Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Beauty Tips

આ કામ કર્યા પછી ભૂલથી પણ ન પીવો પાણી…… થઇ શકે છે જાન લેવા સાબિત…

Social Gujarati by Social Gujarati
February 2, 2019
Reading Time: 2 mins read
0
આ કામ કર્યા પછી ભૂલથી પણ ન પીવો પાણી…… થઇ શકે છે જાન લેવા સાબિત…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

ગમે તેવા પીળા દાંત મફતમાં થશે સફેદ મોતી જેવા, અજમાવો આ હર્બલ ઉપાય… વધી જશે દાંતની સફેદી અને ચમક…

ઘરમાં રહેલી આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, ગણતરીના દિવસોમાં જ વાળ થઈ જશે એકદમ લાંબા, જાડા અને ચમકદાર… ગમે તેવા ખરાબ વાળ બની જશે એકદમ આકર્ષક…

આ સફેદ વસ્તુ તમારા ચહેરા માટે વરદાન સમાન, ત્વચાની રફનેસ અને કરચલીઓ દુર કરી આપશે એકદમ કુદરતી નિખાર… જાણો ઉપયોગની રીત

💁 આ કામ કર્યા પછી ક્યારેય પણ ન પીવો પાણી….. થઇ શકે છે જાન લેવા સાબિત… 💁

🍷 આજે અમે તમને એક ખાસ મુદ્દા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે જાણીને તમે હેરાન રહી જશો. કેમ કે આ ભૂલ લગભગ દરેક લોકો કરે છે. અમુક કામો એવા હોય છે જેને કર્યા પછી પાણી ક્યારેય પણ ન પીવું જોઈએ અને જો પીવામાં આવે તો એ આપણા માટે ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે. તો જાણો તમે પણ આ ભૂલો તો નથી કરતા. જાણો અને આ લેખને અંત સુધી વાંચો.

Image Source :

🍹 પાણી શરીરનો ક્ષાર માનવામાં આવે છે. આપણા શરીરમાં અડધો ભાગ પાણીનો હોય છે. આપણે દિવસ દરમિયાન 10 થી 12 ગ્લાસ પાણી ઓછામાં ઓછું પીવું જોઈએ. પરંતુ અમુક સમય એવા હોય ત્યારે પાણી ન પીવું જોઈએ. અને જો એ સમયે પાણી પીવામાં આવે તો રોગોને આમંત્રણ આપે છે. એટલા માટે ક્યારેય પણ અમુક સમયે પાણી ન પીવું જોઈએ. તે સમય વિશે આજે અમે તમને જણાવશું. તો ચાલો જાણીએ એ કામો વિશે જેને કર્યા પછી ક્યારેય પણ પાણી ન પીવું જોઈએ.

🍹 પહેલું છે સુવાના સમયે પાણી કોઈ દિવસ ન પીવું જોઈએ. ત્યારે પાણી પીવાથી શરીરમાં ઘણી બીમારીઓ શરીરમાં પ્રવેશી શકે છે.

🍹 બીજું જ્યારે શૌચ આવે ત્યારે પણ પાણી ક્યારેય ન પીવું જોઈએ. જો તમે આ સમયે પાણી પીશો તો તમારા શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

🍹 મૂત્ર ત્યાગ પહેલા પણ ક્યારેય પાણી ન પીવું જોઈએ.

Image Source :

💁 દૂધ પીધા પછી પણ પાણીનું સેવન ન કરવું જોઈએ. તે શરીરની ચરબી વધારે છે એટલા માટે એ આપણા માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

💁 ચા પીતા સમયે પણ ક્યારેય પાણી ન પીવું જોઈએ. ચા ના સેવન પછી પાણીનું સેવન કરવામાં આવે તો સ્ટાર્ચ શરીરમાં વધે છે અને ચરબી પણ વધે છે.

💁 બહારનું ફૂડ અથવા તો પાણીપુરી જેવી વસ્તુઓ ખાઈને તરત જ પાણી ન પીવું જોઈએ. તે પણ આપણ સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક સાબિત થઇ શકે છે.

Image Source :

🍜 જો ચણાના શાકનું સેવન કરો છો તો પણ ઘણી બધી બીમારીઓ આવી શકે છે. એટલા માટે ચણાના  શાકનું સેવન કર્યા પછી ક્યારેય પણ પાણી ન પીવું જોઈએ. તે બંનેનો ગ્રોથ એક જ સરખો હોય છે.

