Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

શરીર માટે ઉકાળેલું પાણી વધુ ફાયદાકારક કે ફિલ્ટર વાળું ? 99% લોકો નથી જાણતા અને રોજ પિયને બગાડે છે પોતાનું સ્વાસ્થ્ય… જાણો ક્યું પાણી પીવું જોઈએ…

Social Gujarati by Social Gujarati
September 14, 2023
Reading Time: 1 min read
0
શરીર માટે ઉકાળેલું પાણી વધુ ફાયદાકારક કે ફિલ્ટર વાળું ? 99% લોકો નથી જાણતા અને રોજ પિયને બગાડે છે પોતાનું સ્વાસ્થ્ય… જાણો ક્યું પાણી પીવું જોઈએ…

પાણી આપણા જીવન જરૂરિયાતનો એક મુખ્ય ભાગ છે. આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાય તેના માટે આપણે સ્વચ્છ પાણી પીવાનો આગ્રહ રાખીએ છીએ. જો પાણી સ્વચ્છ હોય તો જ આપણે બીમારીઓની સંભાવના ઘટાડી શકીએ છીએ. પૂરતી માત્રામાં પાણી પીવું કે હાઇડ્રેટ રહેવા માટે સ્વાસ્થ્ય અને પોષણનો પહેલો નિયમ છે. એવું માનવામાં આવે છે કે આપણું શરીર ભોજન વગર અઠવાડિયું રહી શકે છે પરંતુ પાણી વગર થોડાક જ દિવસ જીવિત રહી શકે છે. માનવ શરીર લગભગ ૬૦ ટકા પાણીથી બનેલુ છે. એવામાં નિર્જલિત કે ડિહાઇડ્રેટેડ રહેવું તમને શારીરિક અને માનસિક બંને રીતે અસર કરી શકે છે. તેથી જ પાણીને સાફ કરવા માટે તમે ફિલ્ટરનો ઉપયોગ કરી શકો છો કે તેને ઉકાળી શકો છો.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

જોકે સ્વાસ્થ્યવર્ધક રહેવા માટે સ્વચ્છ પાણી પીવું જરૂરી છે પરંતુ પર્યાવરણ, પ્રદૂષણ અને પ્રાકૃતિક સંશોધનોની કમીના કારણે સ્વચ્છ પાણી પ્રાપ્ત કરવું એક પડકાર સમાન બની ગયું છે. જે લોકો ફિલ્ટર ખરીદી શકે છે તેમના માટે બજારમાં દરેક પ્રકારના ફિલ્ટર ભરેલા પડ્યા છે અને જેઓ નથી ખરીદી શકતા તેમના માટે નળના પાણીને ઉકાળવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ પાણીની શુદ્ધતા સુનિશ્ચિત કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે? કમળો, ટાઈફોડ અને ડાયરિયા જેવા જળજન્ય રોગોથી બચવા માટે ડોક્ટર પણ ઉકાળેલું પાણી પીવાની સલાહ આપે છે.શું નળનું પાણી સ્વાસ્થ્યવર્ધક છે?:- જો તમને એવું લાગે છે કે નળમાંથી સીધું આવતું પાણી પીવા માટે સ્વસ્થ છે  તો ફરીથી વિચારી લો. સામાન્ય રીતે લોકોને લાગે છે કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી આવતું પાણી સુરક્ષિત અને બેક્ટેરિયા રહીત છે. કારણ કે તે પાણીને દૂષિત થતું બચાવવા માટે ક્લોરીન અને ક્લોરોફાઇડનો ઉપયોગ કરે છે. જોકે જે પાઇપો માંથી પસાર થઈને આને તમારા ઘર સુધી પહોંચતું પાણી સાફ નથી હોતું અને જ્યારે તેને સ્ટોર્સ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં એકત્રિત કરવામાં આવે છે, ત્યારે આ પ્રક્રિયામાં પાણી વધુ પ્રદૂષિત બને છે. એવામાં તમે એ  સમજી શકો છો કે તમે દરરોજ કેટલું ગંદુ પાણી પી રહ્યા છો.

પાણી પીતા પહેલા કેમ ઉકાળવું જોઈએ?:- સુરક્ષિત અને શુદ્ધ પેયજળ માટે ઉકાળવું સૌથી જૂની રીત માંથી એક છે. પાણીને ઉકાળવાનો મુખ્ય ઉદ્દેશ તેમાં હાજર કિટાણુઓને મારવાનો હોય છે. જ્યારે પાણી ઉકાળવામાં આવે છે તો આ એવા નાના સૂક્ષ્મ જીવોને દૂર કરવામાં મદદ કરે છે, કે જે ઉચ્ચ તાપમાનને સહન નથી કરી શકતા.20 મિનિટ સુધી પાણીને ઉકાળવું જરૂરી છે:- જો તમને એવું લાગે કે એક-બે મિનિટ સુધી પાણીને ઉકાળવાથી તેની અશુદ્ધિઓ અને અન્ય રાસાયણિક તત્વો નીકળી જાય છે, તો તમે ખોટા છો. અદ્રશ્ય જળજન્ય વાઇરસ, બેક્ટેરિયા અને કીટાણુઓ નષ્ટ કરવા માટે પાણીને ઓછામાં ઓછું 20 મિનિટ સુધી સતત ઉકાળવું જરૂરી છે. જો તમે આનાથી ઓછું ઉકાળો છો તો પાણી પીવા માટે સુરક્ષિત નથી હોતું. જોકે ઉકાળેલું પાણી માત્ર બેક્ટેરિયા હટાવી શકે છે,જેનો અર્થ એ છે કે હાનિકારક પદાર્થો જેવા કે ક્લોરિન અને ધાતુતત્વો જેવી કે સીસું ને નળના પાણીથી નથી હટાવી શકાતું.

