Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

હનુમાન જયંતી પર કરો આ વિધિ અનુસાર પૂજન…  હનુમાનજીની અસીમ કૃપાથી થશે ચમત્કારિક ફાયદાઓ…

Social Gujarati by Social Gujarati
April 5, 2023
Reading Time: 1 min read
0
હનુમાન જયંતી પર કરો આ વિધિ અનુસાર પૂજન…  હનુમાનજીની અસીમ કૃપાથી થશે ચમત્કારિક ફાયદાઓ…

હનુમાન જયંતી પર કરો આ વિધિ અનુસાર પૂજન…  હનુમાનજીની અસીમ કૃપાથી થશે ચમત્કારિક ફાયદાઓ…

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મિત્રો વર્ષ 2019 માં 19 એપ્રિલના દિવસે ચૈત્ર પૂર્ણિમા છે. આ દિવસને ખુબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આ સાથે જ આ દિવસે જો કોઈ નવા કામની શરૂઆત કરવામાં આવે તો તે ખુબ જ શુભ ગણાય છે. આ ઉપરાંત ચૈત્ર પૂર્ણિમાનો દિવસ  હનુમાનજીના જન્મ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતી 19 એપ્રિલ અને શુક્રવારના રોજ છે. તે દિવસે મંગળનો ચિત્ર નક્ષત્ર પણ છે. તેથી આ વખતે હનુમાન જયંતીનો દિવસ ખુબ જ લાભદાયી અને પાવન રહેશે. આ દિવસે જો હનુમાનજીની કોઈ ખાસ વિધિ અનુસાર પૂજા કરવામાં આવે તો હનુમાનજી ખુબ જ પ્રસન્ન થાય છે.

તમને જણાવી દઈએ કે પૃથ્વી પર આ કળિયુગમાં પણ જો કોઈ હાજર હજૂર દેવ હોય તો તે હનુમાનજી છે. સામાન્ય રીતે તમે હનુમાનજીની નિયમિત પૂજા કરીને પણ તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો. પરંતુ જો હનુમાનજીના પાવન દિવસે તેમની ખાસ પૂજા કરવામાં આવે તો હનુમાનજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં ઘણા બધા ચમત્કારિક લાભો થાય છે. તમને ધન દોલત, સુખ, સમૃદ્ધિ, વૈભવ દરેક વસ્તુ પ્રાપ્ત થશે. તો ચાલો જાણીએ પૂજાની વિધિ.

હનુમાન જયંતીના દિવસે સાંજે હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો જેમાં હનુમાનજીનું મુખ દક્ષીણ દિશા તરફ આવે તે રીતે ફોટો કે મૂર્તિ સ્થાપિત કરવાના, પરંતુ લાલ કપડા પર અને આપણે પણ સ્થાપનની સામે લાલ આસન પાથરી તેના પર બેસવું.

ત્યાર બાદ હનુમાનજી પાસે ઘી નો દીવો અને ચંદનની અગરબત્તી કરવી, ચમેલીના તેલમાં બોળીને તેના પર નારંગી રંગનું સિંદુર અને ચાંદીનું વર્ક ચડાવવું. ત્યાર બાદ હનુમાનજીને લાલ રંગના ફૂલોથી પુષ્પાંજલિ આપવી. હનુમાનજી પાસે લાડુ, ગુંદી અથવા કેળાનો ભોગ લગાવવો. હવે દીવાને નવ વખત હનુમાનજી પાસે ગોળ આકારમાં ફેરવીને હનુમાનજીની આરતી કરવી અને જેટલી વાર શક્ય હોય તેટલી વાર “ઓમ મંગલમૂર્તિ હનુમંતે નમ:” મંત્રનો જાપ કરવો.

આ વિધિ અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ ઉપરાંત જો તમારા જીવનમાં માત્ર ધન દોલતની જ કમી હોય અને તે તમે પૂરી કરવા માંગતા હોવ, તો તમારે આ પૂજા કરવી જોઈએ.

ધન દોલત પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પુરુષ આ પૂજા કરી શકે છે. જેમાં હનુમાનજી પર જળ ચડાવવું અને ત્યાર બાદ પંચામૃત ચડાવવું. હવે તલના તેલમાં સિંદુર ઘોળીને તે પણ હનુમાનજીને ચડાવવું. ત્યાર બાદ હનુમાનજી પર ચમેલીનું તેલ અને લાલ રંગના પુષ્પો પણ ચડાવવા. હનુમાનજીને ગોળ, ઘઉંના લોટની રોટલી અને ચુરમાના લાડુનો ભોગ લગાવવો. ત્યાર બાદ “શ્રી રામ ભક્તાય હનુમંતે નમ:” મંત્રનો જાપ કરવો. હનુમાન જયંતીના દિવસે આ રીતે પૂજા કરવાથી ચમત્કારિક રીતે ધન દોલતની પ્રાપ્તિ થશે અને જીવનમાં ધનની કમી ક્યારેય નહિ રહે.

