Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

તમારા કર્મના આધારે જાણો કે તમે આવતા જન્મમાં શું બનશો, એક વાર વાંચી લો તમે દંગ રહી જશો.

Social Gujarati by Social Gujarati
December 27, 2018
Reading Time: 2 mins read
0
તમારા કર્મના આધારે જાણો કે તમે આવતા જન્મમાં શું બનશો, એક વાર વાંચી લો તમે દંગ રહી જશો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

જાણો આગળના જન્મમાં તમે શું બનશો..

મિત્રો કહેવાય છે કે “અહીંના કર્યા અહીં જ ભોગવવા પડે છે.” તે વાત સાચી છે કે અહીં આપણે જેવા કર્મ કરીએ છીએ તેવું જ ફળ આપણને  પ્રાપ્ત થાય છે. પરંતુ મિત્રો તે ફળ ત્યાં સુધી જ સીમિત નથી. તમને જણાવી દઈએ કે આપણા કરેલા કર્મોના આધારે જ આપણો આગલો જન્મ નક્કી થાય છે. આપણા કર્મોના પરિણામો આપણે આપણા આગળના જન્મમાં પણ ભોગવવા પડે છે. આપણા આ જન્મમાં કરેલા કર્મોના આધારે આપણા આગળના જન્મની યોની નક્કી થાય છે.

આજે તમે બધા મનુષ્ય છો, તો જરૂર તમારા પાછલા જન્મના કંઈક કર્મો રહ્યા હશે જેના કારણે તમને મુલ્યવાન મનુષ્ય અવતાર મળ્યો છે. ગરુડ પુરાણ અનુસાર મનુષ્ય યોની દરેક યોની માંથી સર્વશ્રેષ્ઠ યોની માનવામાં આવે છે. કારણ કે આ જ યોનીમાં રહીને આપણને મોક્ષ પ્રાપ્ત કરવાની તક મળે છે અને જીવન મરણની ઘટમાળ માંથી છુટકારો મળે છે. તો તેના આધારે આપણે કહી શકીએ  કે પાછલા જન્મમાં જરૂર તમારા કોઈ સારા કર્મો રહ્યા હશે જેના કારણે તમને મનુષ્ય યોની મળી છે.

img source

મનુષ્ય યોનીમાં આવતા જ વ્યક્તિ ભૌતિક કર્મમાં લાગી જાય છે અને ભોગી બનતો જાય છે. જેના કારણે તેને મોક્ષ નથી મળતો અને ઘણી યોનિમાંથી પસાર થવું પડે છે. હવે આપણને એવું થાય કે તે યોની ક્યાં આધાર પર નક્કી થાય છે. તો તેના પર મહર્ષિ વ્યાસ જણાવે છે કે “તે આપણા કર્મોના આધારે નક્કી થાય છે.” તેમજ મહર્ષિ વ્યાસ આગળ જણાવતા અમુક ઉદાહરણો પણ આપે છે કેવા કર્મો કરવાથી કંઈ યોની મળે છે. તો ચાલો જાણીએ કે કર્મોના આધારે આગલા જન્મમાં શું બનવું પડે છે તેની રોચક જાણકારી.

img source

મહર્ષિ વ્યાસજી જણાવે છે કે, “જે મનુષ્ય પારકી સ્ત્રી સાથે સંબંધ રાખે છે તેને ખુબ ભયાનક નર્કમાં જવું પડે છે, દંડ ભોગવવા પડે છે, તેમજ ઘણી યાતનાઓ અને વેદનાઓ તેમજ પીડા અને દુઃખો સહન કરવા પડે છે. એક પછી એક ઘણા જન્મ લેવા પડે છે અને અનેક યોનિમાંથી પસાર થઈને તે યોનીમાં પણ પીડા  સહન કરવી પડે છે.

img source

પર સ્ત્રી સાથે સંબંધ રાખનાર મનુષ્યને  સૌથી પહેલા ભેડીયાની યોનીમાં જન્મ મળે છે, ત્યાર બાદ કુતરાની, પછી સાપ અને ત્યાર બાદ કાગડો. આવી રીતે અનેક યોનિમાંથી પસાર થતા થતા અંતે બગલાની યોનીમાં જન્મ લેવો પડે છે. અનેક યોનીમાં જન્મીને યાતનાઓ સહન કર્યા બાદ મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે.

