Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જાણો પુલવામામાં શહીદ થયેલા પરિવારના માટે આખા ભારત માંથી એકઠા થયા આટલા રૂપિયા.. રકમ જાણીને તમને પણ ગર્વ થશે.

Social Gujarati by Social Gujarati
March 6, 2019
Reading Time: 1 min read
0
જાણો પુલવામામાં શહીદ થયેલા પરિવારના માટે આખા ભારત માંથી એકઠા થયા આટલા રૂપિયા.. રકમ જાણીને તમને પણ ગર્વ થશે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

જાણો પુલવામામાં શહીદ થયેલા પરિવારના માટે આખા ભારત માંથી એકઠા થયા આટલા રૂપિયા.. રકમ જાણીને તમને પણ ગર્વ થશે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આપણે બધા જાણીએ છીએ કે પુલવામા હુમલામાં  બાદ શહીદો માટે દુઃખ હતું તો તેમના પરિવાર માટે આખા ભારતના લોકોએ તેમના પરિવાર માટે ચિંતા વ્યક્ત કરી છે. દરેક શહીદોના પરિવાર જનો માટે “ભારત કે વિર” નામની એપ્લીકેશન અને વેબસાઈટ પણ બનાવવામાં આવી છે. જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ પર્સનલ યથા યોગ્ય સહાય કરી શકે છે અને કરોડો પરિવારોએ શહીદોના પરિવારો માટે મદદ કરી છે.

“ભારત કે વિર” સાથે જોડાયેલા એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ દેશના લોકો શહીદ થયેલા જવાનોના પરિવારોને મદદ કરી રહ્યા છે એ ખરેખર કાબિલે તારીફ છે. અને આપણા દેશના લોકોએ એ સાબિત કરી બતાવ્યું છે કે ભલે જવાનો શહીદ થયા પરંતુ તેના પરિવારો આ દેશના પરિવાર છે. તે એકલા નથી આખો દેશ તેમની સાથે છે. અર્ધ સૈન્ય બાલ સાથે જોડાયેલા બીજા એક અધિકારીએ જણાવ્યું હતું કે લોકોની મદદનો સિલસિલો હજુ ચાલુ જ છે. પરંતુ આજે અમે તમને જણાવશું કે પુલવામા શહીદ થયેલા જવાનોના પરિવારોને કુલ કેટલી સહાય મળી.

પુલવામા હુમલા પહેલા CRPF ના ટ્વીટર એકાઉન્ટમાં ફોલોવર્સની સંખ્યા 275000 હતી. પરંતુ પુલવામા હુમલા બાદ તરત જ ફોલોવર્સની સંખ્યા વધીને 425000 થઇ ગયા છે. જે આપણા માટે ખુબ જ ગર્વની વાત છે.

14 ફેબ્રુઆરીના પુલવામામાં હુમલો થયો ત્યાર બાદ આજ સુધીમાં દેશવાસીઓએ શહીદ થયેલા જવાનોના પરિવારોના ખાતામાં 80 કરોડ રૂપિયા દાન આપ્યા છે. જ્યારે આજથી છેલ્લા બે વર્ષ પહેલા માત્ર 20 કરોડ રૂપિયાની જ સહાય હતી. જે ખુબ જ સામાન્ય લોકોએ કરી હતી. જ્યારે હાલ આ હુમલા પછી મોટા મોટા ઉદ્યોગપતિઓએ પણ ખુબ જ દાન કર્યું છે અને બોલીવુડના મહાનાયકોએ પણ મદદ જાહેર કરી હતી. જેમાં આ બધાની વચ્ચે ફિલ્મ સ્ટાર અક્ષય કુમારના કહેવા પર સિન્ડીકેટ બેંકમાં આર્મી વેલ્ફેર ફંડ કેઝ્યુલિટી એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. આ એકાઉન્ટમાં પણ તમે પૈસા જમા કરાવીને અર્ધસૈન્ય બળની મદદ કરી શકો છો.

તે બેંક એકાઉન્ટની ડીટેલ જેમાં તમે પૈસા જમા કરાવી શકો છો.

બેંકનું નામ       :- સિન્ડીકેટ બેંક, એકાઉન્ટનું નામ   :- ARMY WELFARE FUND  BATTLE CASUALTIES,  એકાઉન્ટ નંબર    :- 90552010165915, IFSC  કોડ       :- SYNB0009055.

