Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

વર્ષો જુના સાંધા અને માંસપેશીઓના દુખાવા કરો દુર, અજમાવો આ સસ્તો સટીક ઉપાય… એક જ રાતમાં દુખાવા થશે હંમેશા માટે ગાયબ….

Social Gujarati by Social Gujarati
February 25, 2023
Reading Time: 2 mins read
0
વર્ષો જુના સાંધા અને માંસપેશીઓના દુખાવા કરો દુર, અજમાવો આ સસ્તો સટીક ઉપાય… એક જ રાતમાં  દુખાવા થશે હંમેશા માટે ગાયબ….
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

આજના સમયમાં આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકોને સાંધા અને માંસપેશીઓ ના દુખાવાની તકલીફ હોય છે. જેના ઉપાય રૂપે તમે અનેક પ્રયાસો કરતા હો છો. કેટલીક દવાઓનું સેવન પણ કરતા હો છો. પણ જો તમે આયુર્વેદિક ઈલાજ કરવા માંગતા હો તો તમારા માટે આ તેલ ખુબ જ અસરકારક નીવડી શકે છે. તેનાથી તમને જલદી આરામ મળે છે. 

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

મૌસમ બદલાતા જ બીમારીઓનું જોખમ પણ વધી જતું હોય છે. સૌથી વધુ સમસ્યા એ લોકોને થાય છે જે સાંધા, ઢીચણ અથવા કોઈ જૂની ઈજા થી પરેશાન હોય છે. શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ઉનાળો શરુ થવાનો છે. આ મૌસમ દુખાવાને ગંભીર બનાવી શકે છે. અને લોકો અક્સર સાંધા અને માંસપેશીઓના દુખાવાની ફરિયાદ કરતા હોય છે.

માંસપેશીઓ નો દુખાવો અક્સર છાતી, પેટ, પીઠ અને હાથ-પગ ને પ્રભાવિત કરે છે જયારે સાંધાનો દુખાવો ખંભા, કોણી, આંગળીઓ, ઢીંચણ અને પગને તોડી નાખે છે. સાંધા અને માંસપેશીઓના દુખાવાના ઈલાજ માટે ઘણા મેડીકલ ઉપાય રહેલ છે. જેમ કે આરામ કરવો, ફીજીયોથેરેપી, દર્દ નિવારક દવાઓ અને ગરમ પેક. પણ ઘણીવખત તેનાથી આરામ નથી મળતો.

આમ તો ઘણા દુખાવા થોડા દિવસમાં ઠીક થઇ જાય છે. પણ કેટલાક મામલે આવું નથી બનતું. અને વધુ સમય લાગે છે. અને દુખાવો જુનો થતો જાય છે. જો તમે દુખાવાથી જલ્દી આરામ મેળવવા માંગતા હો તો તમે કેટલાક આયુર્વેદિક ઉપાય અપનાવી શકો છો.

સાંધા અને માંસપેશીઓના દુખાવા માટે આયુર્વેદિક તેલ:- ડોક્ટર અનુસાર સાંધા અને માંસપેશીઓ નો દુખાવો એક સામાન્ય સમસ્યા છે જેને વડીલો જ નહી પણ બાળકો અને યુવાનો પણ પીડિત થાય છે. લાંબા સમય સુધી બેસી રહેવું, જૂની ઈજા, ઋતુમાં બદલાવ વગેરે કારણે આ સમસ્યા થઇ શકે છે. આ માટે આયુર્વેદમાં ઘણા તેલનો ઉપયોગ કરવામાં આવે છે. 

સાંધાના દુખાવા માટે તલનું તેલ:- ડોકટરે જણાવ્યું કે સાંધાના દુખાવા માટે બજારમાં મળતા બામ, તેલ અથવા દવાઓ તમારા માટે મોઘી સાબિત થઇ શકે છે. અને તેના સતત ઉપયોગ તમને નુકશાન પણ થઇ શકે છે. એવામાં તલનું તેલ તમારા માટે સસ્તું અને પ્રભાવી ઉપચાર સાબિત થઇ શકે છે. તેના માટે રસોન કન્દના ઉકાળાને તલના તેલમાં 6 થી 12 ગ્રામની માત્રામાં ઉકાળો. તેને ઠંડુ થવા દો. તેને દિવસમાં બે વખત લગાવો. તેનાથી રાત્રે સુતી વખતે આરામ મળે છે.

1) નાળીયેર તેલ:- નાળીયેર તેલ સાંધા અને માંસપેશીઓ ના દુખાવા માટે રામબાણ ઈલાજ છે. જો તમે સસ્તામાં દુખાવાથી રાહત મેળવવા માંગો છો તો આ ઉપાય તમારા માટે બેસ્ટ છે. આ માટે બાલા તેલ અને નાળીયેર તેલને બરાબર માત્રામાં મિક્સ કરીને નવશેકું ગરમ કરો. તેને રાત્રે સુતી વખતે પ્રભાવિત સ્થાન પર લગાવો. અને મસાજ કરો. તમને તરત જ આરામ મળશે. 

