Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જાણો હનુમાનજી વિશે… હજુ સુધી આ વાતો નથી જાણતા લોકો….. તેની શક્તિઓ અને જાણકારીઓ…

Social Gujarati by Social Gujarati
April 19, 2019
Reading Time: 1 min read
1
જાણો હનુમાનજી વિશે… હજુ સુધી આ વાતો નથી જાણતા લોકો….. તેની શક્તિઓ અને જાણકારીઓ…

જાણો હનુમાનજી વિશે… હજુ સુધી આ વાતો નથી જાણતા લોકો….. તેની શક્તિઓ અને જાણકારીઓ…

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આજે અમે તમને મહાબલી બજરંગબલીના જીવન વિશે એવા રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. આજે અમે તમને આ લેખમાં બજરંગબલી હનુમાનજી સાથે જોડાયેલ એવી ચમત્કારિક શક્તિઓ અને જાણકારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને જાણ્યા બાદ તમને પણ વિશ્વાસ આવી જશે કે આ પૃથ્વી પર કળિયુગમાં જો કોઈ શ્રેષ્ઠ અને હાજર હજૂર દેવતા હોય, તો તે હનુમાનજી છે. તો ચાલો જાણીએ તે મહત્વની ચમત્કારિક શક્તિઓ વિશે.

એક વખત રાજા યયાતિએ ભગવાન શ્રી રામના ગુરુ વિશ્વામિત્રનું અપમાન કર્યું, જેના કારણે ક્રોધિત થઈને વિશ્વામિત્રએ ભગવાન શ્રી રામને રાજા યયાતિને મૃત્યુ દંડ આપવાનો આદેશ કર્યો. ત્યારે રાજા યયાતિ હનુમાનજીના માતા અંજનીના શરણે જાય છે અને પ્રાણ બચાવવાની યાચના કરે છે. ત્યારે હનુમાનજીના માતા અંજની યયાતિને રક્ષા કરવાનું વચન આપે છે. પછી તે યયાતીને પૂછે છે કે યુદ્ધ કોની સાથે લડવાનું છે. ત્યારે માતા અંજની અને હનુમાનજીને ખબર પડે છે કે યુદ્ધ ભગવાન શ્રી રામ સાથે લડવાનું છે.

ત્યારે તેમની માતાના આદેશના કારણે હનુમાનજીએ યયાતિની રક્ષા કરવા માટે ભગવાન શ્રી રામ સામે લડવા જવું પડે છે. પરંતુ હનુમાનજી ભગવાન શ્રી રામ સાથે અસ્ત્રશસ્ત્ર ઉઠાવતા નથી અને માત્ર રામ રામ જપે છે. જેથી ભગવાન રામ દ્વારા થયેલા બધા જ પ્રહાર હનુમાનજી પર નિષ્ફળ જાય છે અને આ જોઇને વિશ્વામિત્ર હનુમાનજીની શ્રદ્ધા ભક્તિ અને વચન જોઇને તેમનાથી ખુશ થાય છે. ભગવાન શ્રી રામને તેના ધર્મ સંકટમાંથી મુક્ત કરી યુદ્ધ રોકવાનો આદેશ આપે છે અને યયાતિને જીવન દાન આપે છે.

અત્યાર સુધી આપણે હનુમાનજીને ભગવાન શ્રી રામની સેવામાં ઉપસ્થિત અને તેમના ધ્યાનમાં લીન થયેલા હોય, તેવું જ સાંભળ્યું છે. પરંતુ તમને જણાવી દઈએ કે રામભક્ત હનુમાનજી માતા જગદંબાના પણ સેવક છે. હનુમાનજી માતાની આગળ આગળ ચાલતા હતા અને ભૈરવનાથજી તેમની પાછળ પાછળ ચાલતા એવું કહેવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ તમે એક વાત નોટીસ કરી હોય તો દેશમાં જેટલા પણ માતાના મંદિર છે ત્યાં લગભગ બધી જગ્યાએ તેમની આસપાસ હનુમાનજી અને ભૈરવનાથજી મંદિર હોય છે.

