Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ પાંચ વસ્તુને ઘરમાં કાયમ માટે સ્થાન આપો… ધન ની કમી ક્યારેય નહિ થાય | જાણો એ વસ્તુ કઈ

Social Gujarati by Social Gujarati
November 22, 2022
Reading Time: 1 min read
0
આ પાંચ વસ્તુને ઘરમાં કાયમ માટે સ્થાન આપો… ધન ની કમી ક્યારેય નહિ થાય | જાણો એ વસ્તુ કઈ

💁 આ પાંચ વસ્તુને ઘરમાં કાયમ માટે સ્થાન આપો…… જીવનમાં ક્યારેય કોઈ પણ પરેશાની નહિ થાય… 💁

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

🤵 મિત્રો કંગાળમાં કંગાળ વ્યક્તિ પણ અમીર બની જાય છે જો તે ઘરમાં રાખી લે આ પાંચ વસ્તુ. મિત્રો સૌથી પહેલા તો તમારે આ વાત પર ભરોસો કરવો ખુબ જ જરૂરી છે. કેમ કે ભરોસો ન હોય તો દુનિયા ચાલે જ નહિ એ આપણે બધા જાણીએ છીએ. આજકાલ બધા લોકો અલગ અલગ રીતે જીવન જીવી રહ્યા છે. તેમાંથી ઘણા લોકો એવા હોય છે જે તેની લાઈફને બરાબર રીતે નથી જીવી શકતા. કેમ કે તેના ઘરોમાં વાસ્તુદોષના કારણે લોકો ગરીબીમાં ચાલ્યા જાય છે. તે કારણો ના કારણે જ તે બરાબર લાઈફ નથી જીવી શકતા. પરંતુ આજે તમારા માટે અમે એવી પાંચ વસ્તુ તમારી માટે લઈને આવ્યા છીએ જેનાથી તમારી લાઈફ બની જશે. પરંતુ મિત્રો યાદ રહે કે દિલથી કરવામાં આવેલું કયારેક જરૂર સફળ થાય છે. તો ચાલો જાણીએ તે પાંચ વસ્તુઓ વિશે. જેને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા સદા તમારા પર રહેશે. 1 જે વ્યક્તિ સાચા દિલથી ગણેશજીનો હાથ પકડી લે તે ક્યારેય પણ દુખી નથી થતો. એટલા માટે ગણેશજીને વિઘ્નહર્તા માનવામાં આવે છે. ધન અને સુખની બાધાને દુર કરવા માટે નૃત્ય કરતા હોય તેવા ગણેશજીની મૂર્તિ ઘરમાં રાખવી ખુબ જ શુભ માનવામાં આવે છે. ગણેશજીની આવી પ્રતિમાને એવી રીતે રાખવી જોઈએ કે ઘરના મુખ્ય દ્વારા પર ગણેશજીની દ્રષ્ટિ રહે. અને જયારે પણ તમે સવારના સમયે ઉઠો તો પહેલા ગણેશજીને પ્રણામ જરૂર કરો છે. આવું કરવાથી તમારું બગડતું કામ તો સારું થાય છે પરંતુ સાથે સાથે ધનની કમીને પણ પૂરી કરે છે. 2 વાંસળી. વાંસળી વાસ્તુદોષ દુર કરવામાં ખુબ જ કારગર હોય છે. આર્થિક સમસ્યાઓની મુક્તિ માટે વ્યક્તિએ ચાંદીની વાંસળી ઘરમાં રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે વાંસળી ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીનો વાસ ઘરમાં સદા માટે રહે છે. તેનાથી પણ વાસ્તુદોષ બિલકુલ દુર થઇ જાય છે અને ધન આગમનના સ્ત્રોત વધે છે.

3 શંખ. વાસ્તુ અનુસાર શંખમાં વાસ્તુદોષ દુર કરવા માટેની અદ્દભુત ક્ષમતા હોય છે. જ્યાં નિયમિત શંખનો નાદ થાય છે ત્યાંની આસપાસની હવા શુદ્ધ અને સકારાત્મક થઇ જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરોમાં દેવી લક્ષ્મીના હાથમાં દક્ષિણાવર્તી શંખ હોય છે. ત્યાં લક્ષ્મીજી સ્વયં નિવાસ કરે છે. એવા ઘરમાં ધન સંબંધિત પરેશાની ક્યારેય પણ નથી આવતી. શંખને લાલ કપડામાં પૂજા સ્થાનમાં રાખવો જોઈએ અને નિયમિત તેની પૂજા પણ કરવી જોઈએ.

4 દેવી લક્ષ્મીજી અને કુબેરજીની મૂર્તિ. દેવી લક્ષ્મીજીની મૂર્તિ અથવા ફોટો તમારા ઘરમાં જરૂર હશે. પરંતુ ધનમાં વૃદ્ધી માટે લક્ષ્મીની સાથે સાથે ઘરમાં કુબેરની મૂર્તિ અથવા ફોટો જરૂર હોવો જોઈએ. કુબેર મહારાજ પણ ધન પ્રાપ્તિ માટે મદદ કરે છે. કુબેર મહારાજ ઉત્તર દિશાના સ્વામી છે. એટલા માટે તેણે હંમેશા ઉત્તર દિશમાં જ રાખવા જોઈએ.

5 કપૂર કરે કમાલ. વાસ્તુદોષને દુર કરવા માટે, ધન સંબંધિત પરેશાની માટે નિયમિત એક કપૂર સળગાવવું. ઘરમાં બરાબર વચ્ચે નિયમિત કપૂર સળગાવવું જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નષ્ટ થઇ જાય છે. તમારા બગડતા કામ પણ ધીમે ધીમે બનવા લાગે છે. તો ભગવાનની પૂજા સમયે એક કપૂરને દીવા સાથે સળગાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: ganpatihome tipslaxmi jimoney
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
હાર્ટએટેક આવે ત્યારે તરત જ આ વૃક્ષના પાંદ ખાઈ લો ક્યારેય નહિ આવે હાર્ટએટેક…. જાણો તે ખાવાની રીત

હાર્ટએટેક આવે ત્યારે તરત જ આ વૃક્ષના પાંદ ખાઈ લો ક્યારેય નહિ આવે હાર્ટએટેક.... જાણો તે ખાવાની રીત

સ્નાન કરતા સમયે ન ઉતારો બધા જ કપડા.  | પુરાણ અનુસાર બનશો પાપના ભોગી  | જાણો તે રહસ્ય.

સ્નાન કરતા સમયે ન ઉતારો બધા જ કપડા. | પુરાણ અનુસાર બનશો પાપના ભોગી | જાણો તે રહસ્ય.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ટુવાલ ધોતી વખતે પાણીમાં મિક્સ કરી દો આ 2 વસ્તુઓ, ઓછી મહેનતે દુર્ગંધ અને કીટાણું બંને નીકળી જશે.

ટુવાલ ધોતી વખતે પાણીમાં મિક્સ કરી દો આ 2 વસ્તુઓ, ઓછી મહેનતે દુર્ગંધ અને કીટાણું બંને નીકળી જશે.

April 2, 2021
ભારતમાં સૌથી પહેલા આ જગ્યા પર ઉગે છે સૂર્ય… એક વાર અવશ્ય જવું જોઈએ.

ભારતમાં સૌથી પહેલા આ જગ્યા પર ઉગે છે સૂર્ય… એક વાર અવશ્ય જવું જોઈએ.

October 6, 2019
ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…

ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…

July 23, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.