2) એરંડાનું તેલ:- એરંડાના તેલને આયુર્વેદમાં એક ઉતમ ઔષધી માનવામાં આવે છે. દુખાવાથી રાહત મેળવવા માટે તમે 14 મિલી લીટર એરંડા તેલમાં એક ગ્રામ નાની પીપલી નાખીને ધીમા તાપે ઉકાળો. આ મિશ્રણને રાત્રે સુતી વખતે દુખાવાના સ્થાને લગાવવાથી આરામ મળે છે. 

3) તલના તેલમાં લસણ નાખો:- તલનું તેલ કોઈપણ પ્રકારના દુખાવા માટેનું સસ્તું અને અસરકારક ઈલાજ માનવામાં આવે છે. તેની અસર વધારવા માટે તેમાં સુંઠ અને લસણ નાખીને સારી રીતે ઉકાળો. આ મિશ્રણ થી રાત્રે સુતી વખતે પ્રભાવિત ભાગમાં માલીશ કરો. તમને આરામ મળશે.4) એરંડાનાં પાન:- એરંડાના તેલની જેમ તેના પાન પણ દર્દ નિવારક નું કામ કરે છે. આ માટે એરંડાના પાન ને તેલમાં નાખીને ધીમા તાપે ગરમ કરી લો. અને તેને દુખાવાના સ્થાને બાંધી લો. ત્યાર પછી હળવો શેક કરો. સવાર સુધીમાં તમારો દુખાવો છુમંતર થઇ જશે. 

5) નાળીયેર તેલ:- નાળીયેર તેલના ઘણા ફાયદાઓ છે અને તેને આયુર્વેદમાં એક ઔષધી માનવામાં આવે છે. સાંધા અને માંસપેશીઓ ના દુખાવાથી રાહત મેળવવા માટે તેને થોડું ગરમ કરી લો. તેમાં થોડું કપૂર અને સુંઠ મિક્સ કરો. તેને ઢીંચણ પર લગાવીને માલીશ કરવાથી જલ્દી આરામ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
માત્ર 25 સેકેંડમાં દુર થશે ફોનની સ્ક્રીન પર પડેલા સ્ક્રેચ… સ્ક્રીન અને ફોન થઇ જશે એકદમ નવા નક્કોર જેવા… એકવાર કરીને જુઓ ચોંકી જશો…

માત્ર 25 સેકેંડમાં દુર થશે ફોનની સ્ક્રીન પર પડેલા સ્ક્રેચ... સ્ક્રીન અને ફોન થઇ જશે એકદમ નવા નક્કોર જેવા... એકવાર કરીને જુઓ ચોંકી જશો...

ઉનાળાના વેકેશનમાં ઓછા પૈસે વધુ સારી જગ્યાએ ફરવા જવું હોય, તો જાણો ભારતમાં આવેલા બીચ વિશે… ઓછા ખર્ચે આવશે ડબલ મજા…

ઉનાળાના વેકેશનમાં ઓછા પૈસે વધુ સારી જગ્યાએ ફરવા જવું હોય, તો જાણો ભારતમાં આવેલા બીચ વિશે... ઓછા ખર્ચે આવશે ડબલ મજા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કાજોલના બાળકોને કાજોલની ફિલ્મો જોવા બિલકુલ પસંદ નથી,  તેની પાછળ છે આ મુખ્ય કારણ. 

કાજોલના બાળકોને કાજોલની ફિલ્મો જોવા બિલકુલ પસંદ નથી, તેની પાછળ છે આ મુખ્ય કારણ. 

May 31, 2020
આ ખાસ ઔષધી તમારી લોહોની કમી ને ફક્ત થોડા દિવસમાં જ પૂરી કરશે… જાણો આ ખાસ ઔષધી કઈ છે.

આ ખાસ ઔષધી તમારી લોહોની કમી ને ફક્ત થોડા દિવસમાં જ પૂરી કરશે… જાણો આ ખાસ ઔષધી કઈ છે.

August 4, 2022
તમારી આ આદતો આપણને ધકેલી શકે છે ગંભીર સમસ્યાઓમાં

તમારી આ આદતો આપણને ધકેલી શકે છે ગંભીર સમસ્યાઓમાં

March 19, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • સ્વાદના ચક્કરમાં આડેધડ કેરી ખાવાની ભૂલ ન કરતા, નહિ તો થશે આવું ભયંકર નુકશાન, જાણો કેરીને ખાવાની સાચી રીતે અને સમય…
  • 24 કલાક ફ્રિજ શરુ રાખતા લોકો જાણી લ્યો આ માહિતી, નહિ તો આવશે મોટો ખર્ચો…ફ્રિજ બનાવતી કંપનીઓ પણ નથી જણાવતી આ હકીકત…
  • લીંબોળી જેવું આ ફળ શરીર માટે છે અમૃત સમાન, હૃદયથી લઈને વંધ્યત્વ સુધીના રોગોને કરી દેશે સફાયો… લોહી અને કિડની કરી દેશે સાફ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In