Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ઘી ને રોટલી પર લગાવીને ખાવ છો, તો જાણી લેજો આ ખુબ જ અગત્યની માહિતી… 99% લોકો નથી જાણતા રોટલીમાં ઘી કેવી રીતે ખાવું…

Social Gujarati by Social Gujarati
February 9, 2024
Reading Time: 1 min read
0
ઘી ને રોટલી પર લગાવીને ખાવ છો, તો જાણી લેજો આ ખુબ જ અગત્યની માહિતી… 99% લોકો નથી જાણતા રોટલીમાં ઘી કેવી રીતે ખાવું…

આપણે જાણીએ છીએ કે ભારતમાં સદીઓથી ઘણી બીમારીઓના ઈલાજમાં શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈને શરદી-ઉધરસ થઈ જાય તો દૂધમાં ઘી અને હળદર મિક્સ કરીને પીવડાવવામાં આવે છે. આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે ઘી થી મગજ અને શરીર બંને મજબુત બને છે. એટલા માટે જ જુના જમાનાના લોકો શુદ્ધ ઘીને રોજ ખાવાનું પસંદ કરતા હતા.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

પરંતુ આજકાલ ફાસ્ટફૂડ વાળા જમાનામાં શુદ્ધ દેશી ઘી મળવું ખુબ જ મુશ્કેલ છે અને આજ કારણે ઘીની જગ્યાએ બટર અથવા ક્રિમનું સેવન કરવામાં આવે છે, જેના કારણે ઘણા નુકશાન સહન કરવા પડે છે. પરંતુ સ્વાસ્થ્યને લઈને ઘણા યુવાનોમાં એ બાબતને લઈને કન્ફયુઝન હોય છે કે જો ઘી ને રોટલી પર લગાવીને ખાવામાં આવે તો તેનાથી વજન ઘટે છે કે વધે ? તો મોટાભાગના લોકો એ નથી જાણતા કે રોટલી પર ઘી લગાવીને ખાવું જોઈએ કે નહિ. તમે પણ આવી અસમંજસમાં હો તો આ લેખને અંત સુધી જરૂર વાંચો.

શુદ્ધ ઘી શું હોય છે ? : ન્યુટ્રીશનના જણાવ્યા અનુસાર એ જાણવું ખુબ જ જરૂરી છે કે, ઘી હોય છે અને બજારમાં જે ઘી મળે છે તેના પર ભરોસો કરી શકાય કે નહિ. ખરેખર ઘી દૂધમાંથી બનતો એક પદાર્થ છે. દૂધને મેળવી દેવામાં આવે અને તેમાંથી દહીં જામે. દહીને વલોવી લેવાનું તેમાંથી માખણ બને, ત્યાર બાદ એ માખણને ગરમ કરવામાં આવે પછી તેમાંથી ઘી નીકળે છે. જેને શુદ્ધ દેશી ઘી માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે શુદ્ધ દેશી ઘી માં સારા ફેટ હોય એટલે કે, સેચ્યુરેટેડ ફેટ, મોનોસેચ્યુરેટેડ ફેટ અને પોલીસેચ્યુરેટેડ ફેટ હોય છે. તેની સાથે સાથે તેમાં પ્રોટીન, વિટામીન A, વિટામીન E અને વિટામીન K ભરપુર માત્રામાં મળી આવે છે. જે વિટામીન ફેટમાં ઘુલનશીલ છે, તેને શરીરની અંદર અવશોષિત કરવા માટે આ પ્રકારના ફેટની જરૂર હોય છે. ઘણા લોકો બજારમાંથી માખણ લઈને આવે છે અને ઘર પર તેની ઘી બનાવે છે, પરંતુ તે ઘી શુદ્ધ નથી હોતું. જો તમે અનસોલ્ટેડ માખણને ઘર લાવો અને તેને દૂધને જમાવીને દહીં બનાવી, અને એ દહીંમાંથી માખણ કાઢીને એ માખણને ગરમ કરીને તેમાંથી જે ઘી બને એ શુદ્ધ ઘી માનવામાં આવે છે.

શુદ્ધ ઘી થી શું શું ફાયદો થાય : નિષ્ણાંત અનુસાર શુદ્ધ દેશી ઘીનું સેવન અને ઉપયોગ સીમિત માત્રામાં કરવામાં આવે તો તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. હવે સવાલ એ થાય કે રોટલી પર ઘી લગાવીને ખાવામાં આવે તો વજન વધે કે ઘટે. તમને જણાવી દઈએ કે જો એક બે ચમચી શુદ્ધ ઘી રોટલી પર લગાવીને રોજ ખાવામાં આવે તો તેનાથી કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી. નિષ્ણાંત જણાવે છે કે આખા દિવસ દરમિયાન માત્ર 3 ચમચી જ ચીકણાઈ વાળી વસ્તુ ખાવા જોઈએ. તેમાંથી પણ જો તમે બે ચમચી ઘી સવારે રોટલી પર લગાવીને ખાવ છો તો પેટ ભરેલું છે એવું મહેસુસ થશે.

