Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શું તમારા ઘરમાં પણ થાય છે આ કાર્યો | તો જાણી લો ત્યાં સુધી નહિ ટકે ઘરમાં લક્ષ્મીજી

Social Gujarati by Social Gujarati
May 8, 2019
Reading Time: 1 min read
1
શું તમારા ઘરમાં પણ થાય છે આ કાર્યો | તો જાણી લો ત્યાં સુધી નહિ ટકે ઘરમાં લક્ષ્મીજી

શું તમારા ઘરમાં પણ થાય છે આ કાર્યો…… તો જાણી લો ત્યાં સુધી નહિ ટકે ઘરમાં લક્ષ્મીજી….

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો ઘણા લોકોને એવી સમસ્યા હોય છે કે તેમના ઘરના સભ્યોની આવક વધારે હોય છે પરંતુ પૈસા ઘરમાં ટકતા ન હોય. જ્યારે પણ પૈસા સંબંધિત કોઈ વાત આવે તો તે પરિસ્થિતિમાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આવક હોવા છતાં ઘરમાં બરકત ન વધે તો આ બધી સમસ્યાઓ  પાછળ ઘરમાં રહેનારા વ્યક્તિની નાની નાની ભૂલો જ હોય છે. જો આ નાની નાની ભૂલોને સુધારવામાં આવે તો નિશ્ચિત રૂપે ઘરમાં બરકત વધવા લાગે છે.

img source

આજના આધુનિક યુગમાં લોકોની જીવનશૈલીમા ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. પરંતુ આપણે આ બદલાતી જીવનશૈલીમાં અજાણતા અમુક એવી ભૂલો કરી રહ્યા છીએ કે જેના કારણે આપણા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ નથી રહેતો. તો મિત્રો આજે અમે તેના આધારિત પાંચ એવી ભૂલો જણાવશું કે જે તમે સુધારી લેશો તો હંમેશા માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થશે અને બરકત પણ વધશે. તો ચાલો જાણીએ કે આખરે કંઈ પાંચ સામાન્ય ભૂલો આપણે અજાણતા કરીએ છીએ, જેના કારણે આપણે વધારે આવક હોવા છતાં પણ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને માતા લક્ષ્મીનો દરજ્જો મળેલો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જે ઘરમાં મહિલાઓ સવારે મોડે સુધી સુવે છે તે ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી રહેતો. ખુબ જ ધન કમાવવા છતાં પણ એ ઘરમાં લક્ષ્મી નથી રહેતી. એટલા માટે ઘરની સ્ત્રીઓએ હંમેશા સવારે વહેલા ઉઠી જવું જોઈએ.

img source

પ્રાચીન સમયમાં મહિલાઓ સૂર્યોદય પહેલા જ ઘરની સફાઈ કરી લેતી હતી. પરંતુ આજના સમયમાં આવું બધા જ ઘરમાં શક્ય નથી હોતું. પરંતુ તમને જણાવી દઈએ કે જે ઘરની મહિલાઓ સૂર્યોદય બાદ એક કલાકમાં ઘરની સાફ સફાઈ નથી કરતી તે ઘરમાં પણ ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો. તેથી તેમણે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. એટલા માટે સવારે વહેલા ઉઠીને સાફસફાઈ કરવામાં આવે તો આપણા ઘરમાં લક્ષ્મીજી પણ ટકી રહે છે અને નકારાત્મક ઉર્જાઓ પણ દુર થાય છે.

મિત્રો ઘરમાં મંદિર પછી જો કોઈ પવિત્ર સ્થાન માનવામાં આવતું હોય તો એ છે રસોઈ ઘર. તો તમને જણાવી દઈએ કે જે રીતે મંદિરમાં આપણે સ્નાન કર્યા વગર પૂજા નથી કરતા તે જ રીતે સ્નાન કર્યા વગર રસોઈ પણ ન બનાવવી જોઈએ. કારણ કે જે ઘરની મહિલાઓ સ્નાન કર્યા વગર રસોડામાં રસોઈ બનાવે છે તો તે ઘરમાં પણ માતા લક્ષ્મીનો વાસ નથી રહેતો. જો લક્ષ્મીજીને કાયમ માટે ટકાવી રાખવા હોય તો હંમેશા સ્નાન કરીને જ રસોઈ બનાવી જોઈએ.

img source

જે ઘરમાં લોકો બેડ કે પથારી પર બેસીને ભોજન લેતા હોય તે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય તેવું શક્ય જ નથી. કારણ કે ભોજનમાં સાક્ષાત નારાયણનો વાસ થાય છે અને તેથી તે પવિત્ર છે તો શાસ્ત્રોમાં બેડ અથવા પથારીને અપવિત્ર માનવામાં આવે છે. તો જે ઘરમાં લક્ષ્મી માતાના નારાયણનું અપમાન થાય તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય તેવું સંભવ જ નથી. એટલા માટે ક્યારેય પણ બેડ પર બેસીને જમવું ન જોઈએ. તેના માટે યોગ્ય સ્થાન પર જ બેસવું જોઈએ.

