન શિવની નજર માતા પાર્વતી પર પડી અને તેમને નિંદ્રામાં જોયા તો ભગવાન શિવજી માતા પાર્વતી પર ક્રોધિત થઇ ઉઠ્યા.

ત્યાર બાદ ક્રોધમાં આવીને ભગવાન શિવે માતા પાર્વતીને શ્રાપ આપી દીધો. ભગવાન શિવે માતા પાર્વતીને ભીલડી થવાનો શ્રાપ આપી દીધો અને શ્રાપ આપ્યા બાદ ભગવાન શિવ તે સ્થાનને છોડીને એક એકાંત સ્થાને ગયા અને ત્યાં ધ્યાન કરવા બેસી ગયા. જ્યારે ભગવાન શિવની ધ્યાન સાધના તૂટી તો તેઓ માતા પાર્વતીની ખોજમાં કૈલાસ પર્વત પર આવ્યા. ત્યાર બાદ ભગવાન શિવે માતા પાર્વતીને શોધ્યા પરંતુ કૈલાસમાં ક્યાંય માતા પાર્વતી મળ્યા નહિ. કારણ કે ભગવાન શિવના શ્રાપના કારણે માતા પાર્વતી પૃથ્વી પર એક ભીલની દીકરી તરીકે જન્મ લઇ ચુક્યા હતા.

ભગવાન શિવને જ્યારે માતા પાર્વતી મળ્યા નહિ ત્યારે તે વિચલિત થઇ ઉઠ્યા. ત્યારે જ નારદજી તેમની સામે પ્રગટ થયા અને તેમણે દિલાસો આપ્યો. ધીમે ધીમે સમય વીત્યો અને ભીલડી તરીકે જન્મ લેનાર પાર્વતી માતા વિવાહને યોગ્ય થયા.

ત્યારે ભગવાન શિવે નંદીને એક મહત્વપૂર્ણ ઉદ્દેશથી પૃથ્વી પર મોકલ્યો. તેથી નંદીએ એક વિશાળ માછલીનું રૂપ ધારણ કર્યું અને તે નદીમાં ઉત્પાત મચાવવાનું શરૂ કર્યું. જ્યાં ભીલ કબીલાના લોકો માછલી પકડવા આવતા હતા. ત્યાં પાર્વતીના પિતા તે કબીલાના મુખિ હતા.

માતા પાર્વતીના પિતાએ પોતાની પુત્રી એટલે કે પાર્વતીના વિવાહ જે વ્યક્તિ નદીમાં ઉત્પાત મચાવતી માછલીથી મુક્તિ અપાવે તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. ત્યારે ભગવાન શિવે ભીલનું રૂપ ધારણ કરીને તે નદી પાસે પહોંચ્યા અને નંદી રૂપી તે વિશાળ માછલીને વશમાં કરીને તેને ત્યાંથી ભગાવી દીધી.

શરત અનુસાર કબીલાના મુખીએ પોતાની પૂત્રીના લગ્ન ભગવાન શિવ સાથે કરાવ્યા અને આ જ રીતે ભગવાન શિવ સાથે માતા પાર્વતીનું પૂન:મિલન થયું. om namah shivay

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: bhildimahadevparvatijishivji and bhildi
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
મહિલાઓ કરી શકે છે પોતાની મનમાની | કરી શકે છે પુરુષો સાથે કંઈ પણ | જાણો આ દેશ વિશે.

મહિલાઓ કરી શકે છે પોતાની મનમાની | કરી શકે છે પુરુષો સાથે કંઈ પણ | જાણો આ દેશ વિશે.

તમારી આ વાતો ક્યારેય પણ કોઈને ન જણાવો….. નહિતો સર્જાઈ શકે છે તમારા માટે મુશ્કેલી.

તમારી આ વાતો ક્યારેય પણ કોઈને ન જણાવો….. નહિતો સર્જાઈ શકે છે તમારા માટે મુશ્કેલી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ એક આઈટી સ્ટોકે ફક્ત 3 જ મહિનામાં આપ્યું 650 ટકા રિટર્ન, 1 લાખમાંથી થઈ ગયા સીધા જ 7.5 લાખ રૂપિયા… જાણો શેરની વેલ્યુ અને રોકાણ કરવા માટેની યોગ્યતા…

આ એક આઈટી સ્ટોકે ફક્ત 3 જ મહિનામાં આપ્યું 650 ટકા રિટર્ન, 1 લાખમાંથી થઈ ગયા સીધા જ 7.5 લાખ રૂપિયા… જાણો શેરની વેલ્યુ અને રોકાણ કરવા માટેની યોગ્યતા…

February 18, 2022
ઠગ સુકેશ સાથે ફસાયેલી જેક્લીન ફર્નાન્ડિસ છે આટલા કરોડોની માલકિન….એવી લકઝુરિયસ લાઈફ જીવે છે કે જોઇને ઉડી જશે હોંશ….

ઠગ સુકેશ સાથે ફસાયેલી જેક્લીન ફર્નાન્ડિસ છે આટલા કરોડોની માલકિન….એવી લકઝુરિયસ લાઈફ જીવે છે કે જોઇને ઉડી જશે હોંશ….

October 5, 2022
જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું

જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું

April 10, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.