Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શુક્રવારે ભૂલથી પણ ક્યારેય ન કરો આ કામો….. માતા લક્ષ્મી થઇ જશે નારાજ… ભોગવવું પડી શકે છે આ નુકશાન.

Social Gujarati by Social Gujarati
March 7, 2019
Reading Time: 1 min read
1
શુક્રવારે ભૂલથી પણ ક્યારેય ન કરો આ કામો….. માતા લક્ષ્મી થઇ જશે નારાજ… ભોગવવું પડી શકે છે આ નુકશાન.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

શુક્રવારે ભૂલથી પણ ક્યારેય ન કરો આ કામો….. માતા લક્ષ્મી થઇ જશે નારાજ… ભોગવવું પડી શકે છે આ નુકશાન.

મિત્રો હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. આપણે બધા જાણીએ જ છીએ કે જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તે ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. તેથી જ દરેક લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના પ્રયાસો કરતા હોય છે. હિંદુધર્મમાં હજુ એક માન્યતા છે કે દેવી દેવતાઓનો કોઈ ખાસ દિવસ હોય છે. તેમાં શુક્રવારના દિવસ માતા લક્ષ્મીજીનોદિવસ માનવામાં આવે છે તેથી શુક્રવારના દિવસે માતા લક્ષ્મીનું પૂજા અને વ્રત કરવામાં આવે છે.

પરંતુ મિત્રો શુક્રવારે કોઈ એવું કાર્ય ન કરવું જોઈએ જેનાથી લક્ષ્મીજી નારાજ થઇ જાય અને આપણા ઘરમાંથી ચાલ્યા જાય. આપણે એ તો જાણીએ જ છીએ કે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા, વ્રત વગેરે કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. પરંતુ ખુબ ઓછા લોકો જાણતા હોય છે કે શુક્રવારના દિવસે અમુક કાર્યો એવા પણ છે કે તેને કરવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે. તેનાથી ઘરમાં આર્થિક સમસ્યાઓ થવા લાગે છે. તો આજે અમે તમને જણાવશું કે શુક્રવારે ક્યાં કાર્યો ન કરવા જોઈએ. તેને જાણવા માટે આ લેખને પૂરો વાંચો.

પહેલું કાર્ય છે સાંજના સમયે સુવું. મિત્રો સાંજનો સમય સામાન્ય રીતે પૂજાપાઠનો સમય ગણાય છે. તે સમયે ઘરમાં સકારાત્મક ઉર્જાનું હોવું ખુબ જરૂરી છે. બધા દેવીદેવતાઓ સાંજના સમયે વધારે એક્ટીવ રહે છે. એવામાં ઘરનું કોઈ વ્યક્તિ તે સમયે સુવે છે તો ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવા લાગે છે. આ સાથે ઘરમાં જો કોઈ વ્યક્તિ સુવે તો તેના કારણે ઘરના અન્ય સભ્યોને પણ આળસ આવે છે અને મિત્રો આળસ અને નકારાત્મકતાથી ભરેલ ઘરમાં લક્ષ્મીજીનું આગમન થતું નથી. તમે કેટલી પણ પૂજા કરી લો તો પણ આવા વાતાવરણમાં લક્ષ્મીજી ઘરમાં રેહતા નથી અને હોય તો પણ ઘર છોડીને જતા રહે છે.

બીજુ કાર્ય છે ઘરમાં ગંદકી રાખવી. મિત્રો શુક્રવારના દિવસે ઘરને જેટલું બને તેટલું સ્વચ્છ રાખવું જોઈએ. તે આપણા સ્વાસ્થ્ય માટે તો લાભદાયી છે. પરંતુ સ્વચ્છ ઘરમાં લક્ષ્મીજીનો વાસ ઝડપથી થાય છે.જે ઘરમાં ધૂળ હોય, કરોળિયાની જાળો હોય અથવા અન્ય વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હોય તે ઘરમાં ક્યારેય લક્ષ્મીજી આવવાનું પસંદ કરતા નથી. કારણ કે લક્ષ્મીજીને ચોખ્ખાઈ વધારે પસંદ હોય છે. સ્વચ્છ ઘર હોય તો સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે માતા લક્ષ્મીને આકર્ષિત કરે છે.

