Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

IPS અધિકારીનો દીકરો લાવ્યો ઓછા ટકા….. પછી જે થયું એ  દરેક લોકોએ જાણવું જોઈએ ફરજીયાત….

Social Gujarati by Social Gujarati
June 25, 2019
Reading Time: 1 min read
0
IPS અધિકારીનો દીકરો લાવ્યો ઓછા ટકા….. પછી જે થયું એ  દરેક લોકોએ જાણવું જોઈએ ફરજીયાત….

IPS અધિકારીનો દીકરો લાવ્યો ઓછા ટકા… પછી જે થયું એ  દરેક લોકોએ જાણવું જોઈએ ફરજીયાત..

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો આજકાલ આપણે બધા જ જોઈએ છીએ કે માતાપિતા દ્વારા બાળકો પર ભણવાનું કેટલું પ્રેશર આપવામાં આવે છે. આ પ્રેશરના કારણે ઘણી વાર છોકરા કે છોકરી પોતાના ભવિષ્યને પણ ખરબ કરી નાખતા હોય છે તો અમુક તો પોતાના જીવનને જ ટૂંકાવી નાખતા હોય છે. તો આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવશું જે આજે આખા ભારત માટે સમ્માનને પાત્ર વ્યક્તિ છે. જેમણે પોતે એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું અને તેમાં પોતાના જ દીકરાના ફેલ થયા પર કહ્યું હતું એ જાણીને તમે પણ ચોંકી જશો. તો ચાલો જાણીએ કોણ છે એ વ્યક્તિ જે આટલી મહાન વિચારધારા ધરાવે છે. મિત્રો હમણાં થોડા સમય પહેલા જ એક વિડીયો સોશિયલ મીડિયા મારફત વાયરલ થયો હતો. જે એક IPS અધિકારીનો હતો અને તેવો હાલ કેરળમાં ફરજ બજાવી રહ્યા છે. તેવો હાલ કેરળના એકસાઈઝ કમિશનર છે. તેનું નામ છે ઋષિરાજ સિંહ. ઋષિરાજ સિંહ પોતાના ઈન્ટરવ્યૂમાં તેના જ દીકરા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કહ્યું હતું કે, “મારા દીકરાને આજ સુધી ક્યારેય પણ અભ્યાસમાં રસ હતો જ નહિ. તે ક્યારેય પણ કોલેજ ગયો જ ન હતો. કેમ કે તેને અભ્યાસિક અને પુસ્તકીય અભ્યાસમાં કોઈ જ રસ નથી.” ઋષિરાજ સિંહ પહેલા પૂર્વ ડીરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, “કોઈ પણ માતાપિતાએ તેના બાળકો પર ક્યારેય પણ દબાણ ન કરવું જોઈએ, ખાસ કરીને ટકાવરી બાબતમાં. કેમ કે ઘણા બધા બાળકો એવા હોય છે તેને અભ્યાસમાં ક્યારેય રૂચી ન રહી હોય. પરંતુ તે બીજા ઘણા કામોમાં સક્રિય હોય છે. પરંતુ આ સમયમાં ભણતરનો નકામો ભાર બાળકો પર માતાપિતાએ ક્યારેય ન આપવો જોઈએ. નકામાં આવા બહારના કારણે ઘણી વાર બાળકો આત્મહત્યા જેવા પગલા લઇ લેતા હોય છે. તેના મનમાં પોતાના માતાપિતા અપેક્ષા પૂરી ન કરીન શકવાનો ડર ઉભો થતો હોય છે અને ત્યારે જ બાળક આવા પગલા ભરતું હોય છે.

તેમણે પોતાના દીકરાની આખી સ્ટોરીને જણાવી હતી એ ઈન્ટરવ્યૂમાં. આને આગળ જણાવ્યું કે, “બાળકો કોઈ પણ કામ કે કોઈ પણ જવાબદારીને બખૂબી નિભાવી શકે છે. પરંતુ તેને તેના મનપસંદ ક્ષેત્રમાં કામ કરવા દેવું પડે. દીકરો કે દીકરો તો જ સફળ બની શકે કે જે તેને ઈચ્છા હોય એ કરવા દેવું જોઈએ.” તેમણે પોતાના દીકરાની જ વાત કરી કે, “મારો છોકરો આજ સુધી ક્યારેય પણ 60 % વધારે લાવ્યો જ નથી. તે હંમેશા 55 થી 60 ટકા જ લાવતો. કેમ કે તેને ભણવાની બાબતમાં કોઈ રસ જ હતો નહી.” એક દિવસ ઋષિરાજ સિંહે તેની સાથે વાત કરી તો તેના દીકરાએ જણાવી દીધું કે મારાથી બસ આટલું જ પરિણામ આવશે આનાથી વધારે નહિ લાવી શકું. આ બાબતને જાણ્ય બાદ ક્યારેય પણ ઋષિરાજ સિંહે તેના દીકરાને કોઈ દિવસ ટોક્યો નથી.

