Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ભેળસેળ વાળી ચાની ભૂકી ખાઈ જીવ જોખમમાં મુકવા કરતા, અપનાવો આ 4 માંથી કોઈ ટ્રીક. તરત ખબર પડી જશે શુદ્ધ છે કે નહિ.

Social Gujarati by Social Gujarati
September 24, 2022
Reading Time: 1 min read
0
ભેળસેળ વાળી ચાની ભૂકી ખાઈ જીવ જોખમમાં મુકવા કરતા, અપનાવો આ 4 માંથી કોઈ ટ્રીક. તરત ખબર પડી જશે શુદ્ધ છે કે નહિ.

આજના આ સમયમાં આપણે કંઈ પણ ખાનપાન કરીએ છીએ, તેમાં મોટાભાગે ભેળસેળ આવતી જ હોય છે. ભેળસેળ વાળી વસ્તુઓથી સ્વાસ્થ્યને અનેક નુકશાન થાય છે. એ ભેળસેળ વાળા ખોરાક ધીમા ઝેરનું કામ કરે છે. ખાવાપીવાની વસ્તુઓમાં ભેળ-સેળ હોવા પર શરીરના અંગો અંદરથી નબળા પડી જાય છે. જમવાના ચોખાથી લઈને મસાલાઓ સુધીની દરેક વસ્તુઓમાં ભેળસેળ આવે છે. એટલું જ નહીં, પરંતુ સવારે પીવાતી ચા માં પણ ભેળ-સેળ હોય શકે છે. આ ભેળ-સેળ વાળી વસ્તુઓથી શરીરમાં અનેક રોગો થઈ શકે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

ખાસ કરીને, જો તમને સવારે ચા પીવાની આદત છે, તો તમારે ચા ના પાંદડાની તપાસ કરીને પછી જ તેને ખરીદવી જોઈએ. કારણ કે સવારના આહારને સૌથી મુખ્ય માનવામાં આવે છે. ભલેને તે ચા જ કેમ ન હોય. ચા માં જો કોઈ પણ પ્રકારની ભેળસેળ હોય અને તમે જો સવારે ચા નું સેવન કરો છો, તો તમારો પૂરો દિવસ ખરાબ જાય છે. ભેળસેળ વાળી વસ્તુઓનું સેવન કરવાથી પેટને લગતી સમસ્યા અને કેટલીક અન્ય ગંભીર સમસ્યા થઈ શકે છે. ચાલો જાણીએ કંઈ રીતે ચા ની શુદ્ધતાની તપાસણી કરવી જોઈએ.હાથ વડે તપાસવી : હાથ દ્વારા પણ તમે ચા ના પાંદડાને તપાસી શકો છો. આ માટે તમે 1 ચમચી ચા ના પાંદડાને હાથમાં લો. હવે આ ચા ના પાંદડાને 2 મિનિટ સુધી તમારી હથેળીમાં ઘસો. જો ઘસતા સમયે તમારી હથેળીમાં રંગ આવે, તો તમે સમજી લો, કે તમારા ચા ના પાંદડામાં ભેળસેળ છે.

લીંબુના રસ દ્વારા કરો ભેળસેળની તપાસ :

ચા ના પાંદડામાં ભેળસેળનું પરીક્ષણ કરવા માટે ખાંડ અને એક કાચનું વાસણ લો. આ વાસણમાં થોડા ટીપાં લીંબુના રસના ઉમેરો, આ પછી આમાં ચા નો પાવડર અથવા તો ચા ના થોડા દાણાને ઉમેરો. જો લીંબુના રસનો રંગ નારંગી અથવા બીજા રંગનો થઈ જાય તો, સમજી લો કે તેમાં ભેળસેળ છે. અને જો શુદ્ધ ચાના પાંદડા છે, તો લીંબુના રસનો રંગ લીલો-પીળો જોવા મળશે.ટીશ્યુ પેપર દ્વારા તપાસો ચામાં ભેળસેળ : ચાના પાંદડામાં ભેળસેળને તપાસવા માટે 1 ટીશ્યુ પેપર લો. હવે તેમાં 2 ચમચી ચા ના પાંદડાને નાખો. પછી તેમાં પાણીના થોડા ટીપાં નાખીને તેને તડકામાં રાખી દો. ત્યાર પછી ટીશ્યુ પેપરને ચા ના પાંદડામાંથી દૂર કરી લો. જો તમને ટીશ્યુ પેપરમાં કોઈ પણ ડાગ જોવા મળે છે, તો સમજી લો કે તમારા ચા પાંદડામાં ભેળસેળ થઈ છે અને જો કોઈ પણ પ્રકારનો દાગ જોવામાં ન આવે તો, સમજો કે આ ચા ભેળસેળ વગરની છે.