શું ફિલ્ટર વાળું પાણી સ્વાસ્થ્યમંદ હોય છે?:- ફિલ્ટર કરેલું પાણી ઉકળેલા પાણીની તુલના એ વધારે સુરક્ષિત માનવામાં આવે છે ફિલ્ટર દૂષિત કે નળના પાણીની અશુદ્ધિઓ, રસાયણો અને સૂક્ષ્મ જીવોને દૂર કરવામાં મદદ કરે છે અને રોગમુક્ત બનાવે છે. આરોથી લઈને યુવી વોટર પ્યુરીફાયર સુધી એવી ઘણી બધી ટેકનીકો છે જે પાણીને શુદ્ધ કરીને પીવા યોગ્ય બનાવવામાં મદદ કરે છે. આ બોટલના પાણી પરની નિર્ભરતાને પણ ઘટાડે છે.સાફ પાણી પીવું કેમ જરૂરી?:- સાફ પાણી પીવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સારું રહે છે. કારણકે આમાં બધા આવશ્યક ખનીજ અને વિટામિન હોય છે. આ ચયાપચન અને ત્વચા ના સ્વાસ્થ્યમાં સુધારો કરવાની સાથે સાથે વજન ઘટાડવાની પ્રક્રિયામાં પણ મદદ કરે છે.

અનફિલ્ટર્ડ કરેલું પાણી પીવાની કેમ ના પાડવામાં આવે છે?:- અભ્યાસ પ્રમાણે અનફિલ્ટર્ડ પાણી કે અનુપચારિત પાણી ખતરનાક સૂક્ષ્મ જીવોથી ભરેલું હોય છે જેમ કે, ગિઆર્ડિયા લેમ્બલિયા, ક્રિપ્ટોસ્પોરીડિયમ અને વિબ્રિઓ કોલેરા. એવું જાણવા મળ્યું છે કે આ સુક્ષ્મસજીવો ઝાડા, સેપ્સિસ, કોલેરા અને સંભવિત મૃત્યુ જેવી ખતરનાક આરોગ્ય સમસ્યાઓને નોતરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Benefits of drinking pure waterboiled or filtered waterDiarrheaDRINKING WATERDrinking Water TipsIs filtered water healthy?JaundiceTYPHOIDWhich water is better boiled or filteredWhy is it necessary to give clean water?Why should water be boiled?
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
દેશની આ 3 કંપનીના શેરે રોકાણકારોને આપ્યું 500% વળતર… ફક્ત 1 વર્ષમાં રૂપિયા કરી દીધા 5 ગણા… જાણો રોકાણ કરવું કેટલું ફાયદામાં છે…

દેશની આ 3 કંપનીના શેરે રોકાણકારોને આપ્યું 500% વળતર... ફક્ત 1 વર્ષમાં રૂપિયા કરી દીધા 5 ગણા... જાણો રોકાણ કરવું કેટલું ફાયદામાં છે...

ટાટા ગ્રુપની આ 1 કંપનીનો શેર’ પહોંચી ગયો હાઈ રેકોર્ડ પર… રોકાણકારો આપ્યું માલામાલ કરી દે એવું પ્રોફિટ… જાણો કેટલો નફામાં ચાલે છે આ શેર…

ટાટા ગ્રુપની આ 1 કંપનીનો શેર' પહોંચી ગયો હાઈ રેકોર્ડ પર... રોકાણકારો આપ્યું માલામાલ કરી દે એવું પ્રોફિટ... જાણો કેટલો નફામાં ચાલે છે આ શેર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મીઠા દ્વારા કંઈ રીતે તમે બની શકો છો ધનવાન… જાણો મીઠું ખરીદવા માટેનો શુભ દિવસ..  મીઠાના  ૧૦ ઉપાયો

મીઠા દ્વારા કંઈ રીતે તમે બની શકો છો ધનવાન… જાણો મીઠું ખરીદવા માટેનો શુભ દિવસ.. મીઠાના ૧૦ ઉપાયો

November 20, 2022
આ રીતે બુક કરો તમારું ગેસ સીલીન્ડર ! માત્ર એક જ ક્લિકમાં થશે મળશે 50 રૂપિયાનું કેશબેક… જાણો કેવી રીતે….

આ રીતે બુક કરો તમારું ગેસ સીલીન્ડર ! માત્ર એક જ ક્લિકમાં થશે મળશે 50 રૂપિયાનું કેશબેક… જાણો કેવી રીતે….

December 19, 2020
આ રાશિના જાતકો માટે ગ્રહોની દશા લાવશે મોટા બદલાવ જે ખૂબ જ લાભદાયી સાબિત થશે… 

આ રાશિના જાતકો માટે ગ્રહોની દશા લાવશે મોટા બદલાવ જે ખૂબ જ લાભદાયી સાબિત થશે… 

September 25, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.