🍜 ખાસ મુદ્દો એ કે ભોજન કર્યા પછી લગભગ બધા જ લોકો પાણી પિતા હોય છે. ભોજન બાદ પાણી પીવાથી શરીરમાં ઉત્તપન્ન થયેલી અગ્નિ બેસી જાય છે અને ભોજન અંદર સડવા લાગે છે. તેના લીધે કબજિયાત, એસીડીટી જેવી સમસ્યાઓ ઉત્તપન્ન થઇ શકે છે. એટલા માટે ક્યારેય પણ ભોજન બાદ પાણી ન પીવું જોઈએ અને જો પીવું જ પડે હોય તો માત્ર એક જ ઘૂંટ પીવો જોઈએ.

Image Source :

🍜 જ્યારે તમે ચાલીને અથવા દોડીને થાકી ગયા હોવ ત્યારે પણ પાણી એકીસાથે ન પીવું જોઈએ. જો તમે કોઈ જગ્યાએથી ચાલીને અથવા દોડીને આવતા હોવ અને ખુબ પરસેવો વળતો હોય ત્યારે જો પાણી પીવામાં આવે તો ભવિષ્યમાં ઘણી બીમારીઓ થઇ શકે છે.

🏃‍♀️ સવારે જોગીંગ માંથી આવતા હોવ અને પરસેવો ખુબ જ વળેલો હોય ત્યારે પણ પાણી ન પીવું જોઈએ. તે આપણા માટે ખુબ જ હાનિકારક છે.

🏃‍♀️ કોઈ કામ કરતા હોય અને તેમાં વધારે પરિશ્રમ કરવો પડતો હોય તો ત્યારે પાણી ન પીવું જોઈએ. તેનાથી આપણે પેટમાં દુખાવા જેવી સમસ્યા થાય છે. કામ પરથી અને બહારથી આવો એટલે તરત જ પાણી ન પીવું જોઈએ અને થોડી વાર આરામ કરીને પછી જ પાણી પીવું જોઈએ.

Image Source :

🏃‍♀️ જ્યારે કોઈ વ્રત રહ્યા હોવ અને ભૂખ્યા હોવ ત્યારે પણ પાણી ન પીવું જોઈએ તો આ હતા આ કામો જે કર્યા  પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ.

🏃‍♀️ સૌથી ખાસ અમે મહત્વનો મુદ્દો એ કે જ્યારે પણ તમે પાણી પિતા હોવ ત્યારે આખા શરીરને અને મનને ખુબ જ શાંત અને રીલેક્સ કરીને પીવું જોઈએ. તેવુઈ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: drink water is dangerous after eating this thingRemove term: never drink water before doing this thing never drink water before doing this thing
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

ગમે તેવા પીળા દાંત મફતમાં થશે સફેદ મોતી જેવા, અજમાવો આ હર્બલ ઉપાય… વધી જશે દાંતની સફેદી અને ચમક…
Beauty Tips

ગમે તેવા પીળા દાંત મફતમાં થશે સફેદ મોતી જેવા, અજમાવો આ હર્બલ ઉપાય… વધી જશે દાંતની સફેદી અને ચમક…

January 26, 2024
ઘરમાં રહેલી આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, ગણતરીના દિવસોમાં જ વાળ થઈ જશે એકદમ લાંબા, જાડા અને ચમકદાર… ગમે તેવા ખરાબ વાળ બની જશે એકદમ આકર્ષક…
Beauty Tips

ઘરમાં રહેલી આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, ગણતરીના દિવસોમાં જ વાળ થઈ જશે એકદમ લાંબા, જાડા અને ચમકદાર… ગમે તેવા ખરાબ વાળ બની જશે એકદમ આકર્ષક…

January 17, 2024
કુદરતી રીતે ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો એકમાત્ર રામબાણ ઈલાજ, વાળ અને ચહેરાની સુંદરતા પણ કરી દેશે ડબલ… જાણો ઉપયોગની રીત…
Beauty Tips

આ સફેદ વસ્તુ તમારા ચહેરા માટે વરદાન સમાન, ત્વચાની રફનેસ અને કરચલીઓ દુર કરી આપશે એકદમ કુદરતી નિખાર… જાણો ઉપયોગની રીત