જે વ્યક્તિ પોતાના મોટા ભાઈનું અપમાન કરે છે કુચ નામના પક્ષીની યોનીમાં જન્મ લેવો પડે છે અને જો તેના પર ભગવાનની કૃપા થાય તો તેને આગળના જન્મમાં ફરી પાછી મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે.

img source

જે લોકો શસ્ત્ર વડે  કોઈની હત્યા કરે છે તેને ગધેડાની યોની ત્યાર બાદ મૃગ અને માછલી જેવી યોનીઓ પ્રાપ્ત થાય છે અને તેમનું મૃત્યુ પણ શસ્ત્ર દ્વારા જ થાય છે.

જે વ્યક્તિ સોનાની ચોરી કરે છે તેને કીડા મકોડાનો અવતાર મળે છે. તેમજ જે લોકો ચાંદીની ચોરી કરે છે તે આગલા જન્મમાં કબુતર બને છે અને જે લોકો વસ્ત્રોની ચોરી કરે છે તેને પોપટની યોની મળે છે. જે લોકો સુગંધિત પદાર્થો વગેરેની ચોરી કરે છે તેને છછુંદરની યોની પ્રાપ્ત થાય છે.

img source

દેવતાઓ અને પિતૃને સંતુષ્ટ કર્યા વગર મૃત્યુ પામનાર વ્યક્તિ 100 વર્ષ સુધી કાગડાની યોનીમાં રહે છે. માટે જ કહેવાય છે કે શ્રાધ કરતી વખતે કાગડાને અવશ્ય ખવડાવવું જોઈએ જેથી મૃત્યુગણને શાંતિ પ્રાપ્ત થાય અને જો આ ન કરવામાં આવે તો આગળનો જન્મ કાગડાનો આવે છે. ત્યાર બાદ કુકડો અને ત્યાર બાદ એક મહિના સુધી સાપનો અવતાર આવે છે ત્યાર બાદ તેના પાપનો અંત થયા બાદ ફરી મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Tags: amazingBABYBESTgirlskarmakrishnaLoveLOVELYmahabharatNICERamayan
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
ખુરશી અથવા પલંગ પર પગ ન હલાવવા જોઈએ જાણો આ માન્યતા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ…

ખુરશી અથવા પલંગ પર પગ ન હલાવવા જોઈએ જાણો આ માન્યતા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ...

તો આ કારણે દરેક મહિલા ફરજીયાત વિન્ધાવે છે કાન .. તેનાથી શરીમાં થાય છે આ રહસ્યમય ફાયદા

તો આ કારણે દરેક મહિલા ફરજીયાત વિન્ધાવે છે કાન .. તેનાથી શરીમાં થાય છે આ રહસ્યમય ફાયદા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઉનાળામાં ખાવા લાગો આ એક વસ્તુ, 80 વર્ષે પણ હાડકા રહેશે એકદમ મજબુત અને ફૌલાદ જેવા… નબળા અને કમજોર હાડકાને કરી દેશે એકદમ તાકાતવર…

ઉનાળામાં ખાવા લાગો આ એક વસ્તુ, 80 વર્ષે પણ હાડકા રહેશે એકદમ મજબુત અને ફૌલાદ જેવા… નબળા અને કમજોર હાડકાને કરી દેશે એકદમ તાકાતવર…

March 25, 2025
આ લક્ષણોથી બ્લડ કોટિંગ (લોહીમાં ગઠ્ઠા) ઓળખો નહીં તો મુકાય જશો મુશ્કેલીમાં…

આ લક્ષણોથી બ્લડ કોટિંગ (લોહીમાં ગઠ્ઠા) ઓળખો નહીં તો મુકાય જશો મુશ્કેલીમાં…

October 6, 2022
પીએમ મોદીને પાકિસ્તાની બહેને મોકલી રાખડી! જાણો કોણ છે નરેન્દ્ર મોદીની બહેન.

પીએમ મોદીને પાકિસ્તાની બહેને મોકલી રાખડી! જાણો કોણ છે નરેન્દ્ર મોદીની બહેન.

August 1, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.