Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

પાણીમાં અડધી ચમચી નાખી સવારે ખાલી પેટ પિય આ પાણી… પેટ, હૃદય, વાળ અને ચામડીના રોગો થશે ગાયબ… જાણો બનાવવાની રીત દવા કરતા છે કારગર…

Social Gujarati by Social Gujarati
February 17, 2023
Reading Time: 1 min read
0
પાણીમાં અડધી ચમચી નાખી સવારે ખાલી પેટ પિય આ પાણી… પેટ, હૃદય, વાળ અને ચામડીના રોગો થશે ગાયબ… જાણો બનાવવાની રીત દવા કરતા છે કારગર…
0
SHARES
4
VIEWS
Share on FacebookShare on Twitter

આપણે સૌ જાણીએ છીએ તેમ હળદરને સ્વાસ્થ્યની દ્રષ્ટીએ તેમજ શુભ પ્રસંગોમાં ખુબ જ સારી માનવામાં આવે છે. તેમજ હળદરને જ્યોતિષી ની દ્રષ્ટીએ પણ ખુબ જ સારી ગણવામાં આવે છે. આથી જ આપણે આ લેખમાં હળદરના સ્વાસ્થ્ય લાભો અને જ્યોતિષ મહત્વ વિશે વાત કરીશું. 

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

રસોડામાં રહેલ હળદર, ભોજનનો સ્વાદતો વધારે જ છે સાથે જ તે આપણાં સ્વાસ્થ્ય અને ભાગ્ય માટે પણ ગુણકારી હોય છે. હળદરમાં એન્ટિઇમ્ફ્લેમેટરી અને એંટીઓક્સિડેંટ ગુણ રહેલા હોય છે. હળદરનું સેવન પાણી સાથે કરવામાં આવે તો, ફાયદાઓ વધી જાય છે. હળદરનું પાણી સ્વાસ્થ્ય અને ત્વચા માટે લાભદાયી હોય છે. સ્વાસ્થ્ય માટે અસંખ્ય ફાયદાઓ હોવાની સાથે સાથે જ્યોતિષ દ્રષ્ટિથી પણ હળદરના પાણીને ફાયદાકારક ગણવામાં આવે છે.

જે લોકોને વારંવાર શરદી-ઉધરસ કે સંક્રમણ થઈ જતું હોય તેમણે પોતાની ડાયેટમાં હળદરના પાણીને જરૂરથી સમાવિષ્ટ કરવું જોઈએ. જ્યોતિષ અને ડોક્ટર બંને એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાઇરલ ગુણોથી ભરપૂર હળદરને સ્વસ્થ ગણે છે. જાણો હળદરનું પાણી પીવાના ફાયદા. સાથે જ તમને જણાવીશું કે શા માટે જ્યોતિષ શાસ્ત્રમાં હળદરનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. 

સવારે હળદના પાણીનું સેવન કેવી રીતે કરવું?:- સવારે હળદરના પાણીનું સેવન કરવા માંગતા હોય તો, ખાલી પેટ કરી શકાય છે. હળદરનું પાણી બનાવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં ચપટી હળદર મિક્સ કરો. આ ડ્રિંકમાં સ્વાદ માટે લીંબુ અને મધ મિક્સ કરી શકાય છે. તેના વગર પણ માત્ર હળદર અને પાણીનું સેવન કરી શકાય છે.

જ્યોતિષ શા માટે આપે છે હળદરનું પાણી પીવાની સલાહ?:- જ્યોતિષ વિશેષજ્ઞ, ન્યૂરોલોજિસ્ટ અને ટેરો કાર્ડ રીડરએ જણાવ્યુ કે જ્યોતિષ શાસ્ત્રની માનીએ તો, જે લોકોને પેટથી જોડાયેલી બીમારી હોય કે, કેન્સર તેમજ ટ્યુમરના લક્ષણો હોય, તેમણે હળદરના પાણીનું સેવન કરવું જોઈએ. શારીરિક સમસ્યાઓ દૂર કરવા માટે આપણને હળદરનું ટપકું લગાડવાની કે હળદરના પાણીથી નહાવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તુની દ્રષ્ટિએ પણ હળદર ફાયદાકારક હોય છે. તેનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઊર્જાથી છુટકારો મળે છે. ઘરમાં કોઈ બીમાર હોય તો, તેને ચપટી હળદર મિક્સ કરીને પાણી પીવાની સલાહ આપવી.

સવારે હળદરનું પાણી પીવું શા માટે સ્વસ્થ ગણવામાં આવે છે?:- હળદરનું પાણી પીવાથી વજન ઘટે છે- વજન ઘટાડવા માંગતા હોય તો, ડાયેટમાં હળદરનું પાણી સમાવિષ્ટ કરી શકાય છે. હળદરમાં કરક્યુમીન જોવા મળે છે. ફૈટ વધારનારા ટીશૂઝને બનતા અટકાવવા માટે હળદરનું પાણી ફાયદાકારક હોય છે. શરીરમાં શુગરની માત્રા વધવાને કારણે પણ સ્થૂળતા વધવા લાગે છે. હળદરમાં રહેલ કરક્યુમીન, ઇન્સુલિનને વધારવામાં મદદ કરે છે. તેનાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

