Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

બહેરાપણું કે ઓછું સંભળાતું હોય તો અજમાવો આ ઘરેલું ઉપાય | કાન થઈ જશે એકદમ ક્લિયર…

Social Gujarati by Social Gujarati
February 20, 2021
Reading Time: 1 min read
1
બહેરાપણું કે ઓછું સંભળાતું હોય તો અજમાવો આ ઘરેલું ઉપાય | કાન થઈ જશે એકદમ ક્લિયર…

સાંભળવાનીની ક્ષમતા કમજોર થવા પર અજમાવો આ ઘરેલુ ઉપાય,  બહેરાપણું થઈ જશે દૂર-

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

મિત્રો ઘણા લોકોને તમે જોયું હશે કે, તે ઉંમર વધતાની સાથે ઓછું સાંભળે છે. જેને કારણે તેને અનેક મુશ્કેલીઓ થાય છે. પણ તમે ઘણા એવા સહેલા ઉપાય છે જેના દ્વારા આ બહેરાપણું દુર કરી શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવીશું જે જાણીને તમે પોતાનું બહેરાપણું દુર કરી શકશો.

વધતી ઉંમર સાથે કેટલાક લોકોને બહેરાપણાની સમસ્યા થવા લાગે છે. બહેરાાપણાને લીધે સાંભળવાની ક્ષમતા પર અસર પડવા લાગે છે. અને કેટલાક લોકોને કાનમાં દુઃખાવો પણ થાય છે. બહેરાપણાની સમસ્યા થાય તો તેને સામાન્ય ન માનો. અને તેનું ઈલાજ કરવો, અને સમય રહેતા જો બહેરાાપણાનો ઈલાજ કરવામાં આવે તો તે  સારું પણ થઈ શકે છે. જો આ સમસ્યાને લેટગો કરવામાં આવે તો સાંભળવાની ક્ષમતા નથી રહેતી. બહેરાાપણાની સમસ્યા થવા પર ડોક્ટર પાસે ઇલાજ કરવા સિવાય તમે નીચે આપવામાં આવેલા ઘરેલુ ઉપાય પણ અપનાવી શકો છો. આ ઉપાયને લીધે ઓછું સાંભળવાની સમસ્યાથી બહાર નીકળી શકો છો. તો આવો વગર મોડું કર્યા વગર જાણીએ આ ઉપાય વિશે. બહેરાાપણાની સમસ્યા થઈ જશે દૂર, બસ કરી લો આ ઉપાય.

તજ અને મધ : તજ અને મધની મદદથી ઓછું સાંભળવાની ક્ષમતાને સારી કરી શકાય છે. સાંભળવાની ક્ષમતા ઓછી થતાં તમે તજ અને મધથી જોડાયેલા આ ઉપાય કરી શકીએ છે. આ ઉપાયની જેમ રોજ તજ અને મધના પાણીનું સેવન કરવું. એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી મધ અને એક ચમચી તજ મિક્ષ કરી દેવું. પછી આ પાણીને પિય લેવું. રોજ સવારે આ પાણી પીવાથી કાન પર સારી અસર પડે છે. આ સિવાય તમે કાનની અંદર તજના તેલના થોડા ટીપાં નાખી શકો છો. આ તેલના ટીપાં કાનમાં નાખવાથી તમને આરામ મળે છે.

લીમડાનું તેલ : લીમડાના તેલને કાનમાં નાખવાથી સાંભળવાની ક્ષમતામાં સુધારો થાય છે. લીમડાના તેલને કાનમાં રૂની મદદથી દિવસમાં ત્રણ વખત નાખવું. આવું કરવાથી તુરંત આરામ મળી જાય છે.

અશ્વગંધા : સાંભળવાની ક્ષમતા મજબૂત બની રહે, તેની માટે અશ્વગંધાનું સેવન કરવું. તેનું સેવન કરવાથી સાંભળવાની ક્ષમતા સારી થઈ જાય છે. તમે અશ્વગંધાના પાઉડરને ગરમ પાણી અથવા દૂધ સાથે લઈ શકો છો. રોજ તેનું સેવન કરવાથી બહેરાપણું દૂર થઈ જાય છે.

ડુંગળી : ડુંગળીને 15 મિનિટ સુધી પાણીમાં નાખીને રાખવી. પછી આ પાણીને ગાળી લેવું. તેને ઠંડુ કરી તમારા કાનમાં થોડા ટીપાં નાખવા. રોજ આ ઉપાય કરવાથી સાંભળવાની ક્ષમતા સારી થઈ જાય છે.

