Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

ચક્રવ્યુહમાં ભગવાન શ્રી કૃષ્ણે શા માટે અભિમન્યુને ન બચાવ્યો….. તેની પાછળનું રહસ્ય જાણો આ લેખમાં…

Social Gujarati by Social Gujarati
April 13, 2023
Reading Time: 1 min read
0
ચક્રવ્યુહમાં ભગવાન શ્રી કૃષ્ણે શા માટે અભિમન્યુને  ન  બચાવ્યો….. તેની પાછળનું રહસ્ય જાણો આ લેખમાં…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

💁 ચક્રવ્યુહમાં ભગવાન શ્રી કૃષ્ણે શા માટે અભિમન્યુને ન બચાવ્યો….. તેની પાછળનું રહસ્ય જાણો આ લેખમાં… 💁

RELATED POSTS

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…

⚔ મિત્રો મહાભારતમાં કુરુક્ષેત્રમાં થયેલ મહાયુદ્ધની વાત ચાલતી હોય અને કોઈ અભિમન્યુને યાદ ન કરે એવું તો બને જ નહિ. કારણ કે અભિમન્યુ મહાભારતના યુદ્ધમાં સૌથી નાના તેમ છતાં ખુબ પરાક્રમી યોદ્ધ હતા. હવે એ તો તમે બધા  જાણો જ છો કે દ્રોણાચાર્ય દ્વારા રચાયેલા ચક્રવ્યુહના કોઠા ભેદવાનું સામર્થ્ય મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ, દ્રુપદ અને અર્જુન પછી અભિમન્યુમાં જ હતુ. તે જ ચક્રવ્યુહમાં પોતાનો પરાક્રમ દેખાડીને અભિમન્યુ વીરગતિને પ્રાપ્ત થયા.

 

💁 સવાલ એ થાય કે જો પાંડવો તરફ શ્રી કૃષ્ણ હતા તો તેમણે અભિમન્યુને શા માટે બચાવ્યો નહિ .ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છે તો તે ઘણું બધું કરી શકતા હતા. તો પછી અભિમન્યુને બચાવવા માટે કેમ કઈ કર્યું નહિ. તો આજે અમે તમને તેનો જવાબ આ લેખ દ્વારા આપીશું. તેના માટે પૂરો લેખ અવશ્ય વાંચો.

💁 અભિમન્યુ ચંદ્ર દેવના પૂત્ર વર્ચાનો અવતાર હતા. ચંદ્ર દેવ બિલકુલ પણ ઈચ્છતા ન હતા કે વર્ચા પૃથ્વી પર જન્મ લે તેમજ યુદ્ધ લડે. પરંતુ તેઓ લાચાર હતા માટે તેમને લાચાર થઈને તે કરવું પડ્યું તો ચાલો સૌથી પહેલા તેમની લાચારીનું કારણ જાણી લઈએ.

👑 મિત્રો જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ અને પાપો વધે છે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ અધર્મનો વિનાશ કરવા પૃથ્વી પર અવતાર ધારણ કરે છે અને પાપ અને અધર્મનો નાશ કરે છે. ત્યારે બીજા દેવતાઓએ પણ આ કાર્યમાં મદદ માટે પૃથ્વી પર અવતાર લેવો પડે છે. જેમ કે સતયુગમાં વિષ્ણુ ભગવાને રામનો અવતાર લીધો હતો તો દેવતાઓએ વાનર તેમજ રીંછનો અવતાર લીધો હતો.

👑 તેવી જ રીતે દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ કૃષ્ણનો અવતાર લીધો હતો ત્યારે બ્રહ્માજીએ બધા દેવતાઓને આદેશ કર્યો હતો કે દરેક દેવતાઓએ અથવા તેના પુત્રએ પણ પૃથ્વી પર જન્મ લેવો પડશે. ત્યારે ચંદ્ર દેવ  ઇચ્છતા ન હતા કે તેમનો પૂત્ર વર્ચા પણ પૃથ્વી પર જન્મ લે અને યુદ્ધમાં લડે. ત્યારે દેવતાઓએ તેમને સમજાવ્યા કે પૃથ્વી પર જન્મ લઈને પાપ અને અધર્મનો નાશ કરવો તે આપણું કર્તવ્ય છે. ત્યારે ચંદ્ર દેવ લાચાર થઇ ગયા અને પોતાના પૂત્રને ધરતી પર અવતાર લેવા માટે તૈયાર તો થયા પરંતુ તેણે શરત મૂકી.

🌚 ચંદ્ર દેવે શરત રાખી કે તેમનો પૂત્ર ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર અર્જુનના પૂત્ર તરીકે જન્મ લેશે અને તે પૃથ્વી પર વધારે સમય નહિ રહે  તેમજ તે શ્રી કૃષ્ણ અને અર્જુનની અનુપસ્થિતિમાં યુદ્ધમાં એકલો જ પોતાનું પરાક્રમ દેખાડતા દેખાડતા વીરગતિને પ્રાપ્ત કરશે.  જેથી ત્રણેય લોકોમાં તેના પરાક્રમની પ્રશંસા થાય. તેમજ તેની સાથે હજુ એક શરત રાખી હતી કે અભિમન્યુનો પૂત્ર જ તે વંશનો ઉત્તરાધિકારી બનશે.