આ ઉપરાંત જો તમે તમારી નોકરીમાં ખુબ જ પ્ર્રાગતી મેળવવા માંગતા હોવ તો આ રીતે હનુમાન જયંતીના દિવસે રાત્રે ખાસ પૂજા કરવી. સૌથી પહેલા હનુમાનજીની મૂર્તિ દક્ષીણ બાજુ મુખ આવે તે રીતે રાખો. હવે લાલ કપડામાં 250 ગ્રામ પીળા સરસવ નાખી તેની એક પોટલી બનાવો અને તે હનુમાનજીની સામે રાખો. ત્યાર બાદ હનુમાનજીને દીલથી અને વિશ્વાસથી તમારી પ્રગતિ માટે પ્રાર્થના કરો. ત્યાર પછી હનુમાનજી પાસે તલના તેલનો દીવો અને ગુલાબની અગરબત્તી પ્રજ્વલ્લિત કરવી. ત્યાર બાદ લાલ ગુલાબ, લાલ રંગનું સફરજન અને ગુન્દીનો પ્રસાદ ચડાવવો અને ત્યાર બાદ હનુમાનજીની આરતી કરવી. હનુમાનજીને પગે લાગી “ઓમ હનુમન્તે નમ:” મંત્રનો જાપ કરવો. પૂજા સમાપ્ત થાય બાદ પીળા સરસો તમારી ઓફિસમાં રાખવા. આ ઉપાય તમને તમારી નોકરી કે વેપારમાં ખુબ જ પ્રગતિ અપાવશે.

તો મિત્રો આ હતી હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ખાસ કૃપા મેળવવા માટેની પૂજા વિધિ. હનુમાનજી કૃપા મેળવવા માટે કોમેન્ટમાં “ઓમ હનુમન્તે નમ:” લખવાનું ભૂલશો નહિ. કારણ ઘણી વખત હનુમાનજી પર દિલથી નીકળેલો એક મંત્ર પણ સમસ્યાઓ દુર કરવા માટે કાફી હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: HANUMAN JAYANTIHANUMANJIRAMRASHTRA
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
આ ત્રણ નામ વાળા લોકોની જોડી ભગવાન ઉપરથી બનાવીને મોકલે છે | જાણો તમારી રાશી આમાં છે કે નહિ.

આ ત્રણ નામ વાળા લોકોની જોડી ભગવાન ઉપરથી બનાવીને મોકલે છે | જાણો તમારી રાશી આમાં છે કે નહિ.

2000 વર્ષથી જીવિત છે આ સંત… જાણો તેમના જીવનની રહસ્યમય વાતો… વાંચો તેમના ચમત્કારો

2000 વર્ષથી જીવિત છે આ સંત… જાણો તેમના જીવનની રહસ્યમય વાતો... વાંચો તેમના ચમત્કારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પાણીની ટાંકી, ટોયલેટ અને ઉત્તર દિશા બની હોય શકે છે તમારી ગરીબીનું મૂળ કારણ, આજે જ દુર કરો આ વસ્તુ નહિ તો જલ્દી થઈ જશો કંગાળ..

પાણીની ટાંકી, ટોયલેટ અને ઉત્તર દિશા બની હોય શકે છે તમારી ગરીબીનું મૂળ કારણ, આજે જ દુર કરો આ વસ્તુ નહિ તો જલ્દી થઈ જશો કંગાળ..

June 28, 2022
જીવનમાં ખુબ પૈસા કમાવવામાં છે તો આજથી જ આ 3 કાર્યો કરવાનું બંધ કરી દો… બની જશો ખુબ જ ધનવાન

જીવનમાં ખુબ પૈસા કમાવવામાં છે તો આજથી જ આ 3 કાર્યો કરવાનું બંધ કરી દો… બની જશો ખુબ જ ધનવાન

May 7, 2019
સફરજનના સેવન બાદ ક્યારેય પણ આ વસ્તુઓનું સેવન ન કરવું…… નહિ તો સ્વાસ્થ્ય પડી શકે છે જોખમમાં

સફરજનના સેવન બાદ ક્યારેય પણ આ વસ્તુઓનું સેવન ન કરવું…… નહિ તો સ્વાસ્થ્ય પડી શકે છે જોખમમાં

November 29, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.