Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

બાથરૂમમાં આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા ખેંચી લાવે છે…અત્યારે જ દુર કરો તેને.. નહિ તો વાસ્તુદોષ ક્યારેય નહિ દુર થાય.

Social Gujarati by Social Gujarati
November 19, 2022
Reading Time: 1 min read
0
બાથરૂમમાં આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા ખેંચી લાવે છે…અત્યારે જ દુર કરો તેને.. નહિ તો વાસ્તુદોષ ક્યારેય નહિ દુર થાય.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો આપણા ઘરમાં બાથરૂમ ખુબ જ મહત્વનું હોય છે. સવારે ઉઠ્યા બાદ સૌપ્રથમ આપણી દિનચર્યાની શરૂઆત બાથરૂમથી જ થાય છે. તેથી બાથરૂમમાં વાસ્તુશાસ્ત્રનું દોષ આવેલો હોય તો તેને દૂર કરવો જોઈએ.

તેથી જ આજે અમે તમને બાથરૂમના અમુક વાસ્તુ દોષ વિશે જણાવીશું. આ દોષ દૂર થશે તો તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થશે અને તમને ધનલાભ થવાની શક્યતા રહે છે. તો ચાલો જાણીએ આ વાસ્તુદોષ ક્યાં ક્યાં હોય છે અને તેને દુર કરવા માટે આપણે ક્યાં ક્યાં ઉપાયો અપનાવી શકીએ છીએ.

સૌથી પહેલા વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર બાથરૂમના દરવાજાની સામેની બાજુએ ક્યારેય અરીસો રાખવો ન જોઈએ. કારણ કે જો બાથરૂમની સામેની બાજુએ અરીસો રાખીએ તો નકારાત્મક ઉર્જા બહાર જવાને બદલે અરીસા દ્વારા પાછી આવે છે. એટલા માટે ક્યારેય પણ બાથરૂમના દરવાજાની સામે અરીસો ન રાખવો જોઈએ.

ત્યાર બાદ મિત્રો બાથરૂમમાં નળ હંમેશા વ્યવસ્થિત રાખવા જોઈએ. બાથરૂમમાં હંમેશાં નળ ટપકતો રહે તો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને સાથે સાથે આર્થિક નુકસાન પણ થાય છે. અહીં માત્ર બાથરૂમના જ નહીં ઘરમાં કોઈપણ નળને ટપકતા રાખવા જોઈએ નહિ. આમ કરવાથી ઘરમાં પૈસા ઝડપથી ખર્ચ થાય છે.

બાથરૂમમાં ક્યારે પણ પાણી વેસ્ટ જવા દેવું જોઈએ નહીં. જ્યારે પણ પાણીની ડોલ અથવા પાણીનો ટાંકો ભરાય જાય ત્યાર બાદ તુરંત જ નળ બંધ કરી દેવો અને પાણી છલકાવા દેવું નહિ. પાણી બગાડવું જોઈએ નહીં. જો આ રીતે પાણીનો બગાડ કરવામાં આવે તો તેનાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર અસર પડે છે અને તેમના પર નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. તેની સાથે સાથે  પૈસામાં પણ નુકસાની આવે છે. જેમ તમે પાણીનો ખોટો વ્યય કરો છો તેમ પૈસાનો પણ વ્યય થવા લાગે છે. માટે બાથરૂમમાં કે અન્ય જગ્યાએ પાણીનો બગાડ કરવો જોઈએ નહિ.બાથરૂમમાં રાખવામાં આવતી ડોલ પણ વાસ્તુશાસ્ત્રથી પ્રભાવિત થાય છે. તમારા બાથરૂમમાં હંમેશા લીલા રંગની ડોલ રાખવી જોઈએ. લીલો રંગ સુખ અને સૌભાગ્યનું  પ્રતીક છે. આ ઉપરાંત બાથરૂમમાં ખાલી ડોલ ક્યારેય પણ રાખવી જોઈએ નહીં. ડોલને હંમેશા પાણીથી ભરેલી જ રાખવી. આમ કરવાથી તમારા ઘરમાં સુખ અને લક્ષ્મી બંને આવે છે.

બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ અને બાથરૂમની જમીનનું સ્તર ઘરના સ્તર કરતા નીચું હોવું જોઈએ. આમ કરવાથી બાથરૂમમાં રહેલી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશતી નથી.

જેમ આપણે ઘરને સ્વચ્છ રાખીએ છીએ તેમ બાથરૂમને પણ સ્વચ્છ રાખવું જોઈએ. જો બાથરૂમ સ્વચ્છ હશે તો ભગવાનના આશીર્વાદ ઘરના સભ્યો પર રહે છે.

બાથરૂમ કોઈપણ ખૂણામાં એક મીઠાનો ગાંગડો રાખવો જોઈએ. આ મીઠાનો ગાંગડો ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાને સમાવી લે છે.

બાથરૂમમાં હંમેશા ઇલેક્ટ્રિક  વસ્તુઓ જેવી કે ગીઝરને હંમેશા દક્ષિણ પૂર્વમાં જ લગાડવા જોઈએ. બાથરૂમમાં હંમેશા આછા કલરની સ્ટાઈલ લગાડવી જોઈએ. આમ કરવાથી બાથરૂમમાં હંમેશા શાંતિ રહે છે અને કંકાસ પણ દૂર થાય છે.

તો મિત્રો તમારા બાથરૂમ સંબંધી વાસ્તુદોષ હોય તો અમારો આ આર્ટીકલ વાંચીને બાથરૂમમાં રહેલ વાસ્તુદોષ દૂર કરજો. ત્યાર બાદ તમારા ઘરમાં વાસ્તુદોષના કારણે ઉત્પન્ન થતી સમસ્યાઓ દુર રહેશે. મિત્રો તમને અમારી આ માહિતી કેવી લાગી તે પણ જણાવજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: BATHBATH PROBLEMBATHROOMgujarati dayropoorsocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
પોલીસને કેવી રીતે ખબર પડી જાય છે કે હાઈવે ઉપર પસાર થતી આ જ ટ્રકમાં દારૂ છે?  જાણો રસપ્રદ માહિતી

પોલીસને કેવી રીતે ખબર પડી જાય છે કે હાઈવે ઉપર પસાર થતી આ જ ટ્રકમાં દારૂ છે? જાણો રસપ્રદ માહિતી

આવી છોકરીઓ હોય છે સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ… તે જેની સાથે પરણે એ બની જાય છે રંકમાંથી રાજા….

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તીડના ઝુંડ કરશે હુમલો,  આ 5 રાજ્યના ખેડૂતોએ સહન કરવું પડી શકે નુકશાન, શું ગુજરાતમાં આવશે?

તીડના ઝુંડ કરશે હુમલો, આ 5 રાજ્યના ખેડૂતોએ સહન કરવું પડી શકે નુકશાન, શું ગુજરાતમાં આવશે?

May 30, 2020
વધુ પ્રમાણમાં સુંઠ ખાવાથી થાય છે આ ગંભીર નુકશાન… જાણો આ માહિતી અને દરેક સાથે શેર કરો…

વધુ પ્રમાણમાં સુંઠ ખાવાથી થાય છે આ ગંભીર નુકશાન… જાણો આ માહિતી અને દરેક સાથે શેર કરો…

January 2, 2023
કોરોનાની ત્રીજી લહેર : સપ્ટેમ્બરમાં દરરોજ આવી શકે છે 4 લાખ કોરોના કેસો. નીતિ આયોગે કહ્યું તૈયાર રાખો આટલી વસ્તુઓ…

કોરોનાની ત્રીજી લહેર : સપ્ટેમ્બરમાં દરરોજ આવી શકે છે 4 લાખ કોરોના કેસો. નીતિ આયોગે કહ્યું તૈયાર રાખો આટલી વસ્તુઓ…

August 23, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.