પરંતુ ઋષિરાજ સિંહ દ્વારા તેના દીકરાને પૂછવામાં આવ્યું કે બેટા તારે શું કરવું છે આગળ હવે ? તેના દીકરાને 12 ધોરણ બાદ એનીમેશનમાં ડિપ્લોમાકરવું હતું. ઋષિરાજ સિંહ દ્વારા તરત જ લોન માટે એપ્લાય કરવામાં આવ્યું અને તેમાં અભ્યાસ કરવા માટેની પરવાગી આપી. ત્યાર બાદ એક મુંબઈના સ્ટુડિયોમાં તેનો દીકરો નોકરી પર લાગી ગયો. ત્યાર બાદ થોડા જ સમયમાં તે બેંગ્લોર સ્ટીવન સ્પીલબર્ગ નામના એક ખુબ જ ફેમસ સ્ટુડિયોમાં એન્ટર એક્ઝામ આપી. તેમાં તે ખૂન જ સારી રીતે પાસ થયો અને કામથી પ્રભાવિત થઈને કંપની દ્વારા લંડન અભ્યાસ માટે મોકલવામાં આવ્યો. ત્યાં ખુબ જ શીખ્યો અને આજે પોતાની જિંદગીને ખુબ જ ચાવથી જીવે છે.

અંતમાં ઋષિરાજ સિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો બાળકોને તેના રસ પ્રમાણે કામ કરવા દેવામાં આવે તો પોતાના કૌશલ્યને ખુબ જ ખીલવે છે. જે તેને દરેક સફળતા તરફ લઇ જાય છે. જો બાળકો પર કોઈ પ્રેશર ન કરવામાં આવે તો એ બાળક હંમેશા તમારો સાથ આપશે. માટે બાળકોને હંમેશા આઝાદ બનાવો. તે તેની માંન્જીલને પકડી લેશે.

તો મિત્રો ઋષિરાજ સિંહ જેવા આધિકારીના આ વિચાર વિશે તમારું શું કહેવું છે, જો તમને IPS સાહેબની વાત ગમી હોય તો કોમેન્ટમાં GOOD FATHER એમ જરૂર લખજો..

Tags: GREAT STORYHEART TOUCHING STORYIPSIPS RUSHIRAJ SINHPOLICE
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ચહેરામાં આવી જશે બમણો નિખાર અને બધો જ મેલ થશે દુર…. દહીંમાં આ વસ્તુ નાખીને લગાવો ચહેરા પર

ચહેરામાં આવી જશે બમણો નિખાર અને બધો જ મેલ થશે દુર…. દહીંમાં આ વસ્તુ નાખીને લગાવો ચહેરા પર

ભૂલથી પણ ક્યારેય ન જોડો શનિદેવને હાથ…. બનશો શનિદેવના ક્રોધનો ભોગ.. જાણો આ પાછળનું કારણ

ભૂલથી પણ ક્યારેય ન જોડો શનિદેવને હાથ…. બનશો શનિદેવના ક્રોધનો ભોગ.. જાણો આ પાછળનું કારણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સ્ત્રીઓમાં માસિક ધર્મની શરૂવાત કેવી રીતે થઇ? જાણો આપણા શાસ્ત્રો શું કહે છે.

સ્ત્રીઓમાં માસિક ધર્મની શરૂવાત કેવી રીતે થઇ? જાણો આપણા શાસ્ત્રો શું કહે છે.

December 16, 2022
તમારા રસોડામાં રહેલી આ એક વસ્તુને લગાવી દો તમારા પગના તળીયે, કબજિયાત, સાંધાના દુખાવા, અનિંદ્રા સહિત આટલી બીમારીઓને જડમૂળથી કરી દેશે ગાયબ…

તમારા રસોડામાં રહેલી આ એક વસ્તુને લગાવી દો તમારા પગના તળીયે, કબજિયાત, સાંધાના દુખાવા, અનિંદ્રા સહિત આટલી બીમારીઓને જડમૂળથી કરી દેશે ગાયબ…

September 21, 2021
ગરમીમાં પિત્તની સમસ્યા વધવાથી થાય છે બે ગંભીર સમસ્યા, જાણો પિત્તને કંટ્રોલ કરવાના દેશી નુસ્ખા… પેટ અને શરીર રહેશે એકદમ ઠંડુ…

ગરમીમાં પિત્તની સમસ્યા વધવાથી થાય છે બે ગંભીર સમસ્યા, જાણો પિત્તને કંટ્રોલ કરવાના દેશી નુસ્ખા… પેટ અને શરીર રહેશે એકદમ ઠંડુ…

April 1, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.