Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

આ એક ટેકનીક થી તમે ભવિષ્યમાં થનારી ઘટનાઓ પણ જોઈ શકો છો.. સિક્સ્થ સેન્સ જાગૃત કરવાની ટેક્નિક

Social Gujarati by Social Gujarati
October 27, 2022
Reading Time: 1 min read
3
આ એક ટેકનીક થી તમે ભવિષ્યમાં થનારી ઘટનાઓ પણ જોઈ શકો છો.. સિક્સ્થ સેન્સ જાગૃત કરવાની ટેક્નિક

સિકસ્થ સેન્સ વિશે આપણે ઘણું સાંભળ્યું હશે, જેને આપણે સરળ ભાષામાં છઠ્ઠી ઇન્દ્રિય કહીએ છીએ. જો કે માણસની પાંચ ઇન્દ્રિય હોય છે, આંખ, નાક, જીભ, કાન અને ત્વચા. તેને જ દ્રષ્ટિ, સુંઘવાની શક્તિ, સ્વાદ, સાંભળવાની શક્તિ, અને સ્પર્શ કહેવામાં આવે છે. પણ હજી એક ઇન્દ્રિય પણ હોય છે જે દેખાતી નથી. પણ તેનું અસ્તિત્વ આપણને જરૂર મહેસૂસ થાય છે. 

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

આને પરામમનોવિજ્ઞાન પણ કહેવામાં આવે છે. છઠ્ઠી ઇન્દ્રિય વિશે અત્યાર સુધી ઘણું બધું સાંભળ્યું હશે. અને કઈક જગ્યાએ વાચ્યું પણ હશે. પણ તે શું છે, ક્યાં હોય છે અને કેવી રીતે જાગૃત થાય છે. ચાલો તો આપણે આ સિકસ્થ સેન્સ વિશે વધુ જાણી લઈએ. 

ક્યાં હોય છે છઠ્ઠી ઇન્દ્રિય? 

કપાળ ના નીચે એક કોમલ છિદ્ર હોય છે, જેને બ્રહ્મરંધ્ર કહેવાય છે. ત્યાંથી જ સુશુમ્નના નાડી કરોડરજ્જુ થી થઈને મૂળ આધાર સુધી જાય છે. માનવામાં આવે છે કે ઈડા નાડી શરીરની જમાના ભાગ માં અને પિંગલા નાડી ડાબા ભાગમાં હોય છે. વચ્ચે સુષુન્મા નાડી સ્થિત હોય છે. આ નાડી સાત ચક્ર અને છઠ્ઠી ઇન્દ્રિ ના કેન્દ્ર માં માનવામાં આવે છે. સામાન્ય રીતે છઠ્ઠી ઇન્દ્રિ સુપ્ત અવસ્થા માં હોય છે અને તેને અલગ અલગ રીતે એક્ટીવ કરી શકાય છે. 

છઠ્ઠી ઇન્દ્રિ વિકસિત થવા પર શું થાય છે? 

છઠ્ઠી ઇન્દ્રિ ને પૂર્વાભાસ થી સાથે જોડવામાં આવે છે. કહેવાય છે કે તેના જાગૃત થવા પર ભવિષ્ય ની ઘટનાઓ ને જાણી શકાય છે. કોસો દુર બેઠેલા માણસની વાતો સાંભળી શકાય છે. કોના મનમાં શું ચાલી રહ્યું છે તે વિશે પણ સરળતાથી જાણી શકાય છે. કહેવાય છે કે છઠ્ઠી ઇન્દ્રિ પૂરી રીતે જાગૃત થવા પર વ્યક્તિ નું મગજ દસ ગણું વધુ કામ કરવા લાગે છે. આ સિવાય માણસ કોઈપણ નકારાત્મક શક્તિ ને પણ સરળતાથી અનુભવી શકે છે. ચાલો જાણી લઈએ છઠ્ઠી ઇન્દ્રિ ક્યાં હોય છે અને તેને જાગૃત થવા પર શું થઈ શકે છે. 

વિજ્ઞાન શું કહે છે આ વિશે 

એક રીસર્ચ અનુસાર  છઠ્ઠી ઇન્દ્રિય ના કારણે જ આપણે ભવિષ્ય માં થનાર ઘટનાઓ નો પૂર્વાભાસ થાય છે. જેને જોતાની આપણે મહેસુસ પણ કરી શકીએ છીએ. આ આપણને ભવિષ્યમાં થનાર ઘટના થી બચવા માટે પ્રેરિત પણ કરે છે. લગભગ 1/3 ભાગના લોકોની છઠ્ઠી ઇન્દ્રીય ઘણી સક્રિય હોય છે. 

આ રીતે છઠ્ઠી ઇન્દ્રિય ને જાગૃત કરી શકાય છે.

