Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ક્યારેય નહિ થાય આંખોને લગતી આ 4 બીમારીઓ, આજીવન નહિ આવે આંખના નંબર અને બચી જશે મોતિયાના ઓપરેશનનો ખર્ચો પણ…

Social Gujarati by Social Gujarati
April 26, 2022
Reading Time: 1 min read
0
ક્યારેય નહિ થાય આંખોને લગતી આ 4 બીમારીઓ, આજીવન નહિ આવે આંખના નંબર અને બચી જશે મોતિયાના ઓપરેશનનો ખર્ચો પણ…

મિત્રો આપણા શરીરમાં આંખનું વિશેષ મહત્વ રહેલું છે. આંખ વગર આપણે સંપૂર્ણ દુનિયા નથી જોઈએ શકતા. આથી આંખની સંભાળ રાખવી એ પણ ખુબ જ જરૂરી બની જાય છે. જો કે આખા દિવસમાં આપણી આંખમાં અનેક રજકણ, ધૂળ, ધુમાડો, તાપ વગેરેની અસર આંખ પ પરડતી હોય છે. આ સમયે તમે થેરેપીનો ઉપયોગ કરીને આંખનું રક્ષણ કરી શકો છો.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આંખની રોશની બનાવી રાખવા માટે આંખને હંમેશા સ્વસ્થ રાખવા માટે આપણે અક્સર હેલ્દી ડાયટ લઈએ છીએ. આંખ માટે વિટામીન એ અને બીટા કેરોટીન ડાયટમાં સામેલ કરીએ છીએ. આ સિવાય ઘણા લોકો કસરત પણ કરે છે. પરંતુ તમે ઈચ્છો તો આંખને સુરક્ષા આપવા માટે એક આયુર્વેદિક થેરેપીનો પણ સહારો લઈ શકો છો.આયુર્વેદમાં આંખને સ્વસ્થ રાખવા માટે નેત્ર બસ્તી થેરેપીનો ઉપયોગ કરવામાં આવે.

નેત્ર બસ્તીના ફાયદાઓ : નેત્ર બસ્તી એક પ્રમુખ ઉપકર્મ છે. આયુર્વેદમાં