Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

ગરુડ પુરાણ અનુસાર આ ત્રણ કામો ક્યારેય અધૂરા ન છોડવા જોઈએ.. નહીતો પુણ્ય કરવા છતાં જવું પડશે નરકમાં.

Social Gujarati by Social Gujarati
December 26, 2018
Reading Time: 2 mins read
0
ગરુડ પુરાણ અનુસાર આ ત્રણ કામો ક્યારેય અધૂરા ન છોડવા જોઈએ.. નહીતો પુણ્ય કરવા છતાં જવું પડશે નરકમાં.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

ગરુડ પુરાણ અનુસાર આ ત્રણ કામો ક્યારેય અધૂરા ન છોડવા જોઈએ.. નહીતો પુણ્ય કરવા છતાં જવું પડશે નરકમાં.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મિત્રો ગરુડ પુરાણ એક ખુબ જ મહત્પૂર્ણ ગ્રંથ છે. જેમાં આપણા જીવનથી જોડાયેલી ઘણી બધી રહસ્યમય વાતોનું વર્ણન કરેલું છે.
Image Source
આજે અમે ગરુડ પુરાણમાં દર્શાવેલ એવા ત્રણ કામો વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જેને ક્યારેય અધૂરા ન છોડવા જોઈએ અને જો અધૂરા છોડવામાં આવે તો તે ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ કે તે ત્રણ કામ ક્યાં છે.
Image Source
મિત્રો વાત કરીએ સૌથી પહેલા કામની તો તે છે દેવું અથવા ઉધાર. ઉધાર લીધેલા પૈસા કોઈના કોઈ સમયે પૂરેપૂરા પાછા આપી દેવા જોઈએ. જો દેવું કે ઉધાર પૂરેપૂરું ન ચુકવવામાં આવે તો તે વ્યાજના કારણે વધવા લાગે છે.

જેના કારણે આપણા ઘરમાં પૈસાની વધારેને વધારે અછત ઉભી થાય છે અને એવું પણ બને કે આપણે વધારેને વધારે દેણામાં ફસાતા જઈએ.

Image Source
આ ઉપરાંત ઉધાર લીધેલા ધનના કારણે સંબંધો બગડી પણ શકે છે. આવી સ્થિતિથી છૂટકારો મેળવવા માટે પૂરેપૂરું ઉધાર જેમ બને તેમ ઝડપથી ચૂકવી દેવું જોઈએ.

જીવનમાં ક્યારેય કોઈની ઉધારી ચૂકવ્યા વગરની ન રાખવી જોઈએ. તેનાથી આપણું જ નુકશાન થાય છે માટે જ્યારે સમય મળે ત્યારે પણ જીવનમાં તે ઉધારનો બોજો ઉતારી દેવો જોઈએ.

Image Source
બીજું કામ છે કોઈ બીમારીને ઠીક કરવાનું કામ. જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેને દવા લઈને તેમજ જરૂરી પરેજ રાખીને ઝડપથી ઠીક કરી દેવી જોઈએ. જે લોકો થોડા ઠીક થઇ જાય અને દવા લેવાનું બંધ કરી દે છે તેમજ કોઈએ પરેજી રાખવાનું કહ્યું હોય તેને ટાળી દેતા હોય છે.

તે ત્યારે તો ઠીક થઇ જાય છે પરંતુ ભવિષ્યમાં ફરીથી તેને તે રોગ થવાની પૂરેપૂરી સંભાવના રહે છે. તેમજ તે બીમારી ખુબ વધારે ખતરનાક પણ બની શકે છે. માટે તેનો ઉપાય તરત જ અને સચોટ કરવામાં આવે તે જ સૌથી આવશ્યક કાર્ય બની જાય છે.

Image Source
જો કોઈ બીમારીના ઈલાજને વચ્ચેથી જ છોડી દેવામાં આવે તો આગળ જણાવ્યું તેમ તે બીમારી સમય જતા એક ભયંકર રોગ થઈને સામે આવી શકે છે. જેનાથી સમસ્યાઓ વધી જાય છે તેમજ બીમારી પણ ભયંકર સ્વરૂપ ધારણ કરી લે છે.

