Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જાણો અંધવિશ્વાસ પાછળ પણ છે ખાસ વૈજ્ઞાનિક કારણ… આમ જ આપણી સંસ્કૃતિ મહાન નહોતી કાઈ..

Social Gujarati by Social Gujarati
October 25, 2018
Reading Time: 2 mins read
0
જાણો અંધવિશ્વાસ પાછળ પણ છે ખાસ વૈજ્ઞાનિક કારણ… આમ જ આપણી સંસ્કૃતિ મહાન નહોતી કાઈ..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

 💁 જાણો અંધવિશ્વાસ પાછળ પણ છે ખાસ વૈજ્ઞાનિક કારણ… 💁

👳 મિત્રો તમે વડીલો પાસેથી સાંભળ્યું હશે કે આ સમયે પાણી ન પીવું જોઈએ. આ સમયે માથું ન ઓળાવવું જોઈએ વગેરે જેવી અનેક માન્યતાઓ આપણા સમાજમાં રહેલી છે જેને આજના મોર્ડન યુગમાં લોકો તેને અંધવિશ્વાસ પણ ગણતા હોય છે. પરંતુ મિત્રો આપણા વડીલોએ બનાવેલ દરેક માન્યતાઓ પાછળ કોઈને કોઈ ખાસ કારણ રહેલા છે. જે આજના સમયમાં લોકો નથી જાણતા. તો ચાલો જાણીએ કે શું છે તેની પાછળના વૈજ્ઞાનિક કારણો છે.

Image Source :

🦊 મિત્રો સૌથી પહેલી વાત કરીએ તો ઘણીવાર તમે સાંભળ્યું હશે કે બિલાડી રસ્તા પર આડી ઉતરે તો થોડી વાર અટકી જાવું જોઈએ નહિ તો આપણી સાથે અશુભ થાય છે. તો ચાલો જાણીએ કે વિજ્ઞાન શું કહે છે આ બાબત પર. તો મિત્રો પહેલાના જમાનામાં લોકો ઘોડા ગાડી અને બળદ ગાળાનો ઉપયોગ કરતા હતા. જંગલી બિલાડીઓની આંખ રાત્રે ખુબ ચમકતી હોય છે. જો ઘોડા કે બળદની સામે તે બિલાડી આવે તો તેને જોઇને તેમનું બેલેન્સ બગડી જતું, માટે એવો નિયમ બનાવ્યો હતો કે જ્યારે બિલાડી નીકળતી જોઈ જાવ તો ત્યાં ઘોડાગાડીને અટકાવી દેવી. સમય પસાર થતો ગયો અને બિલાડી ડોમેસ્ટિક પ્રાણી બની ગઈ પરંતુ લોકો તેને અંધવિશ્વાસ માનીને આગળ વધતા રહ્યા.

Image Source :

🍋 બીજું છે સાત મરચા અને બે લીંબુ દુકાન, ઘર તથા વેપારની જગ્યાએ લગાવવા. મિત્રો લીંબુ મરચા લટકાવવાનું કારણ લોકો એવું કહેતા હોય છે કે તેને લટકાવવાથી ખરાબ નઝરથી બચી શકાય છે. પરંતુ હકીકત એવી છે કે મિત્રો જે દોરામાં લીંબુ મરચા બાંધેલા છે તે લીંબુમાં રહેલા એસિડને એબસોર્બ કરે છે અને તેમાંથી આવતી સુગંધના કારણે કીડી મકોડા અને અન્ય જીવજંતુ દૂર રહે છે અને દુકાન કે ઘરમાં પ્રવેશતા નથી.

Image Source :

🙅 ઘણી વાર તમારા વડીલો પાસેથી તમે સાંભળ્યું હશે કે દક્ષીણ દિશા તરફ માથું રાખીને ન સુવું જોઈએ. તો તેની પાછળ પણ એક ખુબ જ સરસ લોજીક છે. આપણા શરીરની ચારેય બાજુ એક મેગ્નેટિક ફિલ્ડ બનેલી હોય છે. તેમજ પૃથ્વીની ચારેય બાજુ પણ એક મેગ્નેટિક ફિલ્ડ આવેલી છે. હવે તમે દક્ષીણ દિશામાં માથું રાખીને સુવાથી પૃથ્વી અને આપણી મેગ્નેટિક ફિલ્ડ અલાઈન થઇ જાય છે. જેના લીધે બ્લડપ્રેશર અને હૃદય રોગની સમસ્યા થઈ શકે છે માટે આવો નિયમ છે.

Image Source :

🌳 મિત્રો તમે જોયું હશે કે કોઈ અન્ય વૃક્ષ કરતા પીપળાના વૃક્ષને વધારે પૂજવામાં આવે છે. તેને ભગવાન માનવામાં આવે છે. મિત્રો સામાન્ય રીતે એવું હોય છે કે દિવસે વૃક્ષો ઓક્સીજન આપે છે જ્યારે રાત્રે તે કાર્બોન ડાયોક્સાઈડ આપે છે. પરંતુ મિત્રો પીપળો રાત્રે પણ ઓક્સીજન આપે છે. તેમજ તે સૌથી વધુ ઓક્સીજન પૂરું પાડતા વૃક્ષોમાંથી એક વૃક્ષ છે. આ ઉપરાંત પીપળાના પાંદમાંથી ઘણા પ્રાકારની આયુર્વેદિક દવાઓ પણ બને છે. જે તેને વધારે મહત્વ અપાવે છે. આજ બધા કારણોના લીધે પીપળાને ભગવાનની જેમ લોકો પૂજે છે.

Image Source :

🍥 તમે જોયું હશે કે કોઈ સારા કામ માટે જતું હોય તો તેને દહીં સાકાર ખવડાવવામાં આવે છે અને કહેવાય છે કે તેનાથી કાર્યમાં સફળતા મળે છે. હકીકતમાં દહીં આપણા પેટને ઠંડુ રાખે છે અને મહત્વના કામ કરતી વખતે પેટમાં કોઈ ગડબડ થવા દેતું નથી અને દહીંમાં રહેલી ખાંડ આપણને કેલેરી આપે છે. જેના કારણે આપણે કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકીએ છીએ. માટે કોઈ પણ મહત્વનું કામ કરવા જતા હોય ત્યારે દહીં ખાવું જોઈએ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: ANDHVISHVASCULTUREindiaNICE
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
રસ્તા પર પૈસા મળવા પાછળ પણ છૂપાયેલું છે એક અદભૂત રહસ્ય…. જાણો કોને થશે લાભ અને કોને થશે નુકશાન.

રસ્તા પર પૈસા મળવા પાછળ પણ છૂપાયેલું છે એક અદભૂત રહસ્ય.... જાણો કોને થશે લાભ અને કોને થશે નુકશાન.

કામવાસના માં સૌથી વધારે આનંદ કોને મળે છે ? સ્ત્રીને કે પુરુષને જાણો મહાભારત માં કહેલું આ રહસ્ય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…

વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…

April 26, 2023
સવારના નાસ્તામાં પરોઠાના લોટમાં ઉમેરી દો આ સામાન્ય દાણા, ગેસ, અપચો, સહિત પાચનની તમામ સમસ્યાઓ દુર કરી, શરીરને રાખશે એકદમ ગરમ…

સવારના નાસ્તામાં પરોઠાના લોટમાં ઉમેરી દો આ સામાન્ય દાણા, ગેસ, અપચો, સહિત પાચનની તમામ સમસ્યાઓ દુર કરી, શરીરને રાખશે એકદમ ગરમ…

January 4, 2023
દેશના સૌથી ધનિક અને પાવરફુલ લોકો… બાબા રામદેવ પણ છે આટલા નંબરે

દેશના સૌથી ધનિક અને પાવરફુલ લોકો… બાબા રામદેવ પણ છે આટલા નંબરે

March 19, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.