Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

બોડીના પોસ્ટમોર્ટમનની હકીકત જાણશો તો ચકિત રહી જશો…. જાણો તે અજાણી વાતો, લોકોને શેર પણ કરજો

Social Gujarati by Social Gujarati
May 31, 2019
Reading Time: 1 min read
0
બોડીના પોસ્ટમોર્ટમનની હકીકત જાણશો તો ચકિત રહી જશો…. જાણો તે અજાણી વાતો, લોકોને શેર પણ કરજો

બોડીના પોસ્ટમોર્ટમનની હકીકત જાણશો તો ચકિત રહી જશો…. જાણો તે અજાણી વાતો, લોકોને શેર પણ કરજો

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો કોઈ પણ વ્યક્તિએ એક સમયે મૃત્યુનો સામનો તો કરવો જ પડે છે. પરંતુ મિત્રો આ સત્યને કોઈ બદલી નથી શકતું. પરંતુ વ્યક્તિના મૃત્યુ બાદ પણ તેના શરીર સાથે આજકાલ અમુક કાર્યવાહી કરાવી પડતી હોય છે. તો આજકાલ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે બાદ મૃત શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. પોસ્ટમોર્ટમ આજે કોઈ પણ જગ્યાએ થાય છે કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં કે સરકારી હોસ્પિટલમાં પણ આ સુવિધા હોય છે. પરંતુ મિત્રો મોટાભાગે પોસ્ટમોર્ટમ ત્યારે કરવામાં આવતું હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ ગુનાકીય રીતે થયું હોય, અથવા કોઈ ગુનો થયો હોય અને તેમાં મૃત્યુ પામેલા વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે થયું વગેરે ઘણી બાબતો પોસ્ટમોર્ટમના રીપોર્ટમાંથી જાણવા મળી જતી હોય છે. પરંતુ શું તમે તેની સાચી માહિતી જાણો છો ? પોસ્ટમોર્ટમ કરવા પાછળનું સાચું કારણ શું છે. તો આજે અમે તમને થોડી એવી સત્ય અને રસપ્રદ વાતો જણાવશું. જેને જાણીને તમે પણ દંગ રહી જશો. આ વાતો લગભગ તમે ક્યાંક પણ નહિ સાંભળી હોય. માટે આજે આ લેખને અંત સુધી વાંચો.

મિત્રો આમ જોઈએ તો કોઈ પણ સર્જન પ્રેકટીસ હોસ્પિટલ હોય તેમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવતું હોય છે. પરંતુ મિત્રો પોસ્ટમોર્ટમ કરવા માટે એક ખુબ જ મહત્વની નિયમ છે. પોસ્ટમોર્ટમ હંમેશા દિવસે કરવામાં આવે છે. ક્યારેય પણ કોઈ પણ મૃતદેહનું પોસ્ટમોર્ટમ રાત્રે કરવામાં આવતું નથી. બધા જ ડોક્ટરો રાત્રીના સમયે મોટાભાગે પોસ્ટમોર્ટમ કરવાનું ટાળતા હોય છે. આવું કરવા પાછળ ડોક્ટરોને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું તે કારણ ખુબ જ અજુગતું હતું. તો ચાલો જાણીએ શા માટે રાત્રે ડોક્ટરો પોસ્ટમોર્ટમ નથી કરતા. રાતના સમયે પોસ્ટમોર્ટમ કરવું હોય તો ઓપરેશન થીએટરમાં પ્રકાશ માટે કુત્રિમ એલઈડીનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો બીજી કોઈ લાઈટનો ઉપયોગ કરવો પડે છે. જેના કારણે પોસ્ટમોર્ટમમાં લોહીનો રંગ બીજો આવે છે. રાત્રે જો પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો લોહીનો રંગ આખો રીંગણી કલરનો આવે છે. જેના કારણે ઘણી વાર ડોક્ટર દ્વિધામાં પડી જતા હોય છે.

