Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ આયુર્વેદિક ઉપચારથી દવાઓ વગર જ મટી જશે બવાસીરની સમસ્યા, બવાસીરમાં થતો દુખાવો, બળતરા અને ખંજવાળ મિનીટોમાં જ મટી જશે…

Social Gujarati by Social Gujarati
January 15, 2022
Reading Time: 1 min read
0
આ આયુર્વેદિક ઉપચારથી દવાઓ વગર જ મટી જશે બવાસીરની સમસ્યા, બવાસીરમાં થતો દુખાવો, બળતરા અને ખંજવાળ મિનીટોમાં જ મટી જશે…

જો કે આજકાલ મોટાભાગના લોકોને પાઈલ્સની સમસ્યા થતી હોય છે. આ એક ગંભીર સમસ્યા છે. જેમાં વ્યક્તિને મળ ત્યાગ કરવામાં ખુબ જ કઠિનાઈ થાય છે. ઘણા લોકો ઘણી દવાઓ કરીને તેનાથી છુટકારો મેળવી લે છે. પણ જો તમે ઈચ્છો છો કે પાઈલ્સથી છુટકારો મેળવવા માટે કોઈ આયુર્વેદિક ઉપચાર છે. તો આજે અમે તમને પાઈલ્સના આયુર્વેદિક ઉપચાર વિશે વાત કરીશું.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

જે લોકો પાઈલ્સથી પીડિત છે તેઓ ઈચ્છે કે, તેને કોઈ એવો ઉપાય મળી જાય જેનાથી તે સરળતાથી પાઈલ્સથી છુટકારો મેળવી શકે. આ એક ગંભીર બીમારી છે, જેમાં મળાશય અને કિડનીમાં રહેલ રક્ત વાહિકાઓમાં સોજાના કારણે થાય છે. આથી મળ ત્યાગ કરવામાં મુશ્કેલી થાય છે. જયારે ઘણી વખત મળ સાથે લોહી પણ નીકળે છે. તેના બે પ્રકાર છે. આંતરિક બવાસીરમાં મળ સાથે લોહી આવે છે, જયારે બહારના બવાસીરમાં ગુદાની આસપાસ સોજા ચડે છે. જેનાથી ખુબ જ દુખાવો અને જલન થાય છે.

જો કે પાઈલ્સથી છુટકારો મેળવવાના ઘણા ઘરેલું ઉપચાર પણ છે. તેમાં તમે કપૂરની મદદથી ઝડપથી દુખાવા અને જલનમાં આરામ મેળવી શકો છો. કપૂરમાં એન્ટી ઇન્ફલેમેટરી, એન્ટી સેપ્ટિક, એન્ટી ઓક્સીડેંટ, પીનેન, કેમ્ફેન, બી-પીનેન જેવા તત્વો રહેલા છે. કપૂરના ઉપયોગથી જલન, ઈજા, અને ગેસની સમસ્યા પણ રાહત મળે છે. તો ચાલો જાણીએ બવાસીરમાં કપૂરના ફાયદા.

સોજાને ઓછો કરવા : તમને જણાવી દઈએ કે કપૂરમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ રહેલા છે. જે સોજાને ઓછો કરવામાં ખુબ જ અસરકારક છે. તે બવાસીરમાં ગુદાની નસોમાં આવેલા સોજાને ઓછો કરીને રાહત આપે છે.

જલન : જો તમને બવાસીરમાં ખુબ જ જલન થાય છે તો બવાસીરમાં કપૂરનો ઉપયોગ કરવાથી જલન ઓછી થઈ શકે છે. કપૂરમાં એન્ટી બેકટેરીયલ અને એન્ટી માઈક્રોબીયલ ગુણ રહેલા છે. જે ઈજામાં જલન અને ઈન્ફેકશનને દુર કરી શકે છે.

ઘાવ : કપૂરના ઉપયોગથી બવાસીરમાં થતી ઈજાને મટાડવામાં મદદ મળે છે. તેમાં રહેલ એન્ટી સેપ્ટિક, અને એન્ટી બેકટેરીયલ ગુણ છે, ઘાવને જલ્દી ભરવામાં મદદ કરે છે.

ખંજવાળ : કપૂરમાં એન્ટી એચિંગ ગુણો રહેલા છે. આથી તેનો ખંજવાળ વાળી જગ્યાએ ઉપયોગથી ત્વચાને ખુબ જ આરામ મળે છે.

બવાસીરમાં કપૂરનો ઉપયોગ કરવાની રીત – 1 ) કપૂરનું તેલ : કપૂરને તેલને તમે રૂ અથવા તો કોટનના કપડાની મદદથી મળમાર્ગ પર થયેલ મસા પર લગાવી શકો છો. તેનાથી મસાને ખત્મ થવામાં મદદ મળે છે.

