Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ છે ભારતના સૌથી ધનવાન મંદિરો, એટલું દાન મળે છે કે લોકો પૈસા ગણતા પરસેવો વળી જાય, પ્રથમ નંબરે છે આ મંદિર…

Social Gujarati by Social Gujarati
June 28, 2021
Reading Time: 1 min read
0
આ છે ભારતના સૌથી ધનવાન મંદિરો, એટલું દાન મળે છે કે લોકો પૈસા ગણતા પરસેવો વળી જાય, પ્રથમ નંબરે છે આ મંદિર…

ભારતમાં હિંદુઓની આસ્થા મંદિરોમાં બિરાજમાન ભગવાન સાથે એ રીતે જોડાયેલ છે કે દરેક હિંદુ ભગવાન માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આ જ કારણ છે કે, ભક્ત પોતાની શ્રદ્ધા અને ભક્તિ માટે મંદિરોમાં લાખો રૂપિયા, સોનું, ચાંદી વગેરેનું દાન કરે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

તો આજે અમે તમને આ લેખમાં એવા જ 5 સૌથી અમીર મંદિરો વિશે જણાવશું, જ્યાં આ મંદિરોમાં કરોડોનું દાન આવે છે. ચાલો તો આ મંદિરો વિશેની સંપત્તિ અને દાન વિશે જાણીએ, જેના અમીરી વિશે જાણીને તમને પણ વિશ્વાસ નહિ આવે.

પદ્મનાભસ્વામી મંદિર : કેરળમાં તિરુવનંતપુરમ શહેરની વચ્ચે સ્થિત પદ્મનાભ સ્વામી મંદિર ભારતનું સૌથી અમીર મંદિર માનવામાં આવે છે. દ્રવિડ શૈલીમાં બનાવેલ આ પ્રાચીન મંદિરની વ્યવસ્થા, તેમજ દેખભાળ શ્રાવણકોરના પૂર્વ શાહી પરિવાર દ્વારા કરવામાં આવે છે.રિપોર્ટ અનુસાર મંદિરની 6 ત્રીજોરીમાં કુલ 20 અરબ ડોલરની સંપત્તિ છે. એટલું જ નહિ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની વિશાલ સોનાની મૂર્તિ બિરાજમાન છે. જેને જોવા માટે હજારો ભક્તો દુર દુરથી અહીં આવે છે. મૂર્તિની અનુમાનિત કિંમત 500 કરોડ રૂપિયા છે.

તિરુપતિ બાલાજી મંદિર : આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લામાં 7 પર્વત મળીને બનેલ તિરુપતિ બાલાજીનું નામ પણ દેશના સૌથી અમીર અને પ્રતિષ્ઠિત મંદિરોના લીસ્ટમાં આવે છે. વાસ્તુકલાનો અદભુત નમુનો કહેવાતું આ મંદિર સમુદ્ર સપાટીથી 2800 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. જેને તમિલ રાજા થોડઈમાનને એ બનાવ્યું હતું.કોરોના વાયરસ મહામારી આવ્યા પહેલા અહીં આ મંદિરમાં દરરોજ લગભગ 60,૦૦૦ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હતા. એવું કહેવામાં આવે છે કે, આ મંદિરમાં સ્વયં ભગવાન વેંકટેશ્વર નિવાસ કરે છે. જે વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર મંદિરની કુલ સંપત્તિ લગભગ 50,૦૦૦ કરોડ છે.

સાંઈ બાબા મંદિર શિરડી : મહારાષ્ટ્રના અહમદનગરમાં સ્થિત શિરડી સાંઈ બાબા મંદિરની ખુબ જ લોકપ્રિયતા છે. દર વર્ષે લાખો લોકો ત્યાં દર્શન કરવા માટે દેશ વિદેશથી આવે છે. શિરડી સાંઈ સંસ્થાનની રિપોર્ટ અનુસાર 480 કરોડ રૂપિયા દર વર્ષે દાન દક્ષિણા પહેલા આવતી હતી.પરંતુ હાલના આંકડા 360 કરોડ રૂપિયા દર વર્ષના બતાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે, મંદિરની પાસે લગભગ 32 કરોડ રૂપિયાના ચાંદીના દાગીના છે, અને 6 લાખ કિંમતી ચાંદીના સિક્કાઓ છે. સાથે જ દર વર્ષે લગભગ 350 કરોડનું દાન આવે છે.

