Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ 5 જગ્યા પર બુટ-ચપ્પલ પહેરી રાખવાથી ઘરમાં આવે છે દુર્ભાગ્ય, મોટા ભાગની ગૃહિણી કરતી હોય છે આ ભૂલ.

Social Gujarati by Social Gujarati
April 30, 2021
Reading Time: 1 min read
0
આ 5 જગ્યા પર બુટ-ચપ્પલ પહેરી રાખવાથી ઘરમાં આવે છે દુર્ભાગ્ય, મોટા ભાગની ગૃહિણી કરતી હોય છે આ ભૂલ.

મિત્રો આપણા શાસ્ત્રોમાં ઘણી એવી બાબતો વિશે જણાવવામાં આવ્યું છે જે આપણને ધાર્મિક, આર્થિક, માનસિક અને શારીરિક લાભો કરાવે છે. તેવી જ રીતે આજે અમે તમને એવી પાંચ જગ્યાઓ વિશે જણાવશું. જેને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ એ જગ્યાઓને લઈને આજકાલ લોકો ભૂલ કરતા હોય છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

તો આપણા શાસ્ત્રોમાં 5 એવી જગ્યાઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેને ખુબ જ શુભ મનાવામાં આવે છે, એ જગ્યાઓ પર બુટ કે ચપ્પલ પહેરીને જવું અશુભ માનવામાં આવે છે. જો એ જગ્યાઓ પર બુટ કે ચપ્પલ પહેરીને જવામાં આવે તો દુઃખો અને પરેશાનીઓનો સામનો કરવો પડે. તો આજે અમે તમને આ લેખમાં એ પાંચ જગ્યા વિશે જણાવશું. ક્યારેય ભૂલથી પણ બુટ કે ચપ્પલ પહેરીને જવું ન જોઈએ.

તિજોરી પાસે : મિત્રો તિજોરીમાં આપણે ધન રાખતા હોઈએ છીએ, અને ધન એ સાક્ષાત માતા લક્ષ્મીની સ્વરૂપ છે. જો તેની પાસે ચપ્પલ કે બુટ રાખવામાં આવે તો લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. માટે જ્યારે પણ તિજોરીમાંથી ધન બહાર કાઢતા હો કે અંદર રાખતા હો, એ સમયે બુટ કે ચપ્પલને ઉતારી દેવા જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા હંમેશા આપણા પર રહે છે.ભંડાર ઘર : મિત્રો ભંડાર ઘર એટલે કે ઘરનો સ્ટોર રૂમ. જ્યાં મોટાભાગના લોકો અનાજ વગેરેની વસ્તુનો ભંડાર રાખતા હોય છે. તો ભંડાર ઘરમાં પણ આપણે ક્યારેય પણ ચપ્પલ કે બુટ પહેરીને પ્રવેશ ન કરવો જોઈએ. જો તમે ભંડાર ઘરમાં બુટ કે ચપ્પલ પહેરીને જાવ છો તો તમે તમારું જ નુકશાન કરી રહ્યા છો. પણ જો ત્યાં ચપ્પલ કે બુટ પહેરીને ન જાવ તો તમારા ઘરમાં ક્યારેય પણ અન્નની કમી નહિ આવે.

રસોડામાં : અન્ન અને અગ્નિ બંનેને હિંદુ સમાજમાં દેવ તુલ્ય માનવામાં આવે છે, એટલે કે ભગવાન સમાન માનવામાં આવે છે. એટલે માટે રસોડામાં ગમે ત્યારે પ્રવેશ કરો એ પહેલા બુટ કે ચપ્પલ બહાર ઉતારી દેવા જોઈએ. તેમજ આજકાલ શહેરોમાં મહિલાઓ રસોડામાં ચપ્પલ પહેરીને રસોઈ પણ બનાવતી હોય છે. તમને જણાવી દઈએ કે આ ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ. રસોડામાં ચપ્પલ પહેરવાથી અન્ન અનેઅગ્નિ દેવ નારાજ થાય છે.પવિત્ર નદી : આપણા દેશની ઘણી બધી નદીઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે, ત્યાં સ્નાન કરવાથી તન અને મન બંને પવિત્ર બને છે. તો તમે પવિત્ર નદીમાં સ્નાન કરવા જાવ એ સમયે પણ બુટ કે ચપ્પલ બહાર જ ઉતારી દેવા જોઈએ. તેમજ ચામડાની બનેલ કોઈ પણ વસ્તુ તમારી પાસે હોય તો તેને બહાર જ ઉતારી દેવી જોઈએ. કેમ કે વસ્તુની સાથે નદીમાં પ્રવેશ કરવાથી પાપ લાગે છે.મંદિર : આપણે બધા જાણીએ છીએ કે મંદિર એ હિંદુ ધર્મના લોકોની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. જેને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે. માટે મંદિરમાં બુટ કે ચપ્પલ પહેરીને ભૂલથી પણ ન જવું જોઈએ. આવું કરવાથી દેવી-દેવતા રૂઠે છે. એટલા માટે ભૂલથી પણ મંદિરની અંદર બુટ કે ચપ્પલ પહેરીને પ્રવેશ ન કરવો જોઈએ.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Don't wear slippersfive placesHindu scripturesHoly placeHoly riverIn kitchenLAKSHMIJINear treasuryStore roomtemple
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
આયુર્વેદ અનુસાર રાત્રે સુતા પહેલા ગરમ દુધમાં આ એક વસ્તુ નાખી પીવો, શરીરની 8 ગંભીર બીમારીઓ થઈ જશે છુમંતર…

આયુર્વેદ અનુસાર રાત્રે સુતા પહેલા ગરમ દુધમાં આ એક વસ્તુ નાખી પીવો, શરીરની 8 ગંભીર બીમારીઓ થઈ જશે છુમંતર...

પિઝ્ઝા-બર્ગર જેવા ફાસ્ટફૂડ ખોરાક છે તમારા જીવના દુશ્મન ! સમય પહેલા જ લોકોને ગુમાવવી પડે છે આ વસ્તુ….

પિઝ્ઝા-બર્ગર જેવા ફાસ્ટફૂડ ખોરાક છે તમારા જીવના દુશ્મન ! સમય પહેલા જ લોકોને ગુમાવવી પડે છે આ વસ્તુ....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાત્રે ઓશિકા નીચે આ વસ્તુ મુકીને સુઈ જાવ, અનિંદ્રા, અશાંતિ, ખરાબ અને નકારાત્મક વિચારોને દુર કરી આવશે ઘસઘસાટ અને ઘેરી ઊંઘ…

રાત્રે ઓશિકા નીચે આ વસ્તુ મુકીને સુઈ જાવ, અનિંદ્રા, અશાંતિ, ખરાબ અને નકારાત્મક વિચારોને દુર કરી આવશે ઘસઘસાટ અને ઘેરી ઊંઘ…

February 20, 2025
શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે સુંદર સ્ત્રીઓએ ભૂલથી પણ ન કરવા આ કામ

શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે સુંદર સ્ત્રીઓએ ભૂલથી પણ ન કરવા આ કામ

February 4, 2021
કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ ટકાવી રાખવા આયુષ મંત્રાલયે જણાવ્યા આ  આયુર્વેદિક ઉપાયો

કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ ટકાવી રાખવા આયુષ મંત્રાલયે જણાવ્યા આ આયુર્વેદિક ઉપાયો

May 6, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.