Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ઘરની સુખ અને શાંતિ માટે આ 10 વસ્તુઓને ભૂલથી પણ પૈસા આપ્યા વગર કોઈ પણ પાસેથી ન લેવી, નહિ તો ભોગવવું પડશે ખરાબ પરિણામ…

Social Gujarati by Social Gujarati
October 2, 2022
Reading Time: 1 min read
0
ઘરની સુખ અને શાંતિ માટે આ 10 વસ્તુઓને ભૂલથી પણ પૈસા આપ્યા વગર કોઈ પણ પાસેથી ન લેવી, નહિ તો ભોગવવું પડશે ખરાબ પરિણામ…

આપણા દૈનિક જીવનમાં આપણે કેટલાક એવા કામ કરતાં હોઈએ છીએ કે જેની અસર લાંબા સમય સુધી આપણા પર રહે છે. ન જાણે કેટલીક વાર આપણે કેટલાક લોકો પાસેથી એવી વસ્તુઓ લઈ લઈએ છીએ અથવા તો કોઈને એવી વસ્તુઓ આપી દઈએ છીએ જેની અસર આપણાં દૈનિક જીવન પર થવા લાગે છે. જેના કારણે ધનની હાનિની સાથે સુખ-સમૃદ્ધી પણ સમાપ્ત થઈ જાય છે. વાસ્તુના હિસાબથી કેટલીક એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ કોઈ પાસે પૈસા ચુકવ્યા વિના ન લેવી જોઈએ.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો એવી માન્યતા છે કે એ વસ્તુઓને લેવાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. તમારે આ વસ્તુઓ ભૂલથી પણ કોઈ પાસેથી પૈસા વગર દાનમાં ન લેવી જોઈએ. તો ચાલો જાણીએ કંઈ છે એ વસ્તુ. જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.મીઠું : ઘરમાં ઘણી વાર મીઠું ખાલી થઈ જવા પર તમે પાડોશી પાસેથી કે પછી તમારા સંબંધી પાસેથી મીઠું લીધું હશે અને તેનો ઉપયોગ પણ કર્યો હશે. આમ તો, આ એક સામાન્ય વાત છે, કે વળી થોડા મીઠાના પણ પૈસા શું દેવા. પરંતુ તમારે ભૂલથી પણ મીઠાને પૈસા વગર લેવું ન જોઈએ અને દેવું પણ ન જોઈએ. આવું કરવાથી માણસ વિના કારણથી જ કર્જમાં ડૂબવા લાગે છે. મીઠાનો સંબંધ શનિ સાથે માનવામાં આવ્યો છે. તેનું દાન લેવું શનિને અપ્રસન્ન કરે છે. કોઈ પણ પાસેથી ઉધાર મીઠું લેવું રોગ-દોષને આમંત્રણ આપે છે.

કાળા તલ : વાસ્તુશાસ્ત્ર અનુસાર, કાળા તલને કોઈ પણ પાસેથી વિનામુલ્યે ન લેવા જોઈએ. આવું કરવાથી પણ ધનની હાનિ થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, કાળા તલનો સંબંધ શનિની સાથે જ, રાહુ-કેતુની સાથે પણ છે. તલ લેવાથી આ ત્રણેયનો પ્રતિકુળ પ્રભાવ જીવનમાં પડે છે. તેથી જ, ખાસ કરીને શનિવારના દિવસે કોઈ પણ પાસેથી તલને વિનામુલ્યે ન લેવા જોઈએ.

સોઈ : એવી માન્યતા છે કે, સોઈને પણ વિનામુલ્યે ઘરમાં ક્યારેય પણ ન લાવવી જોઈએ. સોઈને વિનામુલ્યે ઘરમાં લાવવી એ અજાણતા જ નકારાત્મકતાને આમંત્રણ આપે છે. એવું કહેવામાં આવે છે કે, સોઈને વિનામુલ્યે ઘરમાં લાવવાથી ઘરના લોકોમાં ઝગડો થવા લાગે છે. શાસ્ત્રોમાં જણાવ્યુ છે કે, સોઈને કોઈ પણ પાસેથી દાનમાં લેવાથી તે તેવો જ વ્યવહાર કરે છે, કે જે તેનો સ્વભાવ છે અને આપસી મતભેદ થાય છે.રૂમાલ : કેટલાક લોકો તેના સંબંધીઓને રૂમાલ ભેટ રૂપે આપે છે. પરંતુ ભૂલથી પણ રૂમાલને દાનના રૂપમાં કે પછી ભેટના રૂપમાં,એટ્લે કે વિનામુલ્યે ન લેવો અથવા ન આપવો. આવું કરવાથી તે વ્યક્તિ સાથે લડાઈ-ઝગડો થવા લાગે છે કે જેના પાસેથી તમે રૂમાલ લીધો હશે. એવી પણ માન્યતા છે કે રૂમાલને કોઈ પણ પાસેથી  સીધો ન   લેવો જોઇએ. જો કોઈ પણ વ્યક્તિનો રૂમાલ તમારી પાસે આવી જાય તો, પણ તેને હાથમાં ન લેવો જોઈએ. જો કોઈ પણ વ્યક્તિનો રૂમાલ તમારી પાસે આવી જાય તો તરત જ તેને પાછો આપી દેવો જોઈએ. હંમેશા રૂમાલને ખરીદીને જ ઉપયોગ કરવો જોઈએ.

