Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

રોજ દિવસમાં એક વાર આ રીતે કરવી જોઈએ હનુમાન ચાલીસા…. ધનવાનથી લઈને મોક્ષ સુધીનો માર્ગ થઇ જાય છે સરળ… જાણો હનુમાન ચાલીસાના અદ્દભુત ફાયદા

Social Gujarati by Social Gujarati
April 11, 2025
Reading Time: 1 min read
3
રોજ દિવસમાં એક વાર આ રીતે કરવી જોઈએ હનુમાન ચાલીસા…. ધનવાનથી લઈને મોક્ષ સુધીનો માર્ગ થઇ જાય છે સરળ… જાણો હનુમાન ચાલીસાના અદ્દભુત ફાયદા

રોજ દિવસમાં એક વાર આ રીતે કરવી જોઈએ હનુમાન ચાલીસા…. ધનવાનથી લઈને મોક્ષ સુધીનો માર્ગ થઇ જાય છે સરળ… જાણો હનુમાન ચાલીસાના અદ્દભુત ફાયદા

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મિત્રો એવી માન્યતા છે કે કળીયુગમાં એક માત્ર જ જીવિત દેવતા છે અને તે છે હનુમાનજી. જે પોતાના ભક્તો અને સાધકો પર હંમેશા કૃપા વરસાવતા જ હોય છે અને તેમની દરેક ઈચ્છાને પૂરી કરે છે. હનુમાનજીની કૃપાથી જ તુલસીદાસજીને ભગવાન રામ મળ્યા હતા. હનુમાનજી વિશે એવી પણ માન્યતા છે કે જ્યાં પણ ભગવાન રામની કથા હોય છે ત્યાં કોઈને કોઈ સ્વરૂપે હનુમાનજી ઉપસ્થિત હોય છે અને વાત કરીએ હનુમાન ચાલીસાની તો કહેવાય છે કે તુલસીદાસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસા લખી હતી.

તમને જણાવી દઈએ કે હનુમાન ચાલીસાનો પાઠ બિલકુલ સરળ હોય છે પરંતુ તેના લાભો ખુબ જ ચમત્કારિક છે. તો આજે અમે તમને જણાવશું હનુમાન ચાલીસા કરવાના અદ્દભુત ફાયદાઓ.

મિત્રો લગભગ તમારી લગભગ સમસ્યાનું નિવારણ એક હનુમાન ચાલીસાના પાઠ દ્વારા જ થઇ શકે છે. હનુમાન ચાલીસમાં કહેવાયું છે કે “અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા”. તેથી હનુમાનજી તેના ભક્તોની અને નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરનાર વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પછી તે ધન સંબંધી હોય કે કોઈ અન્ય. તો ચાલો જાણીએ હનુમાન ચાલીસના પાઠથી થતા અન્ય અદ્દભુત ફાયદાઓ.

હનુમાન ચાલીસાનો પાઠ આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. જ્યારે પણ તમારા પર કોઈ આર્થિક સંકટ આવે ત્યારે તમારે મનમાં હનુમાનજીનું ધ્યાન ધરતા હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી દેવો જોઈએ. આવું રોજે કરવાથી થોડાક અઠવાડિયામાં જ તમને તેનું પરિણામ જોવા મળશે અને આર્થિક સમસ્યાનું નિવારણ થઇ જશે.

જ્યારે તમને કોઈ અજાણ કે તમારો કાલ્પનિક ડર તમને સતાવે તો પણ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસમાં કહેવાયું છે કે “ભૂત પિસાચ નિકટ નહિ આવે, મહાવીર જબ નામ સુનાવે” તેનો મતલબ છે કે હનુમાન ચાલીસાનો પાઠ જે પણ કરે છે તેની આસપાસ કોઈ ભૂત આત્મા કે કોઈ અન્ય નકારાત્મક શક્તિઓ નથી આવતી. તેમજ તે વ્યક્તિનું મનોબળ એટલું વધી જાય છે કે તેનો ડર ખતમ થઇ જાય છે. જ્યારે કોઈ ડર સતાવે તો તે વ્યક્તિએ રાત્રે સુતા પહેલા હાથ પગ ધોઈને હનુમાન ચાલીસાનો પાઠ કરી પછી સુવું જોઈએ.

મિત્રો ઘણા લોકોને અનિંદ્રાની સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યામાં વ્યક્તિ રાત્રે સુવાનો પ્રયત્ન કરે તો તેને બેચેનીનો અનુભવ થવા લાગે છે અને ઊંઘ પણ મોડી આવે છે, તેમ છતાં ઊંઘ બરાબર ન આવે, તેવું થતું હોય છે. તો આવી પરિસ્થિતિમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તે સમસ્યા પણ દુર થાય છે. અનિંદ્રાનું સૌથી મોટું કારણ છે માનસિક અશાંતિ હોય છે. પરંતુ હનુમાન ચાલીસાનો પાઠ માનસિક શાંતિ આપે છે અને મનમાં ચાલી રહેલા ખોટા વિચારોને નષ્ટ કરે છે.

આપણે બધા જ જાણીએ છીએ કે હનુમાનજી પરમ પરાક્રમી અને એક સૌથી બળવાન દેવતા છે. તેથી હનુમાન ચાલીસાનો પાઠ કરનાર વ્યક્તિ પણ બળવાન બને છે. જે લોકો વધારે બીમાર રહેતા હોય અને ઘણા ઉપચારો અપનાવ્યા બાદ પણ તેમની બીમારી દુર ન થતી હોય, તો તે વ્યક્તિએ હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. તેનાથી રોગ અવશ્ય દુર થશે. કારણ કે હનુમાન ચાલીસમાં જ કહેવાયું છે કે “નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત બીરા”.