વૈષ્ણો દેવી મંદિર : હિંદુ ધર્મમાં માતા વૈષ્ણો દેવી મંદિરની ખુબ જ માન્યતા છે. આ મંદિર ત્રીકુટા પર્વત પર કટરા નામની જગ્યા પર 1700 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. આખી દુનિયામાંથી દર વર્ષે કરોડો લોકો માતાના દર્શન માટે અહીં આવે છે. મંદિરનું મુખ્ય આકર્ષણ ગુફામાં રાખેલ ત્રણ પીંડ છે.આ ગુફાની લંબાઈ 30 મીટર અને ઉંચાઈ 1.5 મીટર છે. આખા વર્ષ દરમિયાન લાખો ભક્તો માતાના દર્શન કરવા માટે અહીં આવે છે. એક રિપોર્ટ અનુસાર 500 કરોડ રૂપિયા દર વર્ષે ત્યાંના શાઈન બોર્ડમાં ભક્તોનું દાન આવે છે.

સિદ્ધિવિનાયક મંદિર :  ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ભગવાન ગણેશનું સૌથી પ્રસિદ્ધ મંદિર આવેલ છે. જેને લોકો સિદ્ધિવિનાયક મંદિરના નામથી ઓળખે છે. ગણેશજી ની જે પ્રતિમાઓમાં તેમની સુંઢ જમણી બાજુ વળેલી હોય છે, તે સિદ્ધપીઠથી જોડાયેલ હોય છે અને તેમના મંદિર સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે. એવી માન્યતા છે કે, આ મંદિરમાં દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થઈ જાય છે.આ જ કારણ છે કે, મોટા મોટા નેતા, અભિનેતા અને સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકો પણ ત્યાં દર્શન કરવા આવે છે અને મન્નત માંગે છે.

રિપોર્ટ અનુસાર દર વર્ષે આ મંદિરને કુલ દાન 75 થી 125 કરોડ રૂપિયા મળે છે. આ મંદિરને 3.7 કિલોગ્રામ સોનાથી કોટ કરવામાં આવેલ છે. જે કોલકતાના એક વેપારીએ દાનમાં આપ્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: padmnabhswami templeRichest TempleRichest Temple of Indiashirdi sai babasidhdhivinayak templetirupati balaji templeVaishno Devi
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
એક ગ્લાસ આનું સેવન શરીરની આટલી સમસ્યા દુર કરી આજીવન રાખશે રોગ મુક્ત, જાણો તેના ફાયદા અને બનાવવાની રીત.

એક ગ્લાસ આનું સેવન શરીરની આટલી સમસ્યા દુર કરી આજીવન રાખશે રોગ મુક્ત, જાણો તેના ફાયદા અને બનાવવાની રીત.

ઘરની સાફસફાઈ, કપડા પરના દાગ, ઘરમાં અને ફૂલછોડ પરના કીડા-મકોડાથી મિનીટોમાં મળી જશે છુટકારો, અપનાવો આ ઘરેલું અને સસ્તો ઉપાય.

ઘરની સાફસફાઈ, કપડા પરના દાગ, ઘરમાં અને ફૂલછોડ પરના કીડા-મકોડાથી મિનીટોમાં મળી જશે છુટકારો, અપનાવો આ ઘરેલું અને સસ્તો ઉપાય.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાતના ભોજનમાં ભૂલથી પણ ન ખાતા આ વસ્તુઓ, થઈ શકે છે વજન, પાચન, ડાયાબિટીસ અને આંતરડાના રોગો… ખાતા પહેલા જાણી લેજો નહિ તો પછ્તાશો…

રાતના ભોજનમાં ભૂલથી પણ ન ખાતા આ વસ્તુઓ, થઈ શકે છે વજન, પાચન, ડાયાબિટીસ અને આંતરડાના રોગો… ખાતા પહેલા જાણી લેજો નહિ તો પછ્તાશો…

August 2, 2022
અત્યાર સુધીમાં પીએમ મોદીએ કરી 58 દેશોની યાત્રા, થયેલા ખર્ચના સામે આવ્યા આંકડા.

અત્યાર સુધીમાં પીએમ મોદીએ કરી 58 દેશોની યાત્રા, થયેલા ખર્ચના સામે આવ્યા આંકડા.

September 23, 2020
શાકાહારી ભોજન શા માટે કરવું જોઈએ…. નોનવેજ ખાતા પહેલા આ વાંચી લેજો.. જાણો તેના રહસ્ય અદ્દભુત….

શાકાહારી ભોજન શા માટે કરવું જોઈએ…. નોનવેજ ખાતા પહેલા આ વાંચી લેજો.. જાણો તેના રહસ્ય અદ્દભુત….

April 24, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.