May 6, 2024
રસોડાની આ બે વસ્તુને લગાવી દો તમારા ચહેરા પર, ફક્ત 2 જ દિવસમાં તમામ બ્લેક હેડ્સથી મળી જશે છુટકારો… ચહેરો થઈ જશે એકદમ સાફ અને સુંદર…
Beauty Tips

રસોડાની આ બે વસ્તુને લગાવી દો તમારા ચહેરા પર, ફક્ત 2 જ દિવસમાં તમામ બ્લેક હેડ્સથી મળી જશે છુટકારો… ચહેરો થઈ જશે એકદમ સાફ અને સુંદર…

June 7, 2024
રસોડાની આ બે વસ્તુ દાગ, ખીલ અને કરચલી દુર કરી મફતમાં જ ચમકાવી દેશે તમારો ચહેરો, ત્વચાને ચમકાવી કરી દેશે સોફ્ટ સને સુંદર..
Beauty Tips

રસોડાની આ બે વસ્તુ દાગ, ખીલ અને કરચલી દુર કરી મફતમાં જ ચમકાવી દેશે તમારો ચહેરો, ત્વચાને ચમકાવી કરી દેશે સોફ્ટ સને સુંદર..

April 12, 2024
આ છે આંખ નીચે ડાર્ક સર્કલ થવાના મૂળ કારણો, આજીવન સુંદરતા ટકાવી રાખવા ક્યારેય ન કરો આ ભૂલ… મોટાભાગની મહિલાઓ છે અજાણ…
Beauty Tips

આ છે આંખ નીચે ડાર્ક સર્કલ થવાના મૂળ કારણો, આજીવન સુંદરતા ટકાવી રાખવા ક્યારેય ન કરો આ ભૂલ… મોટાભાગની મહિલાઓ છે અજાણ…

April 10, 2024
Next Post
બોલીવુડની પાંચ એવી અભિનેત્રીઓ જે છે મુસ્લિમ પરંતુ લોકો તેને હિંદુ સમજે છે.. જાણો કોણે છે એ અભિનેત્રીઓ….

બોલીવુડની પાંચ એવી અભિનેત્રીઓ જે છે મુસ્લિમ પરંતુ લોકો તેને હિંદુ સમજે છે.. જાણો કોણે છે એ અભિનેત્રીઓ….

કાલ ભૈરવે લખી નાખ્યું છે આ પાંચ રાશિના જાતકોનું ભાગ્ય…. આ વર્ષથી શરૂ થશે બુલંદીઓ પામવાનું…

કાલ ભૈરવે લખી નાખ્યું છે આ પાંચ રાશિના જાતકોનું ભાગ્ય…. આ વર્ષથી શરૂ થશે બુલંદીઓ પામવાનું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રોજ સવારે પિય લ્યો આ પાણી, જીવો ત્યાં સુધી નહિ લેવી પડે એકપણ બીમારીની દવા… પગથી માથા સુધી નખમાં પણ નહિ થાય રોગ…

રોજ સવારે પિય લ્યો આ પાણી, જીવો ત્યાં સુધી નહિ લેવી પડે એકપણ બીમારીની દવા… પગથી માથા સુધી નખમાં પણ નહિ થાય રોગ…

December 31, 2022
જાણો પથરીની સમસ્યામાં શું ખાવું અને શું ન ખાવું જોઈએ ? મોટાભાગના લોકો આડેધડ ખાઈને કરે છે ભૂલ… જાણો એક્સપર્ટ પાસેથી ખાવાનું સંપૂર્ણ લીસ્ટ…

જાણો પથરીની સમસ્યામાં શું ખાવું અને શું ન ખાવું જોઈએ ? મોટાભાગના લોકો આડેધડ ખાઈને કરે છે ભૂલ… જાણો એક્સપર્ટ પાસેથી ખાવાનું સંપૂર્ણ લીસ્ટ…

October 11, 2023
જાણો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલ ખુશીનું રાજ… વાંચી લ્યો પછી ક્યારેય દુખ નહિ આવે

જાણો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલ ખુશીનું રાજ… વાંચી લ્યો પછી ક્યારેય દુખ નહિ આવે

December 8, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.