Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

લાંબા સમય સુધી ફ્રીજમાં રાખેલી વસ્તુ શરીર માટે છે ખતરનાક, ખાતા ફ્રીજમાં રાખેલી વસ્તુ ખાતા પહેલા જાણી લ્યો આ માહિતી… નહિ તો ભવિષ્યમાં થશે પછતાવો…

Social Gujarati by Social Gujarati
February 7, 2023
Reading Time: 1 min read
0
લાંબા સમય સુધી ફ્રીજમાં રાખેલી વસ્તુ શરીર માટે છે ખતરનાક, ખાતા ફ્રીજમાં રાખેલી વસ્તુ ખાતા પહેલા જાણી લ્યો આ માહિતી… નહિ તો ભવિષ્યમાં થશે પછતાવો…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણી વખત રસોઈ વધતા આપણે તેને ફ્રીજમાં મુકીને બીજા દિવસે ખાઈએ છીએ. પણ જો ફ્રીજમાં વધુ સમય માટે રસોઈ રાખીને ખાવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. આથી ફ્રીજમાં રસોઈ વધુ સમય રાખતા પહેલા આ લેખ એક વખત જરૂરથી વાચી જુઓ.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

આજકાલની ભાગાદૌડી વાળી જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો માટે દરરોજ તાજું ભોજન બનાવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. આ જ કારણે સામાન્ય રીતે લોકો એક જ વખતમાં મોટી માત્રામાં ભોજન તૈયાર કરી લે છે અને પછી તેનો ઉપયોગ કરવા માટે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી લે છે. પરંતુ ઘણા હેલ્થ એક્સપર્ટ બનાવેલા ભોજનને લાંબા સમય સુધી ફ્રીજમાં ન રાખવાની સલાહ આપે છે. ફ્રીજમાં લાંબા સમયથી સ્ટોર કરેલ ભોજનના શું નુકસાન છે અને તેને કેટલી વાર સુધી સ્ટોર કરીને રાખવા સારા ગણાય છે.

જાણો અહીં….તેના વિશે જણાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર કહે છે કે, તે લોકોની વચ્ચે ખોટી ધારણા છે કે, રેફ્રીજરેટર કરવાથી ભોજન પોતાના પોષકતત્વો ખોઈ નાખે છે. પરંતુ ભોજનના ઘણા પોષકતત્વો તેને રાંધવાથી નષ્ટ થઈ જાય છે.

રેફ્રીજરેટરમાં ભોજન સ્ટોર કરવું સારું ગણાય કે નહીં?:- સામાન્ય રીતે આ પ્રકારના મુદ્દાઓ પર બનેલી અવધારણાઓને તોડતા સૂચનાત્મક વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે, આગળ કહે છે કે, પાણીમાં ઘૂલનશીલ વિટામિન સૌથી અસ્થિર અને સરળતાથી ખોવાઈ જનાર પોષકતત્વ હોય છે પરંતુ, તેનું મોટા ભાગનું નુકસાન ભોજન રાંધવા દરમિયાન જ થાય છે, રેફ્રીજરેશન દરમિયાન નહીં, વાસ્તવમાં હિટ જ વિટામીનોને નષ્ટ કરે છે, ઠંડક નહીં.

એક એરટાઈટ કન્ટેનરમાં વધારે રાંધેલો ખોરાક ઓછામાં ઓછા 2 થી 3 દિવસ અને અમુક કેસમાં એક અઠવાડીયા સુધી સારો રહી શકે છે. ફ્રીજમાં રાખેલી ઘણી બધી વસ્તુઓ છ મહિના સુધી સારી રહી શકે છે. બધી જ જૈવિક ક્રિયાઓ તાપમાનની સાથે ધીમી થઈ જાય છે. માટે જ ભોજનને નષ્ટ થઈ જવાની સંભાવના ઓછી થઈ જાય છે.

અમુક ફૂડ્સ જલ્દી ખરાબ થઈ જાય છે:- તેઓ આગળ જણાવે છે કે, જોકે, તેના ઘણા અપવાદ પણ છે. સાદા રાંધેલા ભાતમાં ઘણી વખત એવા બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે છે જે ઓછા તાપમાને પણ સરવાઈવ કરી લે છે. માટે એક થી બે દિવસમાં જ તેનું સેવન કરી લેવું જોઈએ. તે સિવાય કેમકે ભારતીય ભોજનમાં મસાલા, નમકીન અને ખટાશ હોય છે માટે તે, પોતાનામાં જ ફ્રિજને અનુકૂળ થઈ જાય છે. 