વિદ્યાર્થીઓ માટે પણ હનુમાન ચાલીસાનો પાઠ ખુબ જ લાભદાયી છે. કારણ કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિ ખુબ જ વધારે બુદ્ધિમાન થાય છે. વિદ્યાર્થી જીવનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સ્મરણ શક્તિ વધે છે અને શિક્ષણમાં સફળતાઓ પ્રાપ્ત થાય છે.

આ ઉપરાંત હનુમાન ચાલીસાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે તે વ્યક્તિને મૃત્યુ બાદ ભગવાનના ધામમાં જવાનો માર્ગ સરળ બને છે. કહેવાય છે કે મનુષ્ય જીવન મુક્તિ મેળવવા માટેનું સૌથી શ્રેષ્ઠ અને એક માત્ર માધ્યમ છે. તેથી જે વ્યક્તિ હનુમાનજીની પૂજા કરે છે, ધ્યાન ધારે છે અને નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તે વ્યક્તિને ભગવાનના ધામમાં જવાનો માર્ગ સરળ બની જાય છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે.

મિત્રો અહીં તમારે એક ધ્યાન રાખવાનું છે કે હનુમાન ચાલીસાનો પાઠ મંગળવારના દિવસથી શરૂ કરવો અને એક પણ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું ભૂલવાનું નથી. તેને નિયમિત કરવામાં આવશે તો જ ફાયદો થશે. તો મિત્રો જે વ્યક્તિ રોજે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેને આટલા મહત્વપૂર્ણ ફાયદા થાય છે. તો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે શું તમે પણ નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરવાનું વિચારી રહ્યા છો કે નહિ ? આ ઉપરાંત જો તમે હનુમાનજીના ભક્ત હોવ તો કોમેન્ટમાં “જય હનુમાનજી” કે “જય બજરંગી” અવશ્ય લખજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ   

Tags: HANUMAN CHALISAHANUMANJIMARUTI NANDANRAMBHAKT HANUMANshri ram
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
માત્ર ૨ જ લાઈનનો આ મંત્ર બનાવી શકે છે તમને રોડપતિમાંથી કરોડપતિ.. જાનો શું છે તેનું રહસ્ય.. આને આજથી જ અચૂક કરો આ ઉપાય..

માત્ર ૨ જ લાઈનનો આ મંત્ર બનાવી શકે છે તમને રોડપતિમાંથી કરોડપતિ.. જાનો શું છે તેનું રહસ્ય.. આને આજથી જ અચૂક કરો આ ઉપાય..

ગુજરાતમાં રહેલું આ મંદિર એક દિવસમાં બે વાર થાય છે ગાયબ…. જાણો તેની પાછળ શું છે રહસ્ય…

ગુજરાતમાં રહેલું આ મંદિર એક દિવસમાં બે વાર થાય છે ગાયબ…. જાણો તેની પાછળ શું છે રહસ્ય...

Comments 3

  1. Raju says:
    6 years ago

    Jay hanumanji maharaj

    Reply
    • Smita sawant says:
      5 years ago

      Jay Hanuman dada

      Reply
  2. PRAKASH J RANA says:
    6 years ago

    Ha
    જય બજરંગ બલી

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારા બાળકનું ભવિષ્ય ઉજળું કરવાનો સૌથી બેસ્ટ પ્લાન, બાળકના ભણતર, લગ્ન સહિત અનેક મોટા ખર્ચાઓ કરી શકશો આસાનીથી… પૈસાની તંગી વગર જ બધા પ્લાન થશે સફળ…

તમારા બાળકનું ભવિષ્ય ઉજળું કરવાનો સૌથી બેસ્ટ પ્લાન, બાળકના ભણતર, લગ્ન સહિત અનેક મોટા ખર્ચાઓ કરી શકશો આસાનીથી… પૈસાની તંગી વગર જ બધા પ્લાન થશે સફળ…

August 5, 2022
લગ્ન પહેલા જ પૂછી લો છોકરાને આ પાંચ પ્રશ્ન… નહિ તો, જીવનમાં આગળ જતા ક્યારેય પસ્તાશો, પછી કોઈને કહી નહિ શકો.

લગ્ન પહેલા જ પૂછી લો છોકરાને આ પાંચ પ્રશ્ન… નહિ તો, જીવનમાં આગળ જતા ક્યારેય પસ્તાશો, પછી કોઈને કહી નહિ શકો.

March 21, 2019
વેસ્ટર્ન ટોઇલેટનો ઉપયોગ શરીર માટે છે ખતરનાક, ઉપયોગ કરતા પહેલા જાણી લો માહિતી… નહિ તો થઇ જશે કબજિયાત, બવાસીર પેટ અને આંતરડાના ખતરનાક રોગ….

વેસ્ટર્ન ટોઇલેટનો ઉપયોગ શરીર માટે છે ખતરનાક, ઉપયોગ કરતા પહેલા જાણી લો માહિતી… નહિ તો થઇ જશે કબજિયાત, બવાસીર પેટ અને આંતરડાના ખતરનાક રોગ….

December 9, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.