Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જાણો ભગવાનને શા માટે લસણ ડુંગળીનો ભોગ નથી લગાવતા લોકો? શું લસણ ડુંગળી ખાવી જોઈએ ? કે નહિ ?

Social Gujarati by Social Gujarati
November 5, 2018
Reading Time: 2 mins read
1
જાણો ભગવાનને શા માટે લસણ ડુંગળીનો ભોગ નથી લગાવતા લોકો? શું લસણ ડુંગળી ખાવી જોઈએ ? કે નહિ ?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

💁 જાણો ભગવાનને શા માટે લસણ ડુંગળીનો ભોગ નથી લગાવતા લોકો? 💁

👨‍👩‍👧‍👦 ભારત એક એવો દેશ છે કે જ્યાં ઘણા પ્રકારના ધર્મો અને માન્યતાઓ પાળનારા લોકો રહે છે. તેથી જ આપણી ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. બધા ધર્મમાં એક ધર્મ છે હિંદુધર્મ. હિંદુ ધર્મમાં કોઈ પણ કાર્ય પરંપરા કે રીતી-રીવાજ વગર કરવામાં આવતું નથી. અને આ જ કારણે બધા ધર્મના લોકો હિંદુધર્મ તરફ આકર્ષિત થાય છે. હિંદુધર્મમાં અનેક જાતી અને પેટા જાતિઓ છે.Image Source :

👨‍👩‍👧‍👦 દરેક જાતિના લોકોની પોતાની અલગ અલગ પરંપરા અને રીવાજો હોય છે જેમ કે ખાન-પાન વગેરેની પરંપરાઓ. તેમાંથી જ એક સમાજ છે બ્રામ્હણ સમાજ તેમજ સ્વામીનારાયણ સંપ્રદાય વગેરેમાં ડુંગળી અને લસણના ખાવાની ટેક હોય છે. તો તેની પાછળ બધા જ લોકો અલગ અલગ કારણો જણાવે છે. પરંતુ આજે અમે તમને જણાવશું ધાર્મિક અને અન્ય બાબતો દ્વારા કે શા માટે લોકો લસણ ડુંગળીની પરહેજ રાખે છે.

👨‍👩‍👧‍👦 મિત્રો આપણે તો સર્વપ્રથમ તેનાથી જોડાયેલી એક પૌરાણિક કથાની વાત કરીએ. જ્યારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું ત્યારે સમુદ્રમાંથી નીકળેલ અમૃતને ભગવાન વિષ્ણુ દેવતાઓમાં વહેંચી રહ્યા હતા ત્યારે કપટથી બે રાક્ષસ રાહુ અને કેતુ પણ ત્યાં આવીને બેસી ગયા હતા. વિષ્ણુ ભગવાને તેમને પણ દેવતા સમજીને થોડું અમૃત આપ્યું. ત્યારે સૂર્ય અને ચંદ્રએ જણાવ્યું કે તે બંને દેવતા નથી પરંતુ રાક્ષસ છે. ત્યારે ભગવાન વિષ્ણુ તેના કપટથી ખુબ જ ક્રોધિત થયા અને તેમના માથા ધડથી અલગ કરી દીધા.Image Source :

👨‍👩‍👧‍👦 પરંતુ માથું કપાય પહેલા તેમણે અમૃત ગ્રહણ કરી લીધું હતું પરંતુ તે અમૃત તેમના ગળા સુધી જ હતું ત્યાંથી આગળ શરીરમાં પહોંચ્યું ન હતું. જેના કારણે તેનું શરીર ત્યાં જ નષ્ટ થઇ ગયા પરંતુ તેમના મોઢા જીવિત રહી ગયા અમૃત ગ્રહણ કરવાને કારણે આજે પણ તે જીવિત છે.