🌚 તો ચંદ્ર દેવની શરતોને આધીન થઈને ભગવાન શ્રી કૃષ્ણ અભિમન્યુને બચાવવા ગયા ન હતા અને અભિમન્યુ મહાભારતના  દ્રોણાચાર્ય દ્વારા રચાયેલા ચક્રવ્યૂહમાં પ્રશંસનીય પરાક્રમ બતાવીને નાની ઉંમરે જ વીરગતિને પ્રાપ્ત થયો અને ત્રણેય લોકોમાં તેના પરાક્રમની પ્રશંસા થઇ. તેથી જ તો આજે પણ લોકો અભિમન્યુની વીરગાથાની  પ્રશંસા કરતા હોય છે.

🌚 એટલું જ નહિ મિત્રો આમ જોઈએ તો પાંચેય પાંડવોમાંથી સૌથી મોટા ભાઈ યુધિષ્ઠર હતા તેથી સ્વાભાવિક છે કે તેમના પુત્રનો પૂત્ર જ ઉત્તરાધિકારી બને. પરંતુ ચંદ્ર દેવની હઠના કારણે અર્જુનનો પૂત્ર અભિમન્યુનો પૂત્ર ઉત્તરાધિકારી બન્યો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…
ધાર્મિક

જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…

January 23, 2023
ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…
ધાર્મિક

ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…

October 14, 2022
ગળામાં રુદ્રાક્ષ પહેરતા હો તો પાળજો આ ખાસ નિયમો, નહિ તો ફળ અને ફાયદા મળવાને બદલે બનશો પાપના ભાગીદાર… જાણો રુદ્રાક્ષ પહેરવાની રીત અને નિયમો…
Uncategorized

ગળામાં રુદ્રાક્ષ પહેરતા હો તો પાળજો આ ખાસ નિયમો, નહિ તો ફળ અને ફાયદા મળવાને બદલે બનશો પાપના ભાગીદાર… જાણો રુદ્રાક્ષ પહેરવાની રીત અને નિયમો…

August 5, 2022
આ દિવસે ભૂલથી પણ ન કરતા પૈસાની લેવડદેવડ, નહિ તો જોત જોતામાં થઈ જશો કંગાળ… 99% લોકો નથી જાણતા પૈસાની આપ-લે કરવાના આ દિવસે વિશે…
ધાર્મિક

આ દિવસે ભૂલથી પણ ન કરતા પૈસાની લેવડદેવડ, નહિ તો જોત જોતામાં થઈ જશો કંગાળ… 99% લોકો નથી જાણતા પૈસાની આપ-લે કરવાના આ દિવસે વિશે…

May 28, 2022
Next Post
સોનાથી પણ મોંઘા છે આ ફળના બીજ જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. જાણીલો તેનો ઉપયોગ

સોનાથી પણ મોંઘા છે આ ફળના બીજ જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. જાણીલો તેનો ઉપયોગ

ભારતીય આર્મીમાં શા માટે દારૂ પીવામાં આવે છે…. જાણી ને તમે પણ ચોંકી જશો… ખુબ અગત્યની છે આ વાત.

ભારતીય આર્મીમાં શા માટે દારૂ પીવામાં આવે છે.... જાણી ને તમે પણ ચોંકી જશો… ખુબ અગત્યની છે આ વાત.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ પાંચ રાશિના લોકો હોય છે સૌથી ફ્લર્ટી ….કોઈ પણ આવી શકે છે તેમના જાંસામાં.. જાણો કઈ કઈ 5 રાશી છે.

આ પાંચ રાશિના લોકો હોય છે સૌથી ફ્લર્ટી ….કોઈ પણ આવી શકે છે તેમના જાંસામાં.. જાણો કઈ કઈ 5 રાશી છે.

March 7, 2019
કોરોના મહામારીમાં ઇમ્યુનિટી વધારવા FSSAI એ આપી આ વસ્તુ ખાવાની સલાહ, ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં રામબાણ. આજથી જ ખાવાનું શરૂ કરો આ વસ્તુ…

કોરોના મહામારીમાં ઇમ્યુનિટી વધારવા FSSAI એ આપી આ વસ્તુ ખાવાની સલાહ, ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં રામબાણ. આજથી જ ખાવાનું શરૂ કરો આ વસ્તુ…

May 15, 2021
મહાભારતના યુદ્ધમાં બંને સેનાનો ભોજન પ્રબંધ કોણે કર્યો? જાણો આ લેખમાં મોટું રહસ્ય..

મહાભારતના યુદ્ધમાં બંને સેનાનો ભોજન પ્રબંધ કોણે કર્યો? જાણો આ લેખમાં મોટું રહસ્ય..

December 15, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In