કેમ કે ફોરેન્સિક સાયન્સમાં લોહીના આવા રંગ વિશે ઉલ્લેખવામાં નથી આવ્યું. જો રાત્રે પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો યોગ્ય જાણકારી લોહીના રંગ બદલવાના કારણે છુટ્ટી જતી હોય છે. પરંતુ જો દિવસના આ રીપોર્ટ કરવામાં આવે તો બોડીમાંથી બધી જ જાણકારી ખુબ જ બારીકાઈથી મળેવી શકાય છે. જેના કારણે ડોક્ટરો મોટાભાગે બધા પોસ્ટમોર્ટમ બને ત્યાં સુધી દિવસે જ કરતા હોય છે. જેના કારણે આ રીપોર્ટમાં તેમને બધા રહસ્ય જાણવામાં વધારે અનુકુળતા આવે છે. પરંતુ હાલ ટેકનોલોજી એટલી બધી આગળ વધી રહી છે જેના પગલે ધીમે ધીમે તેમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. કેમ કે હવે નવી લાઈટો એવી પણ આવી ગઈ છે કે તે રાત્રે પણ દિવસ જેવો જ પ્રકાશ આપી શકે. આ લાઈટો મોટા સેન્ટરોમાં આવી ગઈ છે પરંતુ છતાં પણ મોટાભાગના લોકોનું માનવું છે કે બને ત્યાં સુધી પોસ્ટમોર્ટમ દિવસે જ કરવું જોઈએ અને રાત્રે રીપોર્ટ બનાવવાનું ટાળવું જોઈએ.

ટૂંકમાં ડોક્ટરોનું કહેવું એવું છે કે જો દિવસના પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો તેની પર કોઈ સુરાગ હોય તો એ છૂટતો નથી. જ્યારે રાત્રે આ રીપોર્ટ કરવામાં આવે તો ઘણી વાર સાચી અને યોગ્ય માહિતી છૂટી જતી હોય છે. એટલા માટે મૃત્યુ પામનાર વ્યક્તિના બોડીમાંથી મૃત્યુનું સાચું કારણ જાણવા માટે દિવસે જ કરવું જોઈએ. જેનાથી વ્યક્તિના મૃત્યુનું સાચું કારણ જાણી શકાય. એટલા માટે બધા જ ડોક્ટરો મોટાભાગે દિવસે પોસ્ટમોર્ટમ કરવાનું યોગ્ય માને છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: DOCTORfactsMODIPOSTMORTAMપોસ્ટમોર્ટમપોસ્ત્મોર્તમ
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
શપત ગ્રહણ પહેલા ભાજપના નેતાએ આપ્યો એક પત્ર…. વાંચીને મોદી પણ ચોંકી ગયા હતા.. સૌથી મોટો ખુલાસો.

મોદી સરકારે ફાળવ્યા હોદ્દાઓ, અમિત શાહ પાસે સૌથી મોટો હોદ્દો, જાણો કોણ કયું મંત્રી બન્યું, જાણો તેમના નામ

મહીને 28 રૂપિયા પર મોદી સરકાર આપી રહી છે બે લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ… આજે જ લાભ ઉઠાવો…

મહીને 28 રૂપિયા પર મોદી સરકાર આપી રહી છે બે લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ… આજે જ લાભ ઉઠાવો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અમદાવાદના સ્મશાનોમાં ધડાધડ આવી રહ્યા છે રોજના આટલા શબ ! સતત 24 કલાક થઈ રહ્યા છે અંતિમ સંસ્કાર.

અમદાવાદના સ્મશાનોમાં ધડાધડ આવી રહ્યા છે રોજના આટલા શબ ! સતત 24 કલાક થઈ રહ્યા છે અંતિમ સંસ્કાર.

November 26, 2020
5 લાખ વાળી ફ્રી વીમા યોજનાનું આયુષ્યમાન કાર્ડ હવે મળશે મફત, તેના માટે કરવું પડશે આ નાનું કામ…

5 લાખ વાળી ફ્રી વીમા યોજનાનું આયુષ્યમાન કાર્ડ હવે મળશે મફત, તેના માટે કરવું પડશે આ નાનું કામ…

March 19, 2021
આ ફળનું બીજ પેટમાં જશે તો જઈ શકે છે તમારો જીવ પણ, 90% લોકો આ ફળ રોજ ખાવા છતાં નથી જાણતા આ હકીકત…

આ ફળનું બીજ પેટમાં જશે તો જઈ શકે છે તમારો જીવ પણ, 90% લોકો આ ફળ રોજ ખાવા છતાં નથી જાણતા આ હકીકત…

September 10, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.