👨‍👩‍👧‍👦 પરંતુ કહેવાય છે કે જ્યારે ભગવાન વિષ્ણુ રાક્ષસના માથાને ધડથી અલગ કરી રહ્યા હતા ત્યારે તે અમૃતના થોડા ટીપા જમીન પર પડ્યા અને તેમાંથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઇ. માટે જ તે બંનેમાં રોગ વિરોધી લડવાના ગુણો રહેલા છે. પરંતુ આ બંને રાક્ષસોના મોં માંથી પડેલ અમૃતમાંથી લસણ અને ડુંગળી બન્યા હતા. તેથી તે બંનેમાં ખુબ તેજ ગંધ આવે છે. માટે જ તેમને દેવતાઓને અર્જિત કરવામાં નથી આવતી.Image Source :

👨‍👩‍👧‍👦 મિત્રો આ તો હતી પૌરાણિક કથા પરંતુ હજુ એક સામાજિક કારણ પણ છે. મિત્રો લસણ અને ડુંગળી બંનેનો સ્વભાવ ખુબ ગરમ હોય છે. તે બીમારીઓથી બચાવે છે તેમાં કોઈ શક નથી પરંતુ તેનું  સેવન શરીરને ગરમી આપે છે જેથી વ્યક્તિની કામવાસનાની ઈચ્છા વધે છે. જેના કારણે તે વ્યક્તિનું મન ભટકવા લાગે છે. આધ્યાત્મ તરફ ધ્યાન નથી રહેતું. આધ્યાત્મ અને ભક્તિ ટકાવી રાખવી હોય તો કામવાસના પર કાબુ મેળવવું ખુબ જ જરૂરી બની જાય છે. માટે લોકો આધ્યાત્મ અને ભક્તિથી જોડાયેલા રહેવા માટે ડુંગળી અને લસણથી દુર રહે છે.Image Source :

👨‍👩‍👧‍👦 મિત્રો ચુસ્ત વૈષ્ણવ અને જૈન ધર્મ પાળનારા લોકો માત્ર લસણ, ડુંગળી જ નહિ પરંતુ તે બધા જ કંદ મૂળોનો ત્યાગ કરતા હોય છે જેનાથી મનમાં કોઈ પ્રકારની વાસના મનમાં પ્રવેશ ન કરે. જેથી કોઈ પ્રકારની તામસી કે વાસના પ્રવૃતિ ઉતેજીત ન થાય અને આધ્યાત્મમાં પોરોવાયેલા રહે.

👨‍👩‍👧‍👦 આ ઉપરાંત ગીતામાં પણ ઉલ્લેખ કરેલો છે કે ડુંગળી અને લસણ તામસી ગુણ ધરાવે છે તેનાથી તામસવૃતિ જાગૃત થાય છે અને તેમાં આગળ કહ્યું છે કે જે વ્યક્તિ તામસ ગુણ સાથે મૃત્યુ પામે છે તેની આત્માનો પુનરજન્મ એક મૂર્ખ લોકોમાં થાય છે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Tags: garliconionwhy hindu not eat garlic and onionwhy people dont eat onion
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
તમારી જન્મ  તારીખ પરથી ખબર પડશે કે ક્યારે ચમકશે તમારું ભાગ્ય, અત્યારે જ જાણો.

તમારી જન્મ તારીખ પરથી ખબર પડશે કે ક્યારે ચમકશે તમારું ભાગ્ય, અત્યારે જ જાણો.

સ્ત્રીઓ ખાસ વાંચે….. શરીરના આ રોગ પાછળ તમારી લીપ્સ્ટીક છે જવાબદાર .. જાણો લીપ્સ્ટીક થી કેવા રોગ થાય છે

સ્ત્રીઓ ખાસ વાંચે….. શરીરના આ રોગ પાછળ તમારી લીપ્સ્ટીક છે જવાબદાર .. જાણો લીપ્સ્ટીક થી કેવા રોગ થાય છે

Comments 1

  1. Mr T Chauhan says:
    5 years ago

    Funny enough, even this knowledge is wide spread and still the onions are used in India blindly. So HU is following this article? ?? Now there are EGG STALLS as street foods tasty item, in Gujarat everywhere…..

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો ઘરે બેઠા સરળ રીતે કાન વીંધવાની આ વિધિ, કોઈ પણ પ્રકારનો દુખાવો પણ નહિ થાય અને સમય પણ નહિ બગડે…

જાણો ઘરે બેઠા સરળ રીતે કાન વીંધવાની આ વિધિ, કોઈ પણ પ્રકારનો દુખાવો પણ નહિ થાય અને સમય પણ નહિ બગડે…

September 10, 2022
હૂંફાળા પાણીમાં આનું સેવન વગર દવાએ ઠીક કરી દેશે શરીરની આ 5 બીમારીઓ…

હૂંફાળા પાણીમાં આનું સેવન વગર દવાએ ઠીક કરી દેશે શરીરની આ 5 બીમારીઓ…

September 24, 2022
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.