આ ફૂડ્સને જલ્દી ખાઈ લેવા જોઈએ:- ફ્રીજમાં સ્ટોર કરવાથી સમયની બચત થાય છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે કેટલું સુરક્ષિત છે. આ સવાલનો જવાબ આપતા પોષણ વિશેષજ્ઞ કહે છે કે, માંસ, પોલ્ટ્રી, માછલી, ડેરી ઉત્પાદનો અને ઈંડા જેવા જલ્દી ખરાબ થતા ખાદ્ય પદાર્થોને રેફ્રીજરેટરમાં રાખવા જોઈએ અને તેનું અમુક દિવસો થી લઈને અઠવાડીયાની અંદર ઉપયોગ પણ કરી લેવો જોઈએ. જ્યારે જલ્દી ખરાબ ન થતાં ખાદ્ય પદાર્થો જેમકે, રોટલી, ફળ અને શાકભાજીને વધારે સમય સુધી સ્ટોર કરી શકાય છે.એક્સપર્ટ મુજબ, ફ્રીજમાં રાખેલ ભોજનમાં ત્રણ થી ચાર દિવસ પછી બેક્ટેરિયા પનપવા લાગે છે. ત્યાર બાદ વધારે દિવસ સુધી રાખેલ ભોજનમાં ફૂડ પોઇઝનિંગનું જોખમ વધી જાય છે. બેક્ટેરિયા સામાન્ય રીતે ભોજનના સ્વાદ, ગંધ કે રંગને બદલતા નથી. તેના કારણે ભોજન સુરક્ષિત છે કે નહીં, તે જાણવું મુશ્કેલ થઈ જાય છે. 

શા કારણે થાય છે બેક્ટેરિયા?:- આપણામાંથી કોઈ પણ ભોજન બનાવ્યા ઓછી તરત જ ફ્રીજમાં રાખતા નથી. ભોજનને પહેલા ખાવા માટે બહાર રાખવામા આવે છે. જ્યાર પછી વધેલા ભોજનને રૂમના તાપમાને ઠંડા થયા પછી જ ફ્રીજમાં રાખવામા આવે છે. આ સ્થિતિ બેક્ટેરિયાને જલ્દીથી ભોજન દૂષિત કરવાની તક આપે છે.બેક્ટેરિયાને થતાં અટકાવવા શું કરવું:- ભોજનમાં બેક્ટેરિયા ઉદ્દભવતા અટકાવવા માટે સૌથી પહેલા જલ્દી ખરાબ થતી વસ્તુનું સેવન કરવું જોઈએ. ત્યારબાદ જે વધે તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને તેને ઢાંકીને રાખવા. વાસી વધેલા ભોજનને ફ્રીજમાં આગળની તરફ અને તાજા ભોજનને પાછળની તરફ રાખવા. આમ, જેટલું શક્ય બને તાજું બનાવેલું ભોજન જ ખાવું જોઈએ. ફ્રીજમાં રાખેલ ભોજન લાંબા સમય સુધી ઉપયોગમાં લેવું સ્વાસ્થ્ય માટે સારું નથી. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
પાતળા વાળને તરત ઘાટા કરવા હોય તો અજમાવો આ 2 ટીપ્સ, વાળ થશે ઈન્સ્ટન્ટ ઘાટા, જાડા અને મજબુત….

પાતળા વાળને તરત ઘાટા કરવા હોય તો અજમાવો આ 2 ટીપ્સ, વાળ થશે ઈન્સ્ટન્ટ ઘાટા, જાડા અને મજબુત....

સવારે ખાલી પેટ ચાવીલો લવિંગનો 1 દાણો, થશે આ ચોંકાવનારા ફાયદા… જાણી રહી જશો દંગ….

સવારે ખાલી પેટ ચાવીલો લવિંગનો 1 દાણો, થશે આ ચોંકાવનારા ફાયદા... જાણી રહી જશો દંગ....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આધારકાર્ડ દ્વારા મફતમાં અને થોડી જ મિનીટમાં નીકળી જશે પાનકાર્ડ. કરો સ્ટેપ બાય સ્ટેપ આ કામ.

આધારકાર્ડ દ્વારા મફતમાં અને થોડી જ મિનીટમાં નીકળી જશે પાનકાર્ડ. કરો સ્ટેપ બાય સ્ટેપ આ કામ.

February 5, 2021
થેલેસેમિયા જેવી લોહીની ગંભીર બીમારીને કંટ્રોલ કરવા અજમાવો આ દેશી ઘરગથ્થું ઉપચાર, મળશે 100% અને સચોટ રાહત..

થેલેસેમિયા જેવી લોહીની ગંભીર બીમારીને કંટ્રોલ કરવા અજમાવો આ દેશી ઘરગથ્થું ઉપચાર, મળશે 100% અને સચોટ રાહત..

May 25, 2022
ગમે તેવી પથરી ઓપરેશન વગર જ પેશાબ વાટે નીકળી જશે બહાર, ઘર બેઠા જ અજમાવો આ સરળ ઘરેલું ઉપચાર..

ગમે તેવી પથરી ઓપરેશન વગર જ પેશાબ વાટે નીકળી જશે બહાર, ઘર બેઠા જ અજમાવો આ સરળ ઘરેલું ઉપચાર..

November 19, 2021

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In