Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ધનતેરસના દિવસે ભૂલથી પણ ન ખરીદવી આ વસ્તુઓ ! નહિ તો ધનથી થઈ જશો દુર અને થશે મોટું નુકશાન.

Social Gujarati by Social Gujarati
November 10, 2020
Reading Time: 1 min read
0
ધનતેરસના દિવસે ભૂલથી પણ ન ખરીદવી આ વસ્તુઓ ! નહિ તો ધનથી થઈ જશો દુર અને થશે મોટું નુકશાન.

હિંદુ શાસ્ત્ર અનુસાર કાર્તિક માસના કૃષ્ણ પક્ષમાં ત્રયોદશી (તેરસ) તિથિના રોજ ધનતેરસ ઉજવવામાં આવે છે. ધનતેરસ દિવાળીના આગળના અને વાઘબારસના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 13 નવેમ્બર, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસ પર ખરીદી કરવાનું વિશેષ મહત્વ છે. ધનતેરસના દિવસે લોકો સોના-ચાંદીની ખરીદી કરે છે, જેથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે. આ દિવસે લોકો પોતાના ઘરે માતા લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરે છે, તેમજ જેની પાસે જે ધન રૂપી વસ્તુ હોય તેની પૂજા કરે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

એવી માન્યતા છે કે, ધનતેરસના શુભ દિવસે સોનું, ચાંદી અને વાસણની ખરીદી કરવામાં આવે તો વર્ષ દરમિયાન સંપન્નતા જળવાઈ રહે છે. ધનતેરસ પર શું ખરીદવું જોઈએ, તેને લોકો વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ખરીદે છે. મોટા ભાગે લોકો ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાહન કે પછી વાસણની ખરીદી કરે છે. પણ ખરેખર આ વસ્તુ ખરીદવી જોઈએ કે નહીં તેના વિશે ઘણા લોકોને જાણ નથી હોતી. શું તમે જાણો છો કે આ ધનતેરસના દિવસે કંઈ વસ્તુ ન ખરીદવી જોઈએ ? તો આવો જાણીએ કે, ધનતેરસના દિવસે કંઈ વસ્તુ ન ખરીદવી જોઈએ.

લોખંડની વસ્તુ : ધનતેરસના દિવસે લોખંડની વસ્તુ ન ખરીદવી જોઈએ. એવું કહેવાય છે કે, આ દિવસે લોખંડથી બનેલી કોઈ પણ વસ્તુ ઘરે લાવવાથી રાહુ ગ્રહની અશુભ છાયા ઘરમાં આવે છે. ઘર કે વ્યક્તિ પર રાહુની નજર પડતા ઘરમાં મુશ્કેલીઓ વધવા લાગે છે. માટે ધનતેરસના દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ ઘરે ન લાવવી જોઈએ.કાચનો સામાન : માન્યતા છે કે, કાંચની વસ્તુઓનો સીધો સંબંધ રાહુ ગ્રહ સાથે છે. તેથી ધનતેરસના શુભ પર્વના દિવસે કાચની વસ્તુ ખરીદી અને ઘરમાં ન લાવવી જોઈએ.

સ્ટીલ ન ખરીદો : ધનતેરસ પર વાસણ ખરીદવાની પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવી છે. પરંતુ સ્ટીલનું બીજું રૂપ લોખંડ માનવામાં આવે છે. સ્ટીલનું વાસણ પણ ધનતેરસના દિવસે ન ખરીદવું હિતાવહ છે. સ્ટીલની જગ્યાએ તાંબુ કે પિત્તળના વાસણ ખરીદી શકો છો.કાળા રંગની વસ્તુ : ધનતેરસના દિવસે કાળા રંગની વસ્તુ ઘરમાં લાવવાથી બચવું જોઈએ. ધનતેરસ એક ખુબ શુભ દિવસ છે જ્યારે કાળા રંગને દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. તેથી ધનતેરસ પર કાળા રંગની વસ્તુ ખરીદવાથી બચવું જોઈએ.

ધારવાળી વસ્તુ : ધનતેરસના દિવસે જો તમે ખરીદી કરવા નીકળ્યા છો અને તમને ઘરની જરૂરીયાતની વસ્તુમાં કાતર, ચપ્પુ કે કોઈ પણ ધારવાળી વસ્તુ લેવાની ઇચ્છા થાય કે લેવાની યાદ આવે તો પણ ધનતેરસના દિવસે આ વસ્તુ ખરદશો નહીં.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Tags: 13 NovemberBlack thingDHANTERASDon't buy steelEdge thingFRIDAYGlasswareGold-silverIron thingKUBERLakshminot buyRahu planet
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
સરકારે આ કારણે રદ કરી દીધા 44 લાખ રેશનકાર્ડ ! ડિજિટલીકરણ અભિયાનમાં થયો મોટો ખુલાસો.

સરકારે આ કારણે રદ કરી દીધા 44 લાખ રેશનકાર્ડ ! ડિજિટલીકરણ અભિયાનમાં થયો મોટો ખુલાસો.

ક્યારે છે ધનતેરસ અને ભાઈબીજ ? જાણો આ તહેવારોના સાચા મુહુર્ત અને સમય.

ક્યારે છે ધનતેરસ અને ભાઈબીજ ? જાણો આ તહેવારોના સાચા મુહુર્ત અને સમય.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વગર દવાએ ગમે તેવો સાંધાનો દુખાવો થઈ જશે ગાયબ, વાટીને લગાવીદો તમારા રસોડામાં રહેલી આ એક વસ્તુ

વગર દવાએ ગમે તેવો સાંધાનો દુખાવો થઈ જશે ગાયબ, વાટીને લગાવીદો તમારા રસોડામાં રહેલી આ એક વસ્તુ

October 11, 2021
ખરેલા અને સુકાય ગયેલા પાંદડામાંથી ઘરે જ બનાવો ઓર્ગેનિક ખાતર, છોડ થઈ જશે લીલોછમ અને જલ્દી આવશે ફળફૂલ…

ખરેલા અને સુકાય ગયેલા પાંદડામાંથી ઘરે જ બનાવો ઓર્ગેનિક ખાતર, છોડ થઈ જશે લીલોછમ અને જલ્દી આવશે ફળફૂલ…

August 14, 2021
આજીવન નહિ થાય હૃદયને લગતો એકપણ રોગ, કરો આ સરળ યોગાસન… ધમનીઓમાં જ સુકાયને નીકળી જશે કોલેસ્ટ્રોલ… ખુલી જશે બધી જ નસો..

આજીવન નહિ થાય હૃદયને લગતો એકપણ રોગ, કરો આ સરળ યોગાસન… ધમનીઓમાં જ સુકાયને નીકળી જશે કોલેસ્ટ્રોલ… ખુલી જશે બધી જ નસો..

March 28, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.