માટે ગરુડ પુરાણ અનુસાર જો તમને કોઈ બીમારી થાય તો પુરતો સમય લઈને તેનું ચોક્કસ નિદાન અને તેની યોગ્ય સારવાર કરીને તેને સંપૂર્ણ રીતે ઠીક કરી દીવી જોઈએ.

Image Source
ત્રીજું અને છેલ્લું કામ છે આગને બુજાવવી. તો મિત્રો ક્યાંય પણ આગ લાગી હોય તો તેને તરત જ સંપૂર્ણ રીતે બુજાવી દેવી જોઈએ. જો તેમાં આગની નાનામાં નાની ચિંગારી પણ જો બાકી રહી ગઈ હોય તો તે ભયાનક આગનું રૂપ ધારણ કરી શકે છે.

જેના કારણે મોટી દુર્ઘટના સર્જાય શકે છે અને લોકોનો જીવ પણ જોખમમાં આવી શકે છે. માટે યોગ્ય છે કે તે આગને બને તેટલી ઝડપથી બુજાવી દેવી જોઈએ. ક્યારેય એક પણ તણખલા જેટલી પણ આગ બાકી ન રાખવી જોઈએ તેને સંપૂર્ણ પણે બુજાવી દેવી જોઈએ.

Image Source
તો મિત્રો ગરુડ પુરાણ અનુસાર આ ત્રણ કામો હતા કે જેને ક્યારેય અધૂરા છોડવાની ભૂલ ન કરવી જોઈએ. નહિ તો તે આપણું ભવિષ્ય બરબાદ કરી શકે છે. આ ત્રણ કામ જો તમે ક્યારેય જીવનમાં છોડ્યા હોય તો સાવચેત થઇ જવું અને તેને વહેલી તકે પૂર્ણ કરી દેવા જોઈએ.

Image Source
👉આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: amazingBESTDevotionaldharmGARUD PURANhinduNICE
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
ભારતનું એક એવું ગામ જ્યાં મહિલાઓને સંતાન પ્રાપ્ત કરવાની મનાઈ છે… જાણો ચોંકાવનારું રહસ્ય

ભારતનું એક એવું ગામ જ્યાં મહિલાઓને સંતાન પ્રાપ્ત કરવાની મનાઈ છે... જાણો ચોંકાવનારું રહસ્ય

શર્ટ કે પેન્ટના ખિસ્સામાં મોબાઈલ રાખવાનો મતલબ છે ગંભીર બીમારીઓને આમંત્રણ આપવું…

શર્ટ કે પેન્ટના ખિસ્સામાં મોબાઈલ રાખવાનો મતલબ છે ગંભીર બીમારીઓને આમંત્રણ આપવું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચહેરામાં આવી જશે બમણો નિખાર અને બધો જ મેલ થશે દુર…. દહીંમાં આ વસ્તુ નાખીને લગાવો ચહેરા પર

ચહેરામાં આવી જશે બમણો નિખાર અને બધો જ મેલ થશે દુર…. દહીંમાં આ વસ્તુ નાખીને લગાવો ચહેરા પર

June 25, 2019
કેરીના સેવન બાદ કે સાથે ન કરો આ વસ્તુનું સેવન… બની જશે તમારું શરીર તરત જ ખોખલું….

કેરીના સેવન બાદ કે સાથે ન કરો આ વસ્તુનું સેવન… બની જશે તમારું શરીર તરત જ ખોખલું….

May 31, 2022
જાણો આ લેખમાં તમને ખબર પડી જશે…. કોઈ તમારી સાથે દગો કરે છે કે નહિ ?  જાણો આ મહત્વની વાત.

જાણો આ લેખમાં તમને ખબર પડી જશે…. કોઈ તમારી સાથે દગો કરે છે કે નહિ ? જાણો આ મહત્વની વાત.

June 26, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.