બાકસ : બાકસ સીધું જ અગ્નિને સૂચવે છે. એવું માનવમાં આવે છે કે, ક્યારેય કોઇની પાસેથી બાકસ ઉધાર ન લેવું જોઈએ, આવું કરવાથી ઘરના લોકોની વચ્ચે ગુસ્સો વધે છે. જેના કારણે લડાઈ-ઝગડા થવાની સાથે જ ઘરની શાંતિમાં પણ ખામી આવી જાય છે અને વ્યર્થ જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તેલ : વાસ્તુશાસ્ત્ર અનુસાર તેલ પણ કોઈ પણ પાસેથી વિનામુલ્યે ન લેવું જોઈએ. આવું કરવાથી ઘરની શાંતિમાં બાધા ઉત્પન્ન થાય છે અને ધનની હાનિ થવા લાગે છે. મુખ્ય રૂપથી સરસવના તેલને કોઈ પણ પાસેથી દાનમાં ન લેવું જોઈએ. તેલનું દાન લેવાથી જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિવારના દિવસે મુખ્યરૂપથી શનિદેવની શિલા પર ચઢાવવામાં આવે છે. તેથી જ ભૂલથી પણ કોઈ પણ પાસેથી તેલને વિનામૂલ્યે ન લો. આવું કરવાથી શનિદેવ અપ્રસન્ન થઈ જાય છે.પૂજનસામગ્રી : માન્યતા અનુસાર કોઈ પણ પાસેથી પૂજાની સામગ્રી વિનામુલ્યે ન લેવી જોઈએ. આવી સામગ્રીથી કરવામાં આવેલું પૂજન કોઈ પણ ભગવાનને પસંદ નથી અને પુજાનું સંપૂર્ણ ફળ પણ મળતું નથી, જેનાથી કલહ-કલેશ વધે છે.

દૂધ : દૂધને કોઈ પણ પાસેથી વિનામુલ્યે ન લેવું જોઈએ. આવું કરવાથી વ્યક્તિ કર્જમાં ડૂબવા લાગે છે અને ઘરમાં અશાંતિ આવે છે.

લોખંડ : લોખંડનો સંબંધ શનિદેવથી માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, કોઈ પણ પાસેથી લોખંડની સામગ્રી, જેમ કે, લોખંડના વાસણ અથવા તો કોઈ પણ લોખંડની અન્ય વસ્તુને વિનામુલ્યે ન લેવી જોઈએ. આવું કરવાથી ઘરની શાંતિ ભંગ થવાની સાથે જ, આર્થિક હાનિ પણ થાય છે. જો કોઈ લોખંડની સામગ્રી દાનમાં લે છે, તો તે વ્યક્તિ પર શનિનો પ્રતિકૂલ પ્રભાવ પાડવા લાગે છે, જે અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારના દિવસે કોઈ પણ પાસેથી લોખંડનું દાન ન લેવું જોઈએ.દહીં : લગભગ એવું જોવા મળે છે કે, દહીં મેળવવા માટે સ્ત્રી પાડોશી પાસેથી થોડું દહીં વિનામુલ્યે જ લઈ આવે છે અને તેનાથી પોતાના ઘરમાં દહીં પણ જમાવે છે. ભૂલથી પણ આવું ન કરવું જોઈએ. આવું કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને પૈસા વ્યર્થ જગ્યા પર ખર્ચ થવા લાગે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: 10 thingsHinduismlifestylemoney lossvastu tipsVastushastra tipswithout paying money
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
હવે એટીએમ માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, રિઝર્વ બેંક દ્વારા વધારવામાં આવ્યો આ ચાર્જ…

હવે એટીએમ માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, રિઝર્વ બેંક દ્વારા વધારવામાં આવ્યો આ ચાર્જ...

લોકડાઉન બાદ હવે આ જગ્યા પર લોકો અંધાધુંધ રોકી રહ્યા છે પૈસા, ખાલી મેં મહિનામાં રોકી દીધા 10 હજાર કરોડથી વધુ પૈસા. જાણો આ વિશે…

લોકડાઉન બાદ હવે આ જગ્યા પર લોકો અંધાધુંધ રોકી રહ્યા છે પૈસા, ખાલી મેં મહિનામાં રોકી દીધા 10 હજાર કરોડથી વધુ પૈસા. જાણો આ વિશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સ્નાન સમયે છોકરીઓ આ ભૂલ કરતી હોય છે, આ કામ ક્યારેય ન કરો નહિ તો ભવિષ્યમાં પસ્તાશો.

માતા એક વર્ષની દીકરીને છોડીને જતી રહી…. વર્ષો પછી આવી તેની દીકરીન મળવા… જાણો શું કીધું તે દીકરીએ…

April 10, 2019
જાણો શનિદેવ પગેથી કેમ અપાહિજ છે ? કેમ તેલ ચડાવવામાં આવે છે | જાણો રહસ્ય.

જાણો શનિદેવ પગેથી કેમ અપાહિજ છે ? કેમ તેલ ચડાવવામાં આવે છે | જાણો રહસ્ય.

September 6, 2019
સામાન્ય લગતી આ વસ્તુનું સેવન તમારી યાદશક્તિ એટલી વધારી દેશે કે ઘડપણમાં પણ નહીં ઘટે… જાણો એ વસ્તુઓ…

સામાન્ય લગતી આ વસ્તુનું સેવન તમારી યાદશક્તિ એટલી વધારી દેશે કે ઘડપણમાં પણ નહીં ઘટે… જાણો એ વસ્તુઓ…

January 25, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.