ટી ટ્રી ઓઈલ : ટી ટ્રી ઓઈલ પણ સાંભળવાની ક્ષમતાને સારી કરવામાં મદદગાર સાબિત થાય છે. આ તેલની મદદથી બહેરાાપણાની  સમસ્યા દૂર થઈ જાય છે. બહેરાપણું થવાથી તમે ખાલી કાનની માલિશ  આ તેલથી કરવી અને કાનમાં થોડા ટીપાં નાખી દેવા. આ તેલ કાનમાં નાખવાથી રક્ત પરિસંચય સારું થશે અને ઓછું સાંભળવાની સમસ્યા પણ ઓછી થશે.

સફરજનની છાલ : સફરજનની છાલમાં મેગ્નિશિયમ, જિંક જોવા મળે છે. જે કાનની માંસપેશિયોએ સુધારવાનું કામ કરે છે અને આવું થવાથી સાંભળવાની ક્ષમતા પર સારી અસર જોવા મળે છે. હવે તમે ખાલી એક ગ્લાસ પાણી મધ અને એક મોટી ચમચી સફરજનની છાલના મિક્ષ કરવી અને તેને રોજ પીવું.

સરસવનું તેલ : સરસવનું તેલ કાન માટે ઉત્તમ માનવામાં આવ્યું છે અને આ તેલની મદદથી પણ ઓછું સાંભળવાની સમસ્યા ઓછી થઈ શકે છે. ઓછું સાંભળવાની સમસ્યા થવાથી સરસવનું તેલ અને મધ મિક્ષ કરવું અને તેના ટીપાં કાનમાં દિવસમાં બે થી ત્રણ વખત નાખવા. સાંભળવાની ક્ષમતા પર  સુધારો આવી જશે. આ સિવાય તમે સરસવના  તેલને  થોડું ગરમ કરી રૂ ની મદદથી કાનમાં નાખવું.

આદું : આદુંનો રસ સાંભળવાની ક્ષમતાને વધારવા અને બહેરાાપણાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી…

Tags: Ability to listenApple peelAshwagandhaCinnamon and honeyDeafnessGINGERMustard oilNeem oilonionTea Tree Oil
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
પતિએ તેની પત્નીને મોકલી એક સેલ્ફી, અને થઈ ગયા તરત જ છૂટાછેડા. કારણ જાણી ને  દંગ રહી જશો

પતિએ તેની પત્નીને મોકલી એક સેલ્ફી, અને થઈ ગયા તરત જ છૂટાછેડા. કારણ જાણી ને દંગ રહી જશો

મહાભારત અનુસાર આવા વ્યક્તિનું ગમે ત્યારે અસમયે પણ મૃત્યુ થઈ શકે છે.  જાણો તમે ક્યાંક આ ભૂલ નથી કરી રહ્યા ને?

મહાભારત અનુસાર આવા વ્યક્તિનું ગમે ત્યારે અસમયે પણ મૃત્યુ થઈ શકે છે. જાણો તમે ક્યાંક આ ભૂલ નથી કરી રહ્યા ને?

Comments 1

  1. Bharati says:
    4 years ago

    Some good tips. Any chance for oe to make this article printable?

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગુલાબના ફૂલને આવી રીતે મૂકી દો તમારી તિજોરીમાં, થઈ જશે ધનના ઢગલા… જાણો ગુલાબના ફૂલથી થતા અણધાર્યા આર્થિક અને શારીરિક લાભો…

ગુલાબના ફૂલને આવી રીતે મૂકી દો તમારી તિજોરીમાં, થઈ જશે ધનના ઢગલા… જાણો ગુલાબના ફૂલથી થતા અણધાર્યા આર્થિક અને શારીરિક લાભો…

April 12, 2022
જાણો ઘરમાં ક્યાં ક્યાં પ્રકારના ફોટા રાખવા જોઈએ | આવા ફોટા કરે છે ઘરમાં ખાસ બદલાવ | જાણો વિગત વાર….

જાણો ઘરમાં ક્યાં ક્યાં પ્રકારના ફોટા રાખવા જોઈએ | આવા ફોટા કરે છે ઘરમાં ખાસ બદલાવ | જાણો વિગત વાર….

May 19, 2019
FB પર અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી પડી ગઈ ભારે, ગઠિયાઓ આ રીતે ઉઠાવી રહ્યા છે ગેરલાભ…

FB પર અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી પડી ગઈ ભારે, ગઠિયાઓ આ રીતે ઉઠાવી રહ્યા છે ગેરલાભ…

December 27, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.