ત્રીજું કાર્ય છે સ્ત્રીનું અપમાન. મિત્રો તમે એ વાત તો સાંભળી જ હશે કે ઘરની વહુ અને દીકરીઓ ઘરની લક્ષ્મી હોય છે. તેથી તેમનું માન સમ્માન કરવું ખુબ જરૂરી છે અને કોઈ પણ પરિસ્થિતિમાં તેમનું અપમાન ન કરવું જોઈએ. જે ઘરમાં મહિલાઓનું માન સમ્માન નથી જળવાતું, તેમના પર અત્યાચાર થાય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ ક્યારેય નથી થતો. શુક્રવારના દિવસે તો મહિલાઓનું  ખાસ માન સમ્માન કરવું પણ અન્ય દિવસોમાં પણ કરવું જોઈએ.

ચોથું કાર્ય છે પ્રાણીઓ તેમજ જીવજંતુની હત્યા. મિત્રો શુક્રવારના દિવસે કોઈ પણ પરિસ્થિતિમાં પ્રાણીઓ તેમજ અન્ય જીવોને કોઈ પણ પ્રકારનું નુકશાન ન પહોંચાડવું જોઈએ. એટલે કે ઉંદર, ગરોળી, કુતરા તેમજ અન્ય જીવોને મારીને કે કોઈ અન્ય રીતે નુકશાન ન પહોંચાડવું. આ ઉપરાંત આ દિવસે માંસાહારી ખોરાક પણ ન ખાવો જોઈએ.

તો મિત્રો શુક્રવારના દિવસે આ ચાર બાબતોનું તો ખાસ ધ્યાન રાખવું જોઈએ.. જો લક્ષ્મીને આપણા ઘરમાં કાયમ ટકાવી રાખવી હોય તો…કોમેન્ટ માં લખજો “જય લક્ષ્મી માતા”

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

Tags: FRIDAYGODDESS LAXMIJILAXMIJImoneypaisaSHUKRAVARsocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
આ પાંચ રાશિના લોકો હોય છે સૌથી ફ્લર્ટી ….કોઈ પણ આવી શકે છે તેમના જાંસામાં.. જાણો કઈ કઈ 5 રાશી છે.

આ પાંચ રાશિના લોકો હોય છે સૌથી ફ્લર્ટી ….કોઈ પણ આવી શકે છે તેમના જાંસામાં.. જાણો કઈ કઈ 5 રાશી છે.

મળે છે રૂપિયા 5 લાખ સુધીની મેડીકલ સુવિધા બિલકુલ મફતમાં..  જાણો આ યોજનાનો લાભ કોણ લઈ શકે..

મળે છે રૂપિયા 5 લાખ સુધીની મેડીકલ સુવિધા બિલકુલ મફતમાં.. જાણો આ યોજનાનો લાભ કોણ લઈ શકે..

Comments 1

  1. Pankaj Tilva says:
    6 years ago

    Jai Laxmi mata

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ સલુનમાં નખની સુંદરતા માટે નખમાં મુકે છે જીવતી કીડીઓ,   વિડીઓ જોઈ કંપી ઉઠશો.

આ સલુનમાં નખની સુંદરતા માટે નખમાં મુકે છે જીવતી કીડીઓ, વિડીઓ જોઈ કંપી ઉઠશો.

May 22, 2020
દરેક માતા પિતાએ પ્લીઝ વાંચો સ્કુલ કંઈ રીતે તમને અને તમારા બાળકને બરબાદ કરી રહી છે …આંખો ઉઘડી જશે.

દરેક માતા પિતાએ પ્લીઝ વાંચો સ્કુલ કંઈ રીતે તમને અને તમારા બાળકને બરબાદ કરી રહી છે …આંખો ઉઘડી જશે.

December 28, 2018
આ જેલમાં કેદીઓ પર થયેલી યાતનાઓ સાંભળીને તમે પણ કંપી ઉઠશો…. ભારતના ઈતિહાસની સૌથી ખતરનાક જેલ….

આ જેલમાં કેદીઓ પર થયેલી યાતનાઓ સાંભળીને તમે પણ કંપી ઉઠશો…. ભારતના ઈતિહાસની સૌથી ખતરનાક જેલ….

March 23, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.