1) ત્વચા અને વાળથી જોડાયેલી સમસ્યાઓ થતી નથી:- હળદરના પાણીનું સેવન કરવાથી લોહી સાફ થાય છે. શરીરના ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ મળે છે. તેનાથી એજિંગ સાઇન્સ જેમકે, કરચલીઓ અને કરમાયેલ ત્વચાની સમસ્યા દૂર થાય છે. ત્વચાનો સોજો મટાડવામાં હળદર ફાયદાકારક ગણવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચાનો નિખાર વધે છે. હળદર વાળ માટે પણ ટોનિકની જેમ કાર્ય કરે છે. તેનો ઉપયોગ ટોનર કે હેરવોશના રૂપમાં કરવામાં આવે તો, હેર ગ્રોથ સારો થાય છે અને ડેંડ્રફની સમસ્યા દૂર કરવા માટે પણ હળદરનું પાણી ફાયદાકારક ગણવામાં આવે છે.2) પેટથી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે:- હળદરના પાણીનું સેવન કરો તો, પેટથી જોડાયેલી સમસ્યાઓ જેમકે, ડાયેરિયા, અપચો, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે સમસ્યાઓ દૂર થાય છે. હળદરનું પાણી પીવાથી શરીરમાં પિત્ત સરખી રીતે બને છે અને પાચનતંત્ર મજબૂત બને છે. હળદરમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાઇરલ ગુણ પણ હોય છે. હળદરના પાણીનું સેવન કરવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે. તે સિવાય હળદર શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારતા સેલ્સ બનાવવામાં પણ મદદ કરે છે. 

3) હ્રદયની બીમારીઓથી બચાવ થાય છે:- હળદરના પાણીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્ટાર નિયંત્રણમાં રહે છે. હળદરમાં એંટીઓક્સિડેંટ ગુણ રહેલા હોય છે તેનાથી કેન્સર કોશિકાઓને બનતી અટકાવવામાં પણ મદદ મળે છે. હળદરના પાણીનું સેવન કરવાથી પેટ, ત્વચા, વાળ, હ્રદય અને અન્ય અંગોથી જોડાયેલી બીમારીઓ દૂર થાય છે. દરરોજ એક ગ્લાસ હળદરના પાણીનું સેવન કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
આ સ્ટેજમાં આસાનીથી કંટ્રોલ થઇ જાય છે ડાયાબિટીસ, માત્ર રાખો આ બે વાતોનું ધ્યાન… આજીવન વગર દવાએ રહેશે કંટ્રોલ…

આ સ્ટેજમાં આસાનીથી કંટ્રોલ થઇ જાય છે ડાયાબિટીસ, માત્ર રાખો આ બે વાતોનું ધ્યાન... આજીવન વગર દવાએ રહેશે કંટ્રોલ...

ચા વેંચીને ખરીદી જબરદસ્ત લકઝરી કાર, જાણો 9 ગીયર વાળી આ મોંઘીદાટ કારની કિંમત…  વિશ્વાસ નહિ આવે કે ચા વાળો કેવી રીતે લે આવી કાર…

ચા વેંચીને ખરીદી જબરદસ્ત લકઝરી કાર, જાણો 9 ગીયર વાળી આ મોંઘીદાટ કારની કિંમત... વિશ્વાસ નહિ આવે કે ચા વાળો કેવી રીતે લે આવી કાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આયુર્વેદની આ જડીબુટ્ટી બીમારીઓ અને મોંઘી દવાઓથી આજીવન રાખશે દૂર, એક વાર જાણો આ જડીબુટ્ટી વિશે…. ક્યારેય નહીં પડો બીમાર…

આયુર્વેદની આ જડીબુટ્ટી બીમારીઓ અને મોંઘી દવાઓથી આજીવન રાખશે દૂર, એક વાર જાણો આ જડીબુટ્ટી વિશે…. ક્યારેય નહીં પડો બીમાર…

March 1, 2022
માત્ર ૩૦ સેકન્ડ સુધી કરો આ આસન બદલાઈ જશે તમારું શરીર | જાણો કઈ રીતે અને ક્યારે કરવું આ આસન

માત્ર ૩૦ સેકન્ડ સુધી કરો આ આસન બદલાઈ જશે તમારું શરીર | જાણો કઈ રીતે અને ક્યારે કરવું આ આસન

March 28, 2021
બાળકોને ક્યારેય ન મોકલો એકલા આવી જગ્યાઓ પર…. જાણો શું થઇ શકે તે આ લેખમાં, માબા૫ આવી ભૂલો કરે છે.

બાળકોને ક્યારેય ન મોકલો એકલા આવી જગ્યાઓ પર…. જાણો શું થઇ શકે તે આ લેખમાં, માબા૫ આવી ભૂલો કરે છે.

May 31, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • લીંબોળી જેવું આ ફળ શરીર માટે છે અમૃત સમાન, હૃદયથી લઈને વંધ્યત્વ સુધીના રોગોને કરી દેશે સફાયો… લોહી અને કિડની કરી દેશે સાફ…
  • ઉભેલી ગાડીમાં એસી શરુ રાખવું જોઈએ કે નહિ ? કાર રાખતા હો તો જરૂર જાણો AC વિશેની આ માહિતી, નહિ તો એવરેજમાં આવશે ધરખમ ઘટાડો…
  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In