ઠંડા પાણી દ્વારા કરો ભેળસેળની તપાસ :

ઠંડા પાણી દ્વારા પણ તમે તપાસી શકો છો કે, ચા માં ભેળસેળ છે કે નહીં. આ માટે તમે 1 ગ્લાસ ઠંડુ પાણી લો. આ પાણીની અંદર લગભગ 2 ચમચી જેટલી ચા ના પાંદડા લો. 1 મિનીટ પછી તેમાં રંગ આવી જાય, તો સમજી લો કે ચા ના પાંદડામાં ભેળસેળ છે. કારણ કે ચા ના પાંદડામાં તરત જ રંગ આવવા લાગે છે, અને તેને રંગ આવવામાં વધારે સમય લાગતો નથી.હાનિકારક કેમિકલ્સનો થાય છે ઉપયોગ : અત્યાર સુધીમાં, લોકો એવું માનતા હતા કે ચા ના પાંદડામાં કોઈ પણ પ્રકારની ભેળસેળ થતી નહીં હોય. પરંતુ 2019 ની સાલમાં ભારતીય ચા બોર્ડના પાંદડામાં ભેળસેળનો ખુલાસો થયો હતો. જાણવામાં આવ્યું છે કે, ચા ના પાંદડાને વધારે ઘાટા બનાવવા માટે તેમાં હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, વર્ષ 2019 માં ટી બોર્ડ આસામની એક ટી બોર્ટ લિફ ફેક્ટરીમાંથી ચા ના પાંદડાઓના નમૂનાની તપાસ કરવામાં આવી હતી. તેમાં એ જાણવા મળ્યું કે, આમાં એક પીળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ કલરિંગ એજેંટને ટરટ્રજાઈન કહે છે. તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થોને રંગવામાં કરવામાં આવે છે. આ કેમિકલ્સ સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક છે.

ધ્યાન રાખો કે આજના સમયમાં વધારે ફળો અને શાકભાજીથી લઈને અનાજમાં પણ ભેળસેળ થઈ રહી છે. તેથી આ ભેળસેળ વાળી વસ્તુઓને ખરીદતા પહેલા તેની તપાસ કરવી એ ખુબ જ જરૂરી છે. કારણ કે તમે ભેળસેળ વાળી વસ્તુઓથી થતાં નુકશાનને તમને પોતાને, અને તમારા પરિવારને બચાવી શકો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: check adulterationdrinking teafood adulterationhealth and foodhome made tipspure teateatea adulteration
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ રીતે ઘર બેઠા જ ખબર પડી જશે તમારી પાસે રહેલું સોનુ અસલી છે કે નકલી, એ માટે કરો આ 4 માંથી કોઈ એક ઉપાય…

આ રીતે ઘર બેઠા જ ખબર પડી જશે તમારી પાસે રહેલું સોનુ અસલી છે કે નકલી, એ માટે કરો આ 4 માંથી કોઈ એક ઉપાય...

ટમેટાની પણ જરૂર નહિ પડે અને રસોઈમાં આવશે એકદમ ખાટોમીઠો સ્વાદ, નાખો આ 4 માંથી કોઈ એક વસ્તુ. ટેસ્ટ અને હેલ્થ માટે છે બેસ્ટ….

ટમેટાની પણ જરૂર નહિ પડે અને રસોઈમાં આવશે એકદમ ખાટોમીઠો સ્વાદ, નાખો આ 4 માંથી કોઈ એક વસ્તુ. ટેસ્ટ અને હેલ્થ માટે છે બેસ્ટ....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરું કે ગ્રેવી વાળું શાક અને દાળમાં બળી ગયાની વાસ આવતી હોય, તો ઉમેરી દો તેમાં આ એક વસ્તુ… બની જશે એકદમ સુગંધિત અને સ્વાદિષ્ટ…

કોરું કે ગ્રેવી વાળું શાક અને દાળમાં બળી ગયાની વાસ આવતી હોય, તો ઉમેરી દો તેમાં આ એક વસ્તુ… બની જશે એકદમ સુગંધિત અને સ્વાદિષ્ટ…

November 10, 2021
કોઈ પણ પ્રકારની આડ-અસર વગર ઘરબેઠા જ કરો બેકિંગ સોડા ના આ ઉપયોગો

કોઈ પણ પ્રકારની આડ-અસર વગર ઘરબેઠા જ કરો બેકિંગ સોડા ના આ ઉપયોગો

January 17, 2021
સ્નાન સમયે છોકરીઓ આ ભૂલ કરતી હોય છે, આ કામ ક્યારેય ન કરો નહિ તો ભવિષ્યમાં પસ્તાશો.

સ્નાન સમયે છોકરીઓ આ ભૂલ કરતી હોય છે, આ કામ ક્યારેય ન કરો નહિ તો ભવિષ્યમાં પસ્તાશો.

August 1, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.