પ્રાણાયામ 

આપણા મગજનો માત્ર 15 થી 20 % ભાગ કરે છે. પ્રાણાયામ ના માધ્યમ થી છઠ્ઠી ઇન્દ્રિ ને જાગૃત કરી શકાય છે. આ માટે સર્વપ્રથમ વાયુકોશો ને જાગૃત કરવું જરૂરી છે. ફેફસાઓ અને હૃદય ના કરોડો વાયુકોશો સુધી શ્વાસ દ્વારા હવા ના પહોચાવાથી મસ્તિષ્ક ના ઘણા ભાગ કામ નથી કરતા હોતા. વાયુકોશો સુધી પ્રાણાયામ દ્વારા મળતી કોશિકાઓની રોગો સાથે લડવાની શક્તિ વધે છે, નવા રક્ત ના નિર્માણ થાય છે અને વધી નાડીઓની હલનચલન શરુ થઈ જાય છે. નાના નાના નવા ટીશ્યુ બનવા લાગે છે. તેના કારણે ચહેરા પર પણ નિખાર આવવા લાગે છે. 

ધ્યાન : બંને નેણ ની વચ્ચેની જગ્યા પર નિયમિત ધ્યાન કરવાથી આજ્ઞાચક્ર જાગૃત થવા લાગે છે. જે આપણા સિકસ્થ સેન્સ વધારે છે. દરરોજ 40 મિનીટ ધ્યાન તેમાં સહાયક સિદ્ધ થાય છે. 

ત્રાટક દ્વારા : ત્રાટક ક્રિયા થી પણ છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત કરી શકાય છે. જેટલા સમય માટે તમે પલક ઝાબકાવ્યા વિના કોઈ એક બિંદુ, ક્રિસ્ટલ બોલ, મીણબતી, અથવા ઘીના દીવાની જ્યોત જોઈએ શકો એટલું જોતા રહો. ત્યાર પછી આંખ બંધ કરી લો. થોડા સમય સુધી તેનો અભ્યાસ કરતા રહો. તેનાથી તમારી એકાગ્રતા વધશે અને ધીમે ધીમે છઠ્ઠી ઇન્દ્રિય પણ જાગૃત થવા લાગશે. 

મૌન ક્ષમતા : મૌન થી મનની ક્ષમતાનો વિકાસ થાય છે. જેને કાલ્પનિક શક્તિ અને આભાસ કરવાની ક્ષમતા વધે છે. તેના માધ્યમ થી પૂર્વાભાસ અને સાથે જ ભવિષ્યમાં થનાર ઘટના વિશે પહેલેથી જ જાણી શકાય છે. આ જ સિકસ્થ સેન્સ ના વિકાસ ની શરૂઆત છે. 

( જો તમે અધ્યાત્મમાં રસ ધરાવો છો અને એમાં વધુ જાણકારી મેળવવા માંગો છો તો કોમેન્ટ કરો Part -2 અમે આના પર બીજી માહિતી અવશ્ય આપની સમક્ષ રજૂ કરીશું )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
લાંબા સમય સુધી લસણ રહેશે તાજું.. અંકુરિત નહીં થાય અને બગડશે પણ નહીં.. કરો આ ઉપાય

લાંબા સમય સુધી લસણ રહેશે તાજું.. અંકુરિત નહીં થાય અને બગડશે પણ નહીં.. કરો આ ઉપાય

શરદી-ઉધરસથી લઈ ખરાબ કોલેસ્ટ્રોને બહાર કાઢી નાખશે આ બીજ..આંતરડા કરી દેશે એકદમ ચોખ્ખા, આ બીજના સેવનથી થશે ખુબજ ફાયદા

શરદી-ઉધરસથી લઈ ખરાબ કોલેસ્ટ્રોને બહાર કાઢી નાખશે આ બીજ..આંતરડા કરી દેશે એકદમ ચોખ્ખા, આ બીજના સેવનથી થશે ખુબજ ફાયદા

Comments 3

  1. mansukh dhaduk says:
    4 years ago

    veri help ful

    Reply
  2. Sundar prajapati says:
    4 years ago

    Very helpful

    Reply
  3. Sunil Panchal says:
    4 years ago

    Very Halp full

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગમે તેવા જુના વાસણોમાં લાગેલી ફૂગ કે ફંગસ થઈ જશે દૂર, સાફ કરો તમારા ઘરમાં રહેલી આ એક વસ્તુથી… ચમકી જશે વાસણ

ગમે તેવા જુના વાસણોમાં લાગેલી ફૂગ કે ફંગસ થઈ જશે દૂર, સાફ કરો તમારા ઘરમાં રહેલી આ એક વસ્તુથી… ચમકી જશે વાસણ

October 2, 2021
બાળકને અચાનક થયો છાતીમાં દુખાવો અને શ્વાસની તકલીફ… દવાખાને ગયા તો એક્સરેમાં આવી ખતરનાક વસ્તુ. જોઈને ડોકટર પણ અચંબો પામી ગયા.

બાળકને અચાનક થયો છાતીમાં દુખાવો અને શ્વાસની તકલીફ… દવાખાને ગયા તો એક્સરેમાં આવી ખતરનાક વસ્તુ. જોઈને ડોકટર પણ અચંબો પામી ગયા.

January 5, 2023
સૂર્યના ખરાબ પ્રભાવની અસરથી મુક્ત થશે…. આ પાંચ રાશિના જાતકો બદલી જશે ભાગ્ય…

સૂર્યના ખરાબ પ્રભાવની અસરથી મુક્ત થશે…. આ પાંચ રાશિના જાતકો બદલી જશે ભાગ્ય…

May 6, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.