ઘી માં ફેટ સોલ્યુબળ વિટામીન પણ હોય છે જે હોર્મોનને બેલેન્સ કરી કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરશે. તેની સાથે જ ઘી ફ્રી રેડિકલ્સને ઓછું કરે છે. ઘી ને જ્યારે રોટલી કે કોઈ પણ વસ્તુમાં લગાવી દેશો તેનું ગ્લાઈસેમિક ઇન્ડેક્સ ઓછું થઈ જાય છે. એટલે કે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. તે અચાનક બ્લડ શુગરને વધવા નથી દેતું. શુદ્ધ ઘીનું સેવન દિમાગને તેજ કરે છે. ઉંમરની સાથે જે દિમાગની અંદરના ભાગમાં સંકોચન થાય છે તે પણ ઓછું થઈ જાય છે. તેની સાથે જ શુદ્ધ ઘી નું સેવન કરવાથી સાંધાના દુખાવા પણ દુર થાય છે.

ઘી નું સેવન કેવી રીતે કરવું ? : ઘી માં ફેટી એસિડનું કંટેન ખુબ જ વધુ હોય છે. રોટલીમાં ઘી લગાવવાથી તેમાં એસેન્શિયલ ફેટી એસિડની માત્રા વધુ થઈ જાય છે. તેનાથી શરીરને ખુબ જ ફાયદા મળે છે. પરંતુ તેના માટે નિયમ છે. જો તમે ઘી ને વધુ પકાવી દો તો તેનું કંટેન ખરાબ થઈ જાય છે અને તેનો ઓક્સીડેશન પણ થઈ જાય છે. તેના કારણે શરીરને ઘી ફાયદા નહિ નુકશાન કરે છે. એટલા માટે તમે જયારે પણ રોટલીમાં ઘી લગાવો તો તેને રોટલીને ગેસ પરથી નીચે ઉતારીને જ ઘી લગાવવું જોઈએ.

ઘણા લોકો પરોઠા પણ ઘી માં બનાવે છે, તો તમને જણાવી દઈએ કે એવી રીતે ઘી નો ઉપયોગ બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. માટે રોટલી બની જાય બાદ ગેસ પરથી ઉતારી લ્યો ત્યાર બાદ તેના પર થોડી માત્રામાં ઘી લગાવી દો. આ રીતે જો દાળમાં પણ ઘી ઉમેરવું હોય તો, પહેલા દાળને ગેસ પરથી નીચે ઉતારી લ્યો ત્યાર બાદ જ તેમાં ઘી ઉમેરો. તો જ તેના ફાયદા થશે.

કેટલું ઘી ખાવાથી વજન નથી વધતું : ફેટ આપના શરીર માટે ખુબ જ મહત્વપૂર્ણ છે પરંતુ કોઈ પણ વસ્તુ જરૂર કરતા વધુ ખાવામાં આવે તો નુકશાન પહોંચાડે છે. એટલા માટે એક દિવસમાં 3 થી 4 જ ચમચી ઘી નું સેવન કરવું જોઈએ. તેનાથી વધુ ઘી ખાવું નુકશાનકારક સાબિત થઈ શકે છે. ઉપર જણાવેલ માત્રાથી વધુ ખાવાથી કેલેરી વધી શકે છે જેના કારણે વજન વધવાની સંભાવના રહે છે. સાથે જ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: deshi ghee in rotidesi ghee healthghee and rotighee for healthroti for healthroti on ghee
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
પોસ્ટ ઓફિસની આ સ્કીમ ટૂંકા ગાળામાં કરી દેશે માલામાલ, ઓછા રોકાણે પણ મળશે વધુ વ્યાજદર… જાણો કંઈ સ્કીમમાં છે વધુ ફાયદો…

પોસ્ટ ઓફિસની આ સ્કીમ ટૂંકા ગાળામાં કરી દેશે માલામાલ, ઓછા રોકાણે પણ મળશે વધુ વ્યાજદર… જાણો કંઈ સ્કીમમાં છે વધુ ફાયદો…

નીતિન ગડકરીના આ ફોર્મ્યુલાથી માત્ર 15 રૂપિયમાં મળશે 1 લીટર પેટ્રોલ… ખેડૂતોને થશે ખાસ ફાયદો… જાણો કેવી રીતે…

નીતિન ગડકરીના આ ફોર્મ્યુલાથી માત્ર 15 રૂપિયમાં મળશે 1 લીટર પેટ્રોલ… ખેડૂતોને થશે ખાસ ફાયદો… જાણો કેવી રીતે…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાતોરાત કિસ્મત બદલાણી| દિલ્હીની  કામવાળી બાઈ બની મોડલ | પડી રહે છે બીજી મોડલ પર ભારી

રાતોરાત કિસ્મત બદલાણી| દિલ્હીની કામવાળી બાઈ બની મોડલ | પડી રહે છે બીજી મોડલ પર ભારી

September 6, 2019
વગર દુખાવે પથરી ભાંગી ને નીકળી જશે બહાર । જાણીલો આ પાંદડા ઉપયોગ કરવાની રીત.

વગર દુખાવે પથરી ભાંગી ને નીકળી જશે બહાર । જાણીલો આ પાંદડા ઉપયોગ કરવાની રીત.

May 19, 2021
તમારા ઘરે તુલસીનો છોડ રહેશે બારેમાસ લીલોછમ, ફક્ત નાખો તેમાં આ વસ્તુ.

તમારા ઘરે તુલસીનો છોડ રહેશે બારેમાસ લીલોછમ, ફક્ત નાખો તેમાં આ વસ્તુ.

December 1, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.