2 ) કપૂર અને નાળિયેરનું તેલ : કપૂર અને નાળિયેરનું તેલ બરાબર માત્રામાં મિક્સ કરીને મસા પર લગાવો. જો કે પહેલા લાગવવા પર તમને થોડી જલન થશે, પછી તમને ઘણો આરામ મળશે. તેનાથી જલન અને ખંજવાળ બંને ઓછી થઈ જશે.

3 ) કપૂર અને સરસવનું તેલ : 100 ગ્રામ સરસવના તેલમાં 10 ગ્રામ કપૂર મિક્સ કરીને લગાવવાથી દુખાવામાં રાહત મળે છે. તેનાથી બવાસીરના દુખાવા અને સોજા બંનેમાં રાહત મળે છે.

4 ) નવશેકું ગરમ પાણી અને કપૂર : 250 ગ્રામ પાણીમાં 10 ગ્રામ કપૂર મિક્સ કરીને ગરમ કરી લો, પછી થોડીવાર ઠંડું થવા દો. પછી દુખાવો થતી જગ્યાએ અને સોજા વાળી જગ્યાએ શેક કરો. તેનાથી દુખાવામાં અને જલન બંનેમાં આરામ મળે છે. સાથે જ સંક્રમણનો ખતરો પણ નથી રહેતો.

5 ) કપૂર અને લીમડાનું તેલ : કપૂરમાં લીમડાનો લેપ મિક્સ કરીને તમે મસા વાળી જગ્યાએ લગાવી શકો છો. તેનાથી ઈન્ફેકશનની પરેશાની નથી રહેતી.

સાવધાની : એક વાત યાદ રાખો કે, તમારે કપૂરનો ઉપયોગ કરતી વખત થોડી સાવધાની રાખવાની જરૂર પડે છે. એપીલેપ્સી અને પાર્કીન્સન્સના દર્દીઓએ કપૂરનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. આ સિવાય લીવર પરેશાનીમાં કપૂરનું સેવન ન કરવું જોઈએ. ગર્ભવતી મહિલા અને સ્તનપાન કરાવતી મહિલાઓ એ ડોક્ટરની સલાહ લીધા પછી તેનો ઉપયોગ કરવો જોઈએ. જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો પણ કપૂરનો ઉપયોગ ન કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: kapoor benefutskapoor in pilles problemkapoor uses in piles problempiles problem in ayurvedic upcharuse of camphor
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
મૂળો ખાવાથી પેટમાં ગેસ કે એસીડીટી થાય છે તો ખાતા સમયે કરો આ એક કામ, જાણો મૂળો ખાવાનો સાચો સમય અને રીત. નડશે પણ નહિ આપશે ફાયદા પણ…

મૂળો ખાવાથી પેટમાં ગેસ કે એસીડીટી થાય છે તો ખાતા સમયે કરો આ એક કામ, જાણો મૂળો ખાવાનો સાચો સમય અને રીત. નડશે પણ નહિ આપશે ફાયદા પણ...

શિયાળામાં સવારે ઉઠતાની સાથે શરીર જકડાઈ જાય છે, તો જાણો આ સમસ્યાને દૂર કરવાના 5 સરળ ઉપાયો… શરીર ગરમ રહેશે અને ઠંડી પણ નહિ લાગે…

શિયાળામાં સવારે ઉઠતાની સાથે શરીર જકડાઈ જાય છે, તો જાણો આ સમસ્યાને દૂર કરવાના 5 સરળ ઉપાયો... શરીર ગરમ રહેશે અને ઠંડી પણ નહિ લાગે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભેળસેળ વાળા લોટની રોટલી તમારા જીવ માટે છે ઝોખમી, આ રીતે ઘરે જ તપાસો લોટ નકલી છે કે..

ભેળસેળ વાળા લોટની રોટલી તમારા જીવ માટે છે ઝોખમી, આ રીતે ઘરે જ તપાસો લોટ નકલી છે કે..

April 30, 2021
એવી પાંચ વસ્તુ કે જે ફરીથી ગરમ કરીને ખાવાથી બની જાય છે ઝેર સમાન… આજે જ બંધ કરો

એવી પાંચ વસ્તુ કે જે ફરીથી ગરમ કરીને ખાવાથી બની જાય છે ઝેર સમાન… આજે જ બંધ કરો

November 21, 2022
99% લોકો નથી જાણતા વજન અને ચરબી ઝડપથી ઘટાડવા માટે અંજીર ખાવાની આ સાચી રીત… નબળાય, થાક દૂર કરી સ્ટેમિના પણ કરી દેશે ડબલ

99% લોકો નથી જાણતા વજન અને ચરબી ઝડપથી ઘટાડવા માટે અંજીર ખાવાની આ સાચી રીત… નબળાય, થાક દૂર કરી સ્ટેમિના પણ કરી દેશે ડબલ

January 29, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.