Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

18 તારીખે શરૂ થાય છે પુરષોત્તમ માસ, આ ધાર્મિક કાર્ય કરવાથી મળે છે 10 ગણું પુણ્ય.

Social Gujarati by Social Gujarati
September 16, 2020
Reading Time: 1 min read
0
18 તારીખે શરૂ થાય છે પુરષોત્તમ માસ, આ ધાર્મિક કાર્ય કરવાથી મળે છે 10 ગણું પુણ્ય.

વિશ્વકર્મા પૂજાના આગળના જ દિવસે એટલે કે 18 સપ્ટેમ્બરથી પુરષોત્તમ મહિનો શરૂ થઈ જશે. એવી માન્યતા છે કે, આ મહિનામાં કરવામાં આવેલ કોઈ પણ પૂજા કે અન્ય ધાર્મિક કાર્યથી અન્ય મહિનાઓ કરતા દર ગણું વધુ ફળ મળે છે. સામાન્ય રીતે દર ત્રણ વર્ષે એક વાર અધિક માસ આવતો હોય છે. આ મહિનાના અધિક માસ અથવા પુરષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી પુરષોત્તમ માસ રહેશે.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

ભારતીય હિંદુ કેલેન્ડર સૂર્ય માસ અને ચંદ્ર માસની ગણના અનુસાર ચાલે છે. અધિક માસ ચંદ્ર વર્ષનો એક અતિરિક્ત ભાગ છે, જે દર 32 મહિના, 16 દિવસ અને 10 કલાકના અંતરથી આવે છે. આ મહિનો સૂર્ય અને ચંદ્ર વર્ષની વચ્ચેના અંતરનું સંતુલન રાખવા માટે હોય છે. ભારતીય ગણના પદ્ધતિ અનુસાર દરેક સૂર્ય વર્ષ 365 દિવસ અને લગભગ 6 કલાક હોય છે, તો બીજી તરફ ચંદ્ર વર્ષ 354 દિવસનું માનવામાં આવે છે. બંને વર્ષો વચ્ચે લગભગ 11 દિવસનું અંતર હોય છે, જે દરેક ત્રણ વર્ષમાં લગભગ 1 મહિના બરાબર થઈ જાય છે. આ અંતરને ખતમ કરવા માટે દર ત્રણ વર્ષે એક વાર ચંદ્ર માસ આવે છે, જેને અધિક માસ એવું નામ આપવામાં આવ્યું છે.

અધિક માસમાં બધા જ ધાર્મિક, ચિંતન, મનન, ધ્યાન, યોગ વગેરેના માધ્યમથી સાધક પોતાના શરીરમાં રહેલા પાંચ તત્વોમાં સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. એવી માન્યતા છે કે, આ દરમિયાન કરવામાં આવેલ પ્રયાસોથી બધા જ કુંડળી દોઢોનું પણ નિરાકરણ થઈ જાય છે.વિષ્ણુ મંત્રનો જાપ લાભકારી : પુરાણો અનુસાર આ મહિના દરમિયાન યજ્ઞ-હવન સિવાય શ્રી મદ્દ દેવી ભાગવત, શ્રી ભાગવત પુરાણ, શ્રી વિષ્ણુ પુરાણ વગેરેનું શ્રવણ, પઠન અને મનન કરવાથી વિશેષ રૂપે ફળદાયી બને છે. અધિક માસના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ છે, એટલા માટે આ મહિનામાં ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ વિશેષ લાભકારી હોય છે. એવું માનવામાં આવે છે કે, અધિક માસમાં વિષ્ણુ મંત્રનો જાપ કરનારા સાધકોને ભગવાન વિષ્ણુ ખુદ આશીર્વાદ આપે છે.