પાંચમું જે કાર્ય અમે જણાવવા જઈ રહ્યા છીએ તે ઘરમાં ધન સંબંધી સમસ્યા તો લાવે જ છે પરંતુ તેની સાથે ઘરમાં સંપૂર્ણ રીતે નકારાત્મકતા ફેલાવે છે. તે છે ઘરમાં બુટ કે ચપ્પલ પહેરીને પ્રવેશ કરવો. આજના સમયમાં અમુક લોકો ઘરમાં બુટ ચપ્પલ પહેરીને રાખવા તે પોતાની શાન સમજતા હોય છે. પરંતુ મિત્રો આ આદત સૌથી મોટું અલક્ષ્મી અને નકારાત્મકતાનું કારણ બને છે.

મિત્રો આ વાતો વાંચવા અને સાંભળવામાં ખુબ નાની લાગે પરંતુ તે આપણા માટે મોટી સમસ્યા લાવી શકે છે. જો મિત્રો તમે પણ અજાણતા આ ભૂલો કરી રહ્યા છો તો આજે જ સુધારો. તમને થોડા દિવસ બાદ  ખુબ જ ચમત્કારિક પરિણામ જોવા મળશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: GODDESS LAXMILAXMItake care of this point for laxmi blessing
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
તમે પણ બની જશો ખુબ સફળ અને પૈસાદાર વ્યક્તિ | હંમેશા યાદ રાખો આ 3 વાતોને. નહીતો ગમે તેટલું કમાશો ધન નહીં ટકે

તમે પણ બની જશો ખુબ સફળ અને પૈસાદાર વ્યક્તિ | હંમેશા યાદ રાખો આ 3 વાતોને. નહીતો ગમે તેટલું કમાશો ધન નહીં ટકે

કોઈ વાત પર અડગ નથી રહી શકતા? હિંમત હારી જાવ છો?  વિવેકાનંદની આ એક વાત જાણી લો.. પર્વત જેમ અડગ રહેશો

કોઈ વાત પર અડગ નથી રહી શકતા? હિંમત હારી જાવ છો? વિવેકાનંદની આ એક વાત જાણી લો.. પર્વત જેમ અડગ રહેશો

Comments 1

  1. Mr T Chauhan says:
    4 years ago

    Very true but in todays lifestyle based on followship and influance.
    Hope people accept these topics and make some or all changes.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શરીરમાં આ વસ્તુ ની ખામી થતા જોવા મળે છે આ 5 સંકેત .. જડમૂળથી દૂર થશે આ તકલીફો કરો આ ઘરેલુ ઉપાય

શરીરમાં આ વસ્તુ ની ખામી થતા જોવા મળે છે આ 5 સંકેત .. જડમૂળથી દૂર થશે આ તકલીફો કરો આ ઘરેલુ ઉપાય

November 1, 2022
લાંબો સમય કોમ્પુટર ડેસ્ક પર અકે ખુરશીમાં બેસી રહેવું શરીર માટે જોખમભર્યું, જાણો ખુરશીમાં બેસવાના નિયમો અને પદ્ધતિ, નહિ તો થઈ શકે છે ન થવાનું….

લાંબો સમય કોમ્પુટર ડેસ્ક પર અકે ખુરશીમાં બેસી રહેવું શરીર માટે જોખમભર્યું, જાણો ખુરશીમાં બેસવાના નિયમો અને પદ્ધતિ, નહિ તો થઈ શકે છે ન થવાનું….

June 14, 2022
અધધધ આવી રહ્યું છે કુલર અને AC નું વીજળી બિલ ? તો અજમાવો આ સરળ સ્ટેપ્સ અને ટેકનિક… બીલ આવશે અડધું જ. જાણો શું કરવાનું છે…

અધધધ આવી રહ્યું છે કુલર અને AC નું વીજળી બિલ ? તો અજમાવો આ સરળ સ્ટેપ્સ અને ટેકનિક… બીલ આવશે અડધું જ. જાણો શું કરવાનું છે…

May 8, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.