Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

ઘોર કળિયુગમાં માત્ર આ એક મંત્ર…. કોઈ પણ ગરીબ પણ અમીર બની શકે છે…. જાણો કઈ રીતે આનો જાપ કરવો.

Social Gujarati by Social Gujarati
June 18, 2019
Reading Time: 1 min read
2
ઘોર કળિયુગમાં માત્ર આ એક મંત્ર…. કોઈ પણ ગરીબ પણ અમીર બની શકે છે…. જાણો કઈ રીતે આનો જાપ કરવો.

ઘોર કળિયુગમાં માત્ર આ એક મંત્ર….. કોઈ પણ ગરીબ પણ અમીર બની શકે છે…. જાણો કઈ રીતે આનો જાપ કરવો.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મિત્રો આજે અમે તમને ધનવાન બનવા માટેનો એક ખુબ જ સારો અને સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આજકાલના સમયમાં લોકો ખુબ જ પૈસાની સમસ્યાને લઈને પીડાતા હોય છે. પૈસાને લઈને કોઈને કોઈ સમસ્યા બધા લોકોના ઘરોમાં અવશ્ય સર્જાતી હોય છે. જેમ કે અમુક ઘરોમાં પૈસા આવે તો એ કોઈ ગેરમાર્ગે જતા હોય, હોસ્પિટલના કામમાં વપરાય જતા હોય, બિનજરૂરી ખર્ચ આવતા હોય અને ઘણી વાર પૈસા આવતા આવતા પણ અટકી જતા હોય છે. ટૂંકમાં પૈસાને લઈને લગભગ ઘરોમાં સમસ્યાઓ જોવા મળતી હોય છે.

તો આજે અમે તમને એક ખુબ જ ગુપ્ત અને ચમત્કારિક મંત્ર વિશે જણાવશું. જેના જાપથી ગમે તેવી પૈસાને લગતી સમસ્યા હશે તે તુરંત જ દુર થઇ જશે, ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આ મંત્રનો જો જાપ કરે તો એ પણ ખુબ જ ધનિક બની શકે છે. આ મંત્રમાં એટલી શક્તિ રહેલી છે કે કોઈ પણ વ્યક્તિ તેના જાપ કરીને ખુબ જ ધનિક બની શકે છે.  તો ચાલો જાણીએ કોનો છે આ મંત્ર, શા માટે અને કેવી રીતે બનાવશે આપણને ધનિક તે પણ આ લેખમાં જ છે.

મિત્રો આજે અમે તમને જે મંત્ર વિશે જણાવશું તે ખુબ જ સરળ છે. આ મંત્ર ભગવાન શ્રી કૃષ્ણનો છે. મિત્રો આ લેખ વાચ્યા બાદ આજથી તમે આ મંત્રનો જાપ કરવાનું ચાલુ કરી દો. આ મંત્ર ખુબ જ ગુપ્ત છે અને ચમત્કારી પણ છે. આમ તો આપણા શાસ્ત્રોમાં અનેકો મંત્ર એવા છે જેનાથી આપણે દુઃખ, કષ્ટ, કોઈ સમસ્યા વગેરે માંથી છુટકારો મળે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનો આ મંત્ર કંઈક ખાસ છે.

ભગવાન શ્રી કૃષ્ણના નામ માત્રમાં જ એક મંત્ર રહેલો છે. ભગવદ્ પુરાણમાં પણ કહેવામાં આવ્યું કળીયુગમાં જો માત્ર મનુષ્ય એક પળ લઈને ભગવાન શ્રી કૃષ્ણનું નામનું સ્મરણ કરવામાં આવે તો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. પરંતુ આ નામમાં આખું જગત સમાવિષ્ટ થઇ જાય. આખું બ્રહ્માંડભગવાન શ્રી કૃષ્ણના નામ માત્રમાં સમાયેલું છે. એવું શાસ્ત્રો કહે છે. જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો જીવનના કોઈ પણ મનોરથ હોય તે સંપૂર્ણ થઇ જાય છે. ક્યારેય પણ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. પરંતુ આ મંત્રનો જાપ દિવસમાં એક વાર અવશ્ય 108 વાર કરવો જોઈએ.

આ મંત્રનો જપ માત્ર આપણા દેશમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં ઘણા લોકો કરે છે. કેમ કે આ મંત્રમાં ખુબ જ અદ્દભુત શક્તિ રહેલી છે. તેમાંથી આધ્યાત્મિક સ્વરૂપે માણસની અંદર એક અલગ જ ઉર્જા ઉભી થાય છે. જેના કારણે રોજ આપણો દિવસ પણ ઉર્જાવાન રહે છે.

આ મંત્રની એક ખાસ વિશેષતા એ પણ છે કે આ મંત્ર આર્થિક નિવારણ તો લાવે છે. પરંતુ સંતાન પ્રાપ્તિ માટે પણ ખુબ જ અસરકાર સાબિત થાય છે. તો આ છે એ મંત્ર “શ્રી ગોવલ્લ્ભાય સ્વાહા.” ભગવાન શ્રી કૃષ્ણો આ મંત્ર તમારા જીવનમાં દરેક સમસ્યાનું નિવારણ અવશ્ય લાવે છે અને સંપૂર્ણ સિદ્ધિઓને પ્રાપ્ત કરાવે છે.

