Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ગરુડપુરાણ અનુસાર જાણો કે લોકોને મૃત દેહને અગ્નિ દાહ આપવાની જલ્દી કેમ હોય છે… લોકો કેમ મુત દેહની બાજુમાં બેસી રહે છે?

Social Gujarati by Social Gujarati
September 24, 2022
Reading Time: 1 min read
0
ગરુડપુરાણ અનુસાર જાણો કે લોકોને મૃત દેહને અગ્નિ દાહ આપવાની જલ્દી કેમ હોય છે… લોકો કેમ મુત દેહની બાજુમાં બેસી રહે છે?

↪ ગરુડપુરાણ અનુસાર જાણો કે લોકોને મૃત દેહને અગ્નિ દાહ આપવાની જલ્દી કેમ હોય છે.. ↪

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

🙏 જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો લોકોને એવી જલ્દી હોય છે કે બને એટલા જલ્દી આ વ્યક્તિના અંતિમ સંસ્કાર થઇ જાય. અમુક એવી ખાસ પરિસ્થિતિઓને બાદ કરતા લોકો આ કામ ઝડપથી પતાવવા માંગતા હોય છે. ક્યારેક તો ઘરના સભ્યો કરતા આસ પાડોશના લોકોને વધારે જલ્દી હોય છે. આ વાત તમે નોંધ કરી હશે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે લોકો શા માટે મૃત શરીરને બને તેટલું જલ્દી અગ્નિદાહ દેવા માંગતા હોય છે ? શા માટે તેમાં તે કોઈ વિલંબ નથી કરતા ઈચ્છતા ?😢 તો મિત્રો આ વાત પાછળ કોઈને કોઈ ખાસ કારણ તો જરૂર હશે. પરંતુ ઘણા લોકો આ વાતથી અજાણ હોય છે. માટે આજે અમને તમને જણાવશું કે મૃત્યુ  પછી લોકોને લાશને સળગાવવાની એટલે કે અંતિમ સંસ્કાર કરવાની આટલી જલ્દી કેમ હોય છે. મિત્રો આ વાતની સાબિતી અને કારણ ગરુડ પુરાણમાં આપેલું છે. તો ચાલો જાણીએ.

😢 ગરુડ પુરાણમાં લખાયું છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિની લાશ ગામ કે વિસ્તારમાં પડી રહે ત્યાં સુધી કોઈ ઘરમાં પૂજા નથી થતી. એટલું જ નહિ પરંતુ ગરુડ પુરાણ અનુસાર તો એવું પણ કહેવાયું છે કે તે ઘરે ચૂલો પણ સળગાવવો જોઈએ નહિ. મતલબ કે આ પરિસ્થિતિમાં કોઈ પણ શુભ કાર્યો કરી શકાય નહિ. એટલું જ નહિ પરંતુ જ્યાં સુધી લાશ ઘરમાં પડી હોય ત્યાં સુધી કોઈ સ્નાન પણ નથી કરી શકતા. જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું હોય તો બધા જ કામ અધૂરા મૂકીને જલ્દીથી જલ્દી અંતિમ સંસ્કારની વિધિમાં લોકો પોરવાઈ જાય છે. જ્યાં સુધી અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી લોકો મૃત શરીરની સાર સંભાળ લે છે.😢 મિત્રો જ્યાં સુધી મૃત વ્યક્તિના દેહના અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી મૃત વ્યક્તિના આત્માને મુક્તિ નથી મળતી. તેની આત્મા ત્યાં જ ફરે છે અને પોતાના પરિવારજનોને રડતા જોઇને દુભાય છે. માટે એક કારણ એ પણ છે કે મૃત વ્યક્તિના જો ઝડપથી અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તેની આત્માને જલ્દીથી મુક્તિ મળી જાય છે.

