Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ જગ્યાએ કન્ફોર્મ કરાવી આપે છે હનુમાનજી વિઝા…. જાણો અમદાવાદના આ મંદિર વિશે… જ્યાં હનુમાનજી આપે છે ભક્તોને વિદેશ જવા માટેના વિઝા…..

Social Gujarati by Social Gujarati
April 3, 2019
Reading Time: 1 min read
0
આ જગ્યાએ કન્ફોર્મ કરાવી આપે છે હનુમાનજી વિઝા…. જાણો અમદાવાદના આ મંદિર વિશે… જ્યાં હનુમાનજી આપે છે ભક્તોને વિદેશ જવા માટેના વિઝા…..

આ જગ્યાએ કન્ફોર્મ કરાવી આપે છે હનુમાનજી વિઝા…. જાણો અમદાવાદના આ મંદિર વિશે… જ્યાં હનુમાનજી આપે છે ભક્તોને વિદેશ જવા માટેના વિઝા…..

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો ભારત દેશમાં ઘણા બધા હનુમાનજીના મંદિરો આવેલા છે. જેમાંથી ઘણા મંદિરો તેના કોઈને કોઈ ચમત્કારને લઈને પ્રસિદ્ધ હોય છે. કહેવાય છે કે કળીયુગમાં જો કોઈ હાજરા હાજુર દેવતા હોય તો તે છે હનુમાનજી છે અને તેની સાબિતી હનુમાનજીના ચમત્કારિક મંદિરો આપે છે. આજે અમે તેવા જ એક ચમત્કારિક હનુમાનજીના મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે કોઈ પણ વ્યક્તિના વિદેશ જવાના વિઝા કન્ફર્મ કરાવી આપે છે. તો ચાલો જાણીએ કે એ હનુમાનજી ક્યાં આવ્યા છે અને કેવી રીતે એ વિઝા પાસ કરાવી આપે છે તેની રસપ્રદ વાત.

આ મંદિર અમદાવાદના ખાડિયામાં દેસાઈની પોળમાં આવેલું છે. જ્યાં લોકો ખાસ કરીને વિઝાની માનતા લઈને આવે છે અને રોજે ત્યાં વિઝા માટે માનતા લઈને આવેલ અનેક શ્રદ્ધાળુઓની લાઈન લાગે છે. મિત્રો લોકો દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મંદિરમાં વિઝાની માનતા રાખી હતી. અને ત્યાર બાદ જ તેને અમરિકાના વિઝા મળ્યા હતા.

ત્યાંના પૂજારીનું કહેવું છે કે જ્યારે ગુજરાતમાં ગોધરા કાંડ થયો હતો ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગોધરા કાંડના લીધે નરેન્દ્ર મોદીને બાર વર્ષ અમેરિકાના વિઝા મળવાની મનાઈ હતી. ત્યાર બાદ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અમદાવાદમાં આવેલ આ ચમત્કારિક હનુમાનજીના મંદિરે આવ્યા અને નરેન્દ્ર મોદી માટે વિઝાની માનતા રાખી ત્યાર બાદ તેમને એક મહિના બાદ જ અમેરિકાના વિઝા મળી ગયા હતા.

માત્ર નરેન્દ્ર મોદી જ નહિ, પરંતુ ઘણા અનેક લોકોને અહીં માનતા રાખ્યા બાદ વિઝા મળ્યા છે અને આજે તેના સગા સંબંધીઓને જાણ થતા તે લોકો પણ વિઝાની માનતા કરવા અહીં લાઈનમાં ઉભા રહે છે. જો કે અહીં દરેક પ્રકારની મનોકામના લઈને જાવ તો તે પૂર્ણ થાય છે. પરંતુ લગભગ મોટાભાગના લોકો અહીં વિઝા માટે જ આવે છે.