તુલસીદાસજીએ હનુમાનજીની પ્રાર્થના માટે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન બહુક વગેરે જેવા અનેક સ્ત્રોતની રચના કરી હતી. પરંતુ તમે કદાચ નહિ જાણતા હોય કે સૌથી પહેલા હનુમાનજીની સ્તુતિ વિભીષણે કરી હતી. સૌથી પહેલા વિભીષણે હનુમાનજીના શરણે આવીને તેમની સ્તુતિ કરી હતી. તમને એ પણ જણાવી દઈએ કે વિભીષણે હનુમાનજીની સ્તુતિમાં એક ખુબ જ અદ્દભુત અને અચૂક એવા અમુલ્ય સ્ત્રોતની પણ રચના કરી છે.

બ્રહ્માસ્ત્ર વિશે તો તમે ક્યાંકને ક્યાંક સાંભળ્યું જ હશે, કે એ સૌથી શક્તિશાળી અસ્ત્ર છે. જેનો ઉપયોગ પૃથ્વીને નષ્ટ કરવા માટે સક્ષમ છે. પરંતુ તમને જણાવી દઈએ કે અશોકવાટિકામાં હનુમાનજી પર થયેલ બ્રહ્માસ્ત્ર પ્રયોગ તેમના પર બેઅસર રહ્યો હતો. કારણ કે હનુમાનજી પાસે ઘણી અલગ અલગ પ્રકારની શક્તિઓ છે. ચમત્કારિક વાત તો એ છે કે કોઈ પણ વર્દાનની શક્તિ વગર પણ તેઓ મહાન શક્તિશાળી છે.

આપણા ઇતિહાસમાં એવું લખાયેલું છે અને આપણે બાળકોને પણ એવું જ સમજાવીએ છીએ કે રામયણના રચિયતા વાલ્મીકી ઋષિ છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વાલ્મીકી ઋષિ પહેલા રામાયણ હનુમાનજી દ્વારા લખાયેલી છે. હનુમાનજીએ હિમાલય જઈને પથ્થરો પર પોતાના નખ દ્વારા રામાયણ લખી હતી. ત્યાર બાદ વાલ્મીકીજીને જ્યારે ખબર પડી ત્યારે તેઓ હિમાલય ગયા અને પથ્થરો પર લખેલી રામાયણ મળી.

હનુમાનજીને આપણે બાધા બાળબ્રહ્મચારી પણ કહીએ છીએ. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે હનુમાનજીનો એક પૂત્ર પણ છે. જેનું નામ મકરધ્વજ છે. જે હનુમાનજીની જેમ જ એક વાનર રૂપ અને ખુબ શક્તિશાળી છે અને તેની માતા એક માછલી છે. કથા અનુસાર એવું કહેવાય છે કે હનુમાનજી જ્યારે પોતાની પૂંછ દ્વારા લંકા સળગાવીને ત્યાર બાદ પોતાની પૂંછ પર લાગેલી આગને બુજાવવા સમુદ્રમાં જાય છે. ત્યારે તાપના કારણે હનુમાનજીને પરસેવો વળે છે અને તેમના પરસેવો સમુદ્રમાં રહેલ એક માછલીના પેટમાં જાય છે. જેના કારણે માછલી ગર્ભ ધારણ કરે છે. ત્યાર બાદ પાતાળમાં માછલીનું પેટ કાપવામાં આવે ત્યારે તેમાંથી વાનર સ્વરૂપ એક બાળક નીકળે છે. જેનું નામ મકરધ્વજ રાખવામાં આવે છે. જે હનુમાનના પૂત્ર છે તેવું ગણાય છે.