આ મહિનાના આધિપતિ ભગવાન વિષ્ણુ કહેવાય છે. પૌરાણિક કથા અનુસાર ભારતીય મનીષિયોએ પોતાની ગણના પદ્ધતિથી દરેક ચંદ્ર મહિના માટે એક દેવતા નિર્ધારિત કર્યા. કેમ કે અધિક માસ સૂર્ય અને ચંદ્ર માસની વચ્ચે સંતુલન બનાવવા માટે પ્રકટ થયા, તો અધિક માસના આધિપતિ બનાવવા માટે કોઈ તૈયાર ન થયા. તેવામાં ઋષિ-મુનીઓએ ભગવાન વિષ્ણુને આગ્રહ કર્યો કે તેઓ જ આ મહિનાના ભારને પોતાના પર લે. ભગવાન વિષ્ણુએ આ આગ્રહનો સ્વીકાર કર્યો અને આ રીતે પુરષોત્તમ માસ બની ગયો.

બધા પવિત્ર કર્મ વર્જિત હોય છે : એવી માન્યતા છે કે, અતિરિક્ત હોવાના કારણે આ માસ મલીન હોય છે. એટલા માટે આ મહિના દરમિયાન હિંદુ ધર્મના વિશિષ્ટ વ્યક્તિગત સંસ્કાર જેવા કે, નામકરણ, યજ્ઞોપવીત, લગ્ન અને સામાન્ય ધાર્મિક સંસ્કાર જેવા ગૃહ પ્રવેશ ન કરી શકાય. જો કે જે કામ નિયમિત રૂપે થઈ રહ્યા હોય તેને કરવામાં કોઈ પાબંધી નથી. નવી વસ્તુની ખરીદી આ મહિનામાં કરી શકાય. શ્રીમંત વિધિ, જાત કર્મ એ અન્નપ્રાશન સંસ્કાર કરી શકાય છે.

Tags: 18 SeptemberAdhika MassCandra MassHindu calendarPauraṇika kathaPavitra karma varjitaPurshottam MassReligious deedsSurya MassVishnu Mantra
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
લ્યો બોલો, આ ત્રણ મિત્રોએ નોકરી મૂકીને શરૂ કરી ખેતી, આ રીતે કમાઈ છે આટલા રૂપિયા.

લ્યો બોલો, આ ત્રણ મિત્રોએ નોકરી મૂકીને શરૂ કરી ખેતી, આ રીતે કમાઈ છે આટલા રૂપિયા.

ભારતના આ ફેમસ ક્રિકેટર પર બનશે બાયોપિક ફિલ્મ, તેના હીરોને જાણીને ખુશ થઈ જશો.

ભારતના આ ફેમસ ક્રિકેટર પર બનશે બાયોપિક ફિલ્મ, તેના હીરોને જાણીને ખુશ થઈ જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારા ખરતા વાળને ફેંકતા પહેલા જાણી લો આ માહિતી, ખરેલા વાળ વેંચાય છે હજારો રૂપિયાની કિંમતે, દુનિયાભરમાં થાય છે અરબો રૂપિયાનો કારોબાર..

તમારા ખરતા વાળને ફેંકતા પહેલા જાણી લો આ માહિતી, ખરેલા વાળ વેંચાય છે હજારો રૂપિયાની કિંમતે, દુનિયાભરમાં થાય છે અરબો રૂપિયાનો કારોબાર..

February 18, 2022
શિયાળામાં આ કારણે આંખો થઈ જાય છે લાલ, જાણો શિયાળામાં આંખોને સુરક્ષિત રાખવાના સરળ ઉપચારો…

શિયાળામાં આ કારણે આંખો થઈ જાય છે લાલ, જાણો શિયાળામાં આંખોને સુરક્ષિત રાખવાના સરળ ઉપચારો…

December 5, 2023
facebook વાપરતા લોકો માટે મોટી ખુશખબરી, હવેથી આ એક કામ કરવાથી મળશે પૈસા.

facebook વાપરતા લોકો માટે મોટી ખુશખબરી, હવેથી આ એક કામ કરવાથી મળશે પૈસા.

March 13, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.