પરંતુ મિત્રો મંત્રનો જાપ કરતા સમયે એક ખાસ ધ્યાન રાખવાનું કે આ મંત્રનું ઉચ્ચારણ ક્યારેય જપ સમયે ખોટું ન થવું જોઈએ. જો ખોટું ઉચ્ચારણ કરવામાં આવે તો તેનું ફળ પ્રાપ્ત થતું નથી. પરંતુ મિત્રો એક એ પણ વાત જરૂરી કે આ મંત્રનો જાપ તમે ગમે સમયે કરી શકો છો. આ મંત્રને સિદ્ધ કરવા માટે 1,25, 000 વાર મંત્રજાપ કરવાનો છે. આ મંત્રને તમે કે વાર સિદ્ધ કરી લો એટલે તમને વિકાસના સમયમાં ક્યારેય પણ તમારું ભાગ્ય પાછળ નહિ પડે.

તો મિત્રો આ મંત્રનો જાપ કરીને તમે પણ ધનિક બની શકો છો. મિત્રો એક વાત તમને જણાવી દઈએ કે આ કળીયુગમાં હવે વિજ્ઞાન વિચાર ધરાવતા વ્યક્તિઓ મંત્ર કે મંત્રની શક્તિને સત્ય નથી માનતા, પણ અમે અહી એક ચોખવટ કરી દઈએ કે તમને આ મંત્ર બોલવાથી ધન રસ્તા પરથી નહિ મળી જાય પરંતુ આ મંત્ર બોલવાથી તમારું મન માનસિક રીતે શાંત બનશે અને જો તમારું મન શાંત બનશે તો તમે પૈસા કમાવવાના નવા નવા વિચાર કરી શકશો અને પૈસા કમાઈ શકશો, અને આ મંત્ર બીજી રીતે પણ તમને પૈસા કમાવવામાં મદદ કરી શકે પણ એ વાત ભૂલી જાવ કે આ મંત્ર બોલવાથી ૧૦૦% તમને પૈસા રસ્તા પરથી મળી આવે. એટલે આ લેખને અંધ શ્રદ્ધા ધરાવતો લેખ ના સમજી લો, તેવી નમ્ર વિનંતી.

પરંતુ મિત્રો આ લેખને આગળ શેર કરો અને કૃષ્ણ ભગવાનને માનતા હોય તો  કોમેન્ટમાં લખો  “શ્રી ગોવલ્લ્ભાય સ્વાહા” અથવા જય શ્રી કૃષ્ણ.

Tags: gujarati dayrohindumantrashaktisocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
આર્મી પણ કરે છે આ કુતરાની શહીદીને સલામ… આ કુતરાએ એવું કામ કર્યું છે  તે જાણીને દંગ રહી જશો.

આર્મી પણ કરે છે આ કુતરાની શહીદીને સલામ… આ કુતરાએ એવું કામ કર્યું છે તે જાણીને દંગ રહી જશો.

જાણો કોઈ છોકરો કે છોકરી તમે પસંદ કરે છે કે નહિ…. ચકાસો આ વાત તરત ખબર પડી જશે તમે પસંદ છો કે નહી

જાણો કોઈ છોકરો કે છોકરી તમે પસંદ કરે છે કે નહિ…. ચકાસો આ વાત તરત ખબર પડી જશે તમે પસંદ છો કે નહી

Comments 2

  1. SUDHIR BHAI VALJIBHAI CHAVDA says:
    6 years ago

    Shree Govallbahy Swaha.

    Reply
  2. HARSHA says:
    6 years ago

    “શ્રી ગોવલ્લ્ભાય સ્વાહા.”

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માત્ર 7 દિવસમાં ખરતા વાળ, ખોડો, ખીલ, ખંજવાળ જેવી ત્વચા અને વાળની તમામ સમસ્યામાથી કાયમી મળી જશે છુટકારો…

માત્ર 7 દિવસમાં ખરતા વાળ, ખોડો, ખીલ, ખંજવાળ જેવી ત્વચા અને વાળની તમામ સમસ્યામાથી કાયમી મળી જશે છુટકારો…

September 24, 2022
બેસન લોટમાં ભેળસેળ પકડવા ઉમેરીદો એમાં આ એક વસ્તુ, તરત ખબર પડી જશે ભેળસેળ વાળો છે કે શુદ્ધ…

બેસન લોટમાં ભેળસેળ પકડવા ઉમેરીદો એમાં આ એક વસ્તુ, તરત ખબર પડી જશે ભેળસેળ વાળો છે કે શુદ્ધ…

June 22, 2021
મુશ્કેલીનો અંત લાવી સુખ અને સમૃદ્ધી લાવે છે શંખ. સમસ્યા પ્રમાણે ઘરમાં આ જગ્યા પર મૂકી દો શંખ.

મુશ્કેલીનો અંત લાવી સુખ અને સમૃદ્ધી લાવે છે શંખ. સમસ્યા પ્રમાણે ઘરમાં આ જગ્યા પર મૂકી દો શંખ.

December 5, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.