અહીં આવીને આપણી મનોકામના જે પણ હોય તેનો સંકલ્પ લેવડાવામાં આવે છે અને પાંચ મિનીટ જેવી હનુમાનજીની પૂજા કરવામાં આવે છે જે મંદિરના પૂજારી શ્લોક દ્વારા કરાવે છે.જેમાં વિઝા માટેનો સંકલ્પ ખાસ અલગ હોય છે અને અન્ય મનોકામના માટેનો સંકલ્પ પણ અલગ હોય છે.કહેવાય છે કે અહીં માનતા રાખેલા દરેક લોકોની મનોકામના હનુમાનજીએ પૂરી કરી છે.પાછલા વીસ થી ત્રીસ વર્ષમાં અહીં માનતા રાખ્યા બાદ હજારો લોકોને વિદેશ જવાના વિઝા મળી ગયા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે વિદેશ જવાના વિઝા સરળતાથી મળતા નથી તેના માટે ખુબ જ મહેનત કરવી પડે છે. તેમ છતાં પણ વિઝા મળવામાં ખુબ લાંબો સમય લાગે છે. પરંતુ અહીં હનુમાનજીના ચમત્કારિક મંદિરમાં માનતા રાખ્યા બાદ તમને હનુમાનજીની અસીમ કૃપાથી સરળતાથી વિઝા મળી જાય છે. તો તમારે પણ વિઝા મેળવવા ઈચ્છતા હોવ અથવા તમારા સગા સંબંધીમાં કોઈ વિઝા મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા હોય તો એક વાર આ ચમત્કારિક મંદિરે માનતા અવશ્ય રાખી લેવી, એટલે સમજો તમારા વિઝા કન્ફર્મ.

મિત્રો અહીં માનતા રાખ્યા બાદ તમારે હનુમાનજી પર શ્રદ્ધા રાખવાની છે અને તે શ્રદ્ધા હનુમાનજી ક્યારેય નિષ્ફળ નહિ જવા દે અને તમારી મનોકામના પૂર્ણ થશે. તો તમને આ લેખ કેવો લાગ્યો તે કોમેન્ટ દ્વારા જણાવજો અને જો તમે ક્યારેય આ મંદિરની મુલાકાત લીધી હોય તો તમારા અનુભવો કોમેન્ટમાં અચૂક લખજો અને સૌથી મહત્વનું કે કળીયુગના એક માત્ર જાગૃત અને હાજરાહજૂર દેવ હનુમાનજીની કૃપા મેળવવા માટે કોમેન્ટમાં જઈ જય હનુમાનજી લખીને હનુમાનજીને યાદ કરવાનું ભૂલતા નહિ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

 

 

Tags: chamtkari hanumanjiconform vija
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
છોકરીની આ વસ્તુ દ્વારા થાય છે પુરુષો વધુ આકર્ષિત… આવી છોકરીઓ બધાને ૧ નજરમાં જ ગમી જાય છે.

છોકરીની આ વસ્તુ દ્વારા થાય છે પુરુષો વધુ આકર્ષિત... આવી છોકરીઓ બધાને ૧ નજરમાં જ ગમી જાય છે.

આ ફોર્મ ભરીને તમે પણ તમારા બાળકોને પ્રાઈવેટ સ્કુલમાં મફત શિક્ષણ આપી શકો છો…. જાણો તે ફોર્મની તારીખ.

આ ફોર્મ ભરીને તમે પણ તમારા બાળકોને પ્રાઈવેટ સ્કુલમાં મફત શિક્ષણ આપી શકો છો…. જાણો તે ફોર્મની તારીખ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વિશ્વના સૌથી સુરક્ષિત દેશો. જ્યાં જતાની સાથે જ ત્યાં રહી જવાનું મન થાય .. જાણો ત્યાની અજાણી વાતો

વિશ્વના સૌથી સુરક્ષિત દેશો. જ્યાં જતાની સાથે જ ત્યાં રહી જવાનું મન થાય .. જાણો ત્યાની અજાણી વાતો

December 26, 2018
એકવાર અવશ્ય જાણી લો આ માહિતી આજકાલ આ રીતે તમે ઉલ્લુ બની રહ્યા છો. તમારા સ્વાસ્થ્ય સાથે આ રીતે ચેડા થાય છે

એકવાર અવશ્ય જાણી લો આ માહિતી આજકાલ આ રીતે તમે ઉલ્લુ બની રહ્યા છો. તમારા સ્વાસ્થ્ય સાથે આ રીતે ચેડા થાય છે

June 3, 2021
આ કારણે લાખો ખેડૂતોને નથી મળ્યા PM Kisan Scheme ના 6000 રૂપિયા, ધ્યાન રાખજો આ વાત નહીં તો અટકી જશે પૈસા…

આ કારણે લાખો ખેડૂતોને નથી મળ્યા PM Kisan Scheme ના 6000 રૂપિયા, ધ્યાન રાખજો આ વાત નહીં તો અટકી જશે પૈસા…

March 3, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.