Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ભારતમાં સૌથી પહેલા આ જગ્યા પર ઉગે છે સૂર્ય… એક વાર અવશ્ય જવું જોઈએ.

Social Gujarati by Social Gujarati
October 6, 2019
Reading Time: 1 min read
1
ભારતમાં સૌથી પહેલા આ જગ્યા પર ઉગે છે સૂર્ય… એક વાર અવશ્ય જવું જોઈએ.

જો આ પૃથ્વી પર સૂર્ય પ્રકાશ ન હોત તો કદાચ જનજીવન શક્ય ન હોત. પરંતુ કુદરતના પંચતત્વ જો પૃથ્વી પર ન હોય તો લગભગ કોઈ પણ જીવનો અવકાશ ન હોત. પરંતુ આ પાંચ તત્વએ આપણને જીવંત રાખ્યા છે. તો આજે અમે તેમાંથી એક મહત્વની વસ્તુ અગ્નિ, એટલે કે પ્રકાશ વિશે જણાવશું. કેમ કે આપણી દિવસની શરૂઆત જ પ્રકાશ દ્વારા થાય છે. જો એક દિવસ પણ પ્રકાશ જમીન પર ન આવે તો જીવન અસ્તવ્યસ્ત બની જાય છે. તો આજે અમે તમને જણાવશું કે ભારતમાં કંઈ જગ્યા પર સૌથી પહેલા સૂર્યનો પ્રકાશ પડે છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો ભારતમાં જે જગ્યા પર સૌથી પહેલા સૂર્યનો પ્રકાશ આવે છે એ સ્થાનને ઉગતા સુરજની ભૂમિ કહેવામાં આવે છે. તો મિત્રો એ ઉગતા સુરજની ભૂમિ અરુણાચલ પ્રદેશને કહેવામાં આવે છે. અરુણાચલ પ્રદેશમાં એ સ્થાન આવેલું છે જ્યાં ભારતમાં સૌથી પહેલા સૂર્યના કિરણો પડે છે. મિત્રો આ જગ્યાને ખુબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. કેમ કે આદિ દેવ સૂર્યનારાયણના સૌથી પહેલા કિરણો આ ભૂમિ પર પડે છે. અરુણ એટલે કે સૂર્ય અને ચલનો અર્થ થાય ઉદય થવો અથવા આગળ વધવું. એટલે કે અરુણાચલનો અર્થ છે સૂર્યનો ઉદય થવો. ભારતના આ એક માત્ર રાજ્ય છે જ્યાં સૌથી પહેલા સૂર્યના કિરણો પોતાના કદમ રાખે છે. અરુણાચલ પ્રદેશની ડોંગ વેલીની દેવાંગ ઘાટી એવી જગ્યા છે, જ્યાં દિવસ અને રાતનું ચક્ર ભારત દેશના બીજા રાજ્ય અને ભાગો કરતા ખુબ જ અલગ જોવા મળે છે.

અરુણાચલમાં ચાઈના અને મ્યાનમારની બોર્ડર પર આવેલું ભારતનું આ સ્થાન છે ત્યાં લગભગ અઢી કલાક વહેલો સૂર્ય ઉગી જાય છે. એટલે ત્યાં રોજ લગભગ 4 વાગ્યા આસપાસ સૂર્ય પોતાના કિરણોને જમીન પર રેલાવે છે અને ત્યાં બધું પ્રકાશિત કરે છે. ત્યાં રાત્રે ત્રણ વાગ્યે તો સૂર્યની લાલીમાં પણ દેખાવા લાગે છે. ધીમે ધીમે ચાર વાગતા સૂરજ પણ ઉગી જાય છે.

સૂર્યના પહેલા કિરણોને જોવા માટે નવા વર્ષમાં ઘણા બધા ટુરિસ્ટ દેવાંગ ઘાટી આવે છે. આ ઘટી સમુદ્રતટ પરથી 2655 મીટરની ઉંચાઈ પર આવેલું છે. જે લોહિત જીલ્લાના મૈકમોહન લાઈનની પાસે જ છે.

પરંતુ મિત્રો સૌથી ખાસ વાત એ છે કે, જ્યારે દિલ્લીમાં બપોરના 4 વાગ્યા હોય છે, તે સમયે ત્યાં રાત પણ થઇ જાય છે. દેશના પૂર્વમાં હોવાના કારણે અરુણાચલ પ્રદેશમાં કિરણો પહેલા પહોંચે છે. પરંતુ આ બાજુ  પશ્વિમ દિશામાં સ્થિત ગુજરાત એવું રાજ્ય છે જ્યાં સુરજની કિરણો સૌથી છેલ્લે કિરણો પહોંચે છે.

તો મિત્રો હવે તમે જાણી લીધું કે ભારતમાં સૌથી પહેલા સૂર્યોદય કંઈ જગ્યા પર થાય. જો તમને પણ ક્યારેક અવસર મળે તો અરુણાચલ આ જગ્યા પણ અવશ્ય જવું જોઈએ. જ્યાં સૌથી પહેલા સૂર્યના કિરણો પડે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: Amaing spote in indiaAMAZING sceneFrist Sunrise in IndiaLovely sunrise in indiaSUN RISE
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ બલ્બ 118 વર્ષથી સતત ચાલુ જ છે, એક પણ વાર ખરાબ નથી થયો. આજે જાણો આવું કેમ ?

આ બલ્બ 118 વર્ષથી સતત ચાલુ જ છે, એક પણ વાર ખરાબ નથી થયો. આજે જાણો આવું કેમ ?

સવારે પથારીમાં જ કરો આ કામ,  શરીરને થશે અઢળક ફાયદા જે જાણીને ચોંકી જશો.

સવારે પથારીમાં જ કરો આ કામ, શરીરને થશે અઢળક ફાયદા જે જાણીને ચોંકી જશો.

Comments 1

  1. Pavan dave says:
    4 years ago

    Outstanding 👌👌👌

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બ્લેક મની વાળા માટે માઠા સામચાર ! ભારત સરકારને મળી ગઈ છે આ ખાસ માહિતી.

બ્લેક મની વાળા માટે માઠા સામચાર ! ભારત સરકારને મળી ગઈ છે આ ખાસ માહિતી.

October 10, 2020
જીવલેણ હાર્ટએટેકથી બચવું હોય તો જલ્દી કરાવી લો આ એક રિપોર્ટ, બચી જશે તમારો જીવ… જાણો કયો છે એ રિપોર્ટ અને શા માટે જરૂરી છે….

જીવલેણ હાર્ટએટેકથી બચવું હોય તો જલ્દી કરાવી લો આ એક રિપોર્ટ, બચી જશે તમારો જીવ… જાણો કયો છે એ રિપોર્ટ અને શા માટે જરૂરી છે….

September 5, 2022
ભગવાન શ્રીકૃષ્ણ એ પાંડવોને સમજાવ્યું મહાન બર્બરિકનું રહસ્ય……..(ભાગ- 2)

ભગવાન શ્રીકૃષ્ણ એ પાંડવોને સમજાવ્યું મહાન બર્બરિકનું રહસ્ય……..(ભાગ- 2)

May 11, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.