Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

શાસ્ત્રો મુજબ આ સમયે ગૃહિણીએ ભૂલથી પણ ન તોડવા તુલસીના પાન નહીં તો ઘરમાં આવશે દુર્ભાગ્ય

Social Gujarati by Social Gujarati
April 29, 2021
Reading Time: 1 min read
0
શાસ્ત્રો મુજબ આ સમયે ગૃહિણીએ ભૂલથી પણ ન તોડવા તુલસીના પાન નહીં તો ઘરમાં આવશે દુર્ભાગ્ય

આપણા હિંદુ ધર્મમાં દરેક વૃક્ષ અને દરેક નાના ફૂલ છોડનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તો તેમાંથી તુલસીના છોડનું મહત્વ ખુબ જ અનેરું અને અલગ છે. અને એટલા માટે તુલસીના છોડનો ઉપયોગ અલગ અલગ શુભ કાર્યમાં કરવામાં આવે છે. એટલું જ નહિ લગભગ હિંદુ ઘરોના આંગણમાં તુલસીનો છોડ હોય છે. જે આપણા ઘરની શોભાને પણ વધારે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને તુલસી સૌથી વધારે પ્રિય છે.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

આ કારણે ભગવાન વિષ્ણુના પ્રસાદમાં તુલસીના પાંદનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. આમ તો મિત્રો તુલસીમાં ઘણા બધા ગુણ જોવા મળે છે. એવી પણ માન્યતા છે કે તુલસીના પાંદનું રોજ સેવન કરવામાં આવે તો ઘણા બધા રોગથી છુટકારો મળી જાય છે. તો આજે અમે તમને આ લેખમાં તુલસીના મહત્વપૂર્ણ ઉપયોગ વિશે જણાવશું અને તે પણ જણાવશું કે ક્યાં ક્યાં તુલસીનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે કે તુલસીનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો જોઈએ. સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે આપણા જીવનમાં તુલસીના પાંદ કોઈ વરદાનથી કમ નથી. પરંતુ તુલસીના પાંદ અમુક ખાસ દિવસોએ તોડવા ન જોઈએ. તો એ દિવસે તુલસીના પાંદને છોડ પરથી તોડવામાં આવે તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. જેમ કે ચંદ્રગ્રહણ, એકાદશી અને રવિવારના દિવસે તુલસીના પાંદને તોડવા એ ખુબ જ અશુભ માનવામાં આવે છે. ત્યાર બાદ સવારે સૂર્યોદય થાય પછી જ તુલસીના પાંદને તોડવા જોઈએ અને સાંજે સુર્યાસ્ત બાદ ક્યારેય તુલસીના પાંદ ન તોડવા જોઈએ.

આપણા હિંદુ ધર્મમાં એવી પણ માન્યતા છે કે, આપણા ઘરમાં કોઈ પૂજા કર પ્રસંગ હોય તો તેમાં તુલસી પત્રનો વિશેષ ઉપયોગ હોય છે. કોઈ પણ પૂજામાં તુલસીનું સ્થાન અવશ્ય હોય છે. જો તુલસીનો ઉપયોગ પૂજામાં ન કરવામાં આવે તો પૂજા અસફળ રહે છે. પરંતુ એક ગણેશજીની પૂજામાં તુલસી પત્ર ન રાખવું જોઈએ.

તુલસીનો છોડ ઘરમાં રાખવો એ ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં જો તુલસીનો છોડ હોય તો તેની સવાર અને સાંજ બંને સમયે દીપક પ્રજવલિત કરીને પૂજા કરવી જોઈએ. તુલસીના છોડને ઘરના આંગણના જો રાખવામાં આવે તો આપણા ઘરની બધી જ નકારાત્મકતા દુર થાય છે. સાથે જ ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો સંસાર થાય છે. તુલસીના પાંદનું રોજ ખાલી પેટ સેવન કરવામાં આવે તો તેનાથી આપણી સેહ્દ ખુબ જ સારી રહે છે. તુલસીના પાંદનું સવારે ઉઠતાની સેવન કરવામાં આવે તો ઘણા બધા રોગો સામે રક્ષણ મળે છે. સાથે જ કોઈ રોગ હોય તો તેમાંથી પણ છુટકારો મળે છે. તુલસીના સેવનથી  આપણું લોહી પણ શુદ્ધ બને છે. તુલસી પત્રના સેવનથી વાળ ખરી જવાની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.

તુલસીના છોડથી આપણા ઘરનું વાતાવરણ પણ શુદ્ધ બને છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી બાબત છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: cut tree leavesdon't cut tree leavesgujarati dayrohinduholy treesocial gujaratitree leavestulsiTulsi leaves
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
સવારે વાસી રોટલી ખાવાથી આટલાનો જડમૂળથી થશે નાશ, ફાયદા જાણીને ડોકટરો પણ છે આશ્વર્યચકિત…. વાંચવાનું ચુકતા નહિ….

સવારે વાસી રોટલી ખાવાથી આટલાનો જડમૂળથી થશે નાશ, ફાયદા જાણીને ડોકટરો પણ છે આશ્વર્યચકિત.... વાંચવાનું ચુકતા નહિ....

ચાર અનાજ કરો આ ચાર દેવતાને અર્પણ…    તેના ફળ સ્વરૂપે થશે આ મનોકામનાઓ પૂર્ણ..

ચાર અનાજ કરો આ ચાર દેવતાને અર્પણ… તેના ફળ સ્વરૂપે થશે આ મનોકામનાઓ પૂર્ણ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દૂધ સાથે આ વસ્તુનું સેવન પુરુષો માટે છે વરદાનરૂપ, સેવન કર્યા બાદ જે પરિણામ આવશે તે જાણીને વિશ્વાસ નહિ આવે…

દૂધ સાથે આ વસ્તુનું સેવન પુરુષો માટે છે વરદાનરૂપ, સેવન કર્યા બાદ જે પરિણામ આવશે તે જાણીને વિશ્વાસ નહિ આવે…

May 22, 2021
સવારે ઉઠતાની સાથે જ નાભિ પર લગાવી દો આ એક વસ્તુ, માથાથી લઈને પગ સુધીના બધા જ રોગ થઈ જશે દુર….

સવારે ઉઠતાની સાથે જ નાભિ પર લગાવી દો આ એક વસ્તુ, માથાથી લઈને પગ સુધીના બધા જ રોગ થઈ જશે દુર….

May 1, 2022
આવી નાની નાની ભૂલના કારણે પેટમાં બનવા લાગે છે, જાણો ફસાયેલા ગેસને બહાર કાઢવાનો દેશી ઉપાય… વગર દવાએ મળશે આજીવન છુટકારો…

આવી નાની નાની ભૂલના કારણે પેટમાં બનવા લાગે છે, જાણો ફસાયેલા ગેસને બહાર કાઢવાનો દેશી ઉપાય… વગર દવાએ મળશે આજીવન છુટકારો…

April 12, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.