આ ઉપરાંત બજરંગબલીનું નામ હનુમાન તેમના હોંઠની આસપાસ ઉપસેલા ભાગના કારણે પડ્યું. કારણ કે સંસ્કૃતમાં હનુમાનનો અર્થ થાય છે બગડેલી ઠોન્ડી એટલે કે હોંઠની આસપાસનો ભાગ. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે હનુમાનજીને પવન પૂત્ર ગણવામાં આવે છે અને મહાભારતમાં કુંતી પૂત્ર ભીમનો જન્મ પણ પવન દેવના માધ્યમથી થયો હતો. તેથી હનુમાનજી અને ભીમ બંને ભાઈઓ છે તેવું કહેવાય છે.

આજે પૃથ્વી પર સૌથી પ્રમુખ દેવતા પણ હનુમાનજી જ છે. કારણ કે હનુમાનજી દરેક દેવતાઓમાંથી શ્રેષ્ઠ દેવતા માનવામાં આવે છે. તેનું એક કારણ એ છે કે હનુમાનજી પાસે પોતાની જ શક્તિઓ છે. હનુમાનજી પોતે જ પોતાની શક્તિના સંચાલિત છે અને તેમની બીજી શ્રેષ્ઠ વાત એ છે કે પોતે મહાશક્તિશાળી હોવા છતાં પણ ઈશ્વર પ્રત્યે સમર્પિત છે.

સૌથી મહત્વનું કારણ એ છે કે હનુમાનજી પોતાના ભક્તોની મદદે ઝડપથી પહોંચી જતા હોય છે અને આજે પણ તે પૃથ્વી પર જાગૃત દેવતા છે. જેના કારણે જો આજના સમયમાં કોઈ પ્રમુખ અને જાગૃત દેવ હોય તો તે છે હનુમાનજી. અને તેવા જ મહાન દેવતા હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કોમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલશો નહિ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

Tags: HANUMAN JAYANTIHANUMANJIRamayanshri ram
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
શું તમારા ઘરમાં પણ છે હનુમાનજી ફોટો….. તો આપો ખાસ આ ધ્યાન…….નહી તો થઇ જશે ખુબ જ મોટો અનર્થ…..

શું તમારા ઘરમાં પણ છે હનુમાનજી ફોટો….. તો આપો ખાસ આ ધ્યાન…….નહી તો થઇ જશે ખુબ જ મોટો અનર્થ…..

આજથી સૂર્ય આ છ રાશિના જાતકો માટે કરશે સૌથી મોટો બદલાવ..  જાણો તમારી રાશિ તો નથી ને !

આજથી સૂર્ય આ છ રાશિના જાતકો માટે કરશે સૌથી મોટો બદલાવ.. જાણો તમારી રાશિ તો નથી ને !

Comments 1

  1. Raju Rathore says:
    6 years ago

    જય હનુમાનજી

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો ભવિષ્યની ઘટનાઓ તમે પણ…આવો અહેસાસ થાય ત્યારે શું થાય? જાણવા માટે આ લેખને વાંચો…

જાણો ભવિષ્યની ઘટનાઓ તમે પણ…આવો અહેસાસ થાય ત્યારે શું થાય? જાણવા માટે આ લેખને વાંચો…

November 2, 2018
બવાસીરનો દુખાવો અને બળતરા ઓપરેશન વગર જ કરો દુર, અજમાવો આ 6 માંથી કોઈ પણ 1 ઉપચાર… તરત જ મળી જશે રાહત…

બવાસીરનો દુખાવો અને બળતરા ઓપરેશન વગર જ કરો દુર, અજમાવો આ 6 માંથી કોઈ પણ 1 ઉપચાર… તરત જ મળી જશે રાહત…

March 23, 2022
સરકારની મદદથી શરૂ કરો આ બિઝનેસ | પહેલા જ મહિને થશે બમ્પર કમાણી, જાણો તેના માટે શું કરવાનું..

સરકારની મદદથી શરૂ કરો આ બિઝનેસ | પહેલા જ મહિને થશે બમ્પર કમાણી, જાણો તેના માટે શું કરવાનું..

March 17, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.