આ એકાઉન્ટ મિત્રો તમે યથાશક્તિ ગમે એટલા પૈસા જમા કરાવી શકો છો. આ પૈસાનો ઉપયોગ શહીદોની પત્ની, તેના બાળકો અને તેના માતાપિતાની મદદ કરવા માટે થાય છે. તો મિત્રો આ ખાતામાં બની શકે તો પૈસા જમા કરાવજો જેનાથી આપણા દેશની રક્ષા કરતા કરતા શહીદ થયા છે તેમના પરિવારની રક્ષા થાય એ આપણું સૌભાગ્ય ગણાશે.

તમને જણાવી દઈએ કે ગૃહ મંત્રાલય દ્વારા 2017 ના વર્ષમાં શહીદ થયલા જવાનોના પરિવારજનોને મદદ કરવા માટે એટલે કે આર્થિક મદદ કરવા માટે “ભારત કે વિર” www.bharatkeveer.gov.in  નામની વેબસાઈટ અને એક એપ્લીકેશન પણ લોંચ કરી હતી.

આ વેબસાઈટ મોબાઈલ એર પર જઈ દેશનો નાગરિક શહીદ જવાનોના પરિવારની આર્થિક મદદ કરી શકે છે. લોકો ઈચ્છે તો ભારત સરકારના વિર ફંડમાં પણ પૈસા દાનમાં આપી શકાય અથવા તો સીધા શહીદ પરિવારના ખાતામાં પણ પૈસા જમા કરાવી શકો છો. વેબસાઈટના હોમપેઈજ પર Contribute to ના લીંક પર ક્લિક કરવાનું. જેમાં Bravhearts અને ભારતના કોપર્સનું ઓપ્શન સામે આવશે. બ્રેવહાર્ટસની લીંક પર ક્લિક કર્યા બાદ જે પેઈજ ખુલશે તેના પર પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના ફોટા દેખાશે. ત્યાંથી જે જવાનના પરિવારને દાન આપવા માંગો છો તે જવાનના ફોટા પર ક્લિક કરવાનું. ત્યાં તમને એ પણ જાણવા મળી જશે કે તેમના પરિવારને કેટલું દાન આપવામાં આવ્યું છે અને તેની સાથે જોડાયેલી બીજી પણ માહિતી મળી રહેશે.

Tags: BHARAT KE VIRSHAHIDOsocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
તમારા બાળકોને સફળ બનાવવા છે તો પાડો આ સરળ આઠ ટેવ.. પણ મોટા ભાગના માબાપને આની ખબર જ નથી.

તમારા બાળકોને સફળ બનાવવા છે તો પાડો આ સરળ આઠ ટેવ.. પણ મોટા ભાગના માબાપને આની ખબર જ નથી.

સુદર્શન ચક્રનું અદ્દ્ભુત રહસ્ય | શું છે સુદર્શન ચક્ર | ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આજ સુધી કોઈ નથી જાણી શક્યું આ રાઝને…

સુદર્શન ચક્રનું અદ્દ્ભુત રહસ્ય | શું છે સુદર્શન ચક્ર | ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આજ સુધી કોઈ નથી જાણી શક્યું આ રાઝને...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અમેરિકામાં રહેતા આ ગુજરાતીએ અંબાજી મંદિરમાં દાન કર્યા 1 કિલો સોનાના બિસ્કીટ, જુઓ ફોટા અને વધુ માહિતી..

અમેરિકામાં રહેતા આ ગુજરાતીએ અંબાજી મંદિરમાં દાન કર્યા 1 કિલો સોનાના બિસ્કીટ, જુઓ ફોટા અને વધુ માહિતી..

August 14, 2021
તમારા ફ્રીઝ માં પણ આવી રીતે બરફ જામી જાય છે? તો કરો આ એક નાનકડું કામ પછી ક્યારેય વધારાનો બરફ નહીં જામે

તમારા ફ્રીઝ માં પણ આવી રીતે બરફ જામી જાય છે? તો કરો આ એક નાનકડું કામ પછી ક્યારેય વધારાનો બરફ નહીં જામે

November 1, 2022
આ ચાર વસ્તુને સવારે ઉઠતાની સાથે ક્યારેય ન જુઓ…  જે બની શકે છે તમારી બરબાદીનું કારણ.

આ ચાર વસ્તુને સવારે ઉઠતાની સાથે ક્યારેય ન જુઓ… જે બની શકે છે તમારી બરબાદીનું કારણ.

December 15, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.