😢 તમે આ કારણ તો કદાચ જાણતા હશો કે વ્યક્તિના મૃત્યુ બાદ તેના મૃત શરીરમાં કીટાણું થવા લાગે છે. જે તેની આસપાસના વાતાવરણમાં ફેલાઈ છે. જેના કારણે અન્ય લોકોને તે કીટાણુંથી કોઈ બીમારી થવાની સંભાવના રહે છે તેમજ જો તે વ્યક્તિ પોતે કોઈ રોગથી ગ્રસિત હોવાને કારણે મૃત્યુ પામ્યો હોય તે રોગના જીવાણુઓ હવામાં પ્રસરે છે માટે મૃત દેહને બને એટલું ઝડપથી અંતિમ સંસ્કાર કરી દેવા હિતાવહ છે. જેથી કરીને જીવાણુઓ વધારે ફેલાઈ નહિ.😢 તો મિત્રો ગરુડ પુરણમાં જે કોઈ પણ તથ્યો આપેલા છે તેની પાછળ કોઈને કોઈ વિજ્ઞાન અને આત્મજ્ઞાન રહેલું છે. માટે કોઈ પણ વ્યક્તિના અંતિમસંસ્કાર ગરુડ પુરાણ મુજબ વિધિ વિધાન પ્રમાણે જ કરવા જોઈએ. ગરુડ પુરણમાં અંતિમસંસ્કાર કર્યા પહેલા તમે ઘણા બધા કામો નથી કરી શકતા. તે અટકી જાય છે જેમ આગળ જણાવ્યું તે પ્રમાણે  લોકો ફરીથી પોતાના કાર્યો ઝડપથી શરૂ કરી દે અને મૃત વ્યક્તિના આત્માને શાંતિ મળી જાય. તેમજ તેના શરીરના જીવાણુઓ ફેલાતા અટકાઈ વગેરે કારણો ને ધ્યાનમાં રાખીને લોકો મૃત શરીરના ઝડપથી અંતિમ સંસ્કાર કરવાની ફીરાતમાં હોય છે. મૃત વ્યક્તિની આત્મા અને આસપાસના લોકોના હિતને ધ્યાનમાં રાખતા અંતિમસંસ્કારની વિધિ બને એટલી ઝડપથી કરવી જોઈએ.

મૃત્યુ પછી લાશની આજુબાજુ લોકો કેમ બેસેલા જોવા મળે છે? લાશને એકલી કેમ નથી મુકાતી ? તે વિષેના રોચક તથ્યો જાણવા માટે નીચેની લાઈન બ્લુ અક્ષરે લખેલી છે ત્યાં ક્લિક કરો.

મૃત્યુ પછી લાશને ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી? તેની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે?

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: AGNI SANSKARdeathDEATH IN GUJARATIgujarati dayromrutyusocial gujaratiyamlok
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
જો અવાર નવાર આવી વસ્તુ જોવા મળે તો તમારા ઘરમાં ભૂત પણ હોઈ શકે છે.  જાણો તેના સંકેત

જો અવાર નવાર આવી વસ્તુ જોવા મળે તો તમારા ઘરમાં ભૂત પણ હોઈ શકે છે. જાણો તેના સંકેત

ચક્રવ્યુહમાં ભગવાન શ્રી કૃષ્ણે શા માટે અભિમન્યુને  ન  બચાવ્યો….. તેની પાછળનું રહસ્ય જાણો આ લેખમાં…

ચક્રવ્યુહમાં ભગવાન શ્રી કૃષ્ણે શા માટે અભિમન્યુને ન બચાવ્યો….. તેની પાછળનું રહસ્ય જાણો આ લેખમાં…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નોકરિયાત માણસે ક્યારે બંગલો અને કાર લેવા જોઈએ… લોન ના લો, આ વિકલ્પ તમારે માટે યોગ્ય રહેશે..

નોકરિયાત માણસે ક્યારે બંગલો અને કાર લેવા જોઈએ… લોન ના લો, આ વિકલ્પ તમારે માટે યોગ્ય રહેશે..

November 22, 2022
બ્લેક મની વાળા માટે માઠા સામચાર ! ભારત સરકારને મળી ગઈ છે આ ખાસ માહિતી.

બ્લેક મની વાળા માટે માઠા સામચાર ! ભારત સરકારને મળી ગઈ છે આ ખાસ માહિતી.

October 10, 2020
મહિલા હોવાના કારણે કોઈ નોકરી નહોતું આપતું, આજે છે 50 હજાર કરોડની કંપની.

મહિલા હોવાના કારણે કોઈ નોકરી નહોતું આપતું, આજે છે 50 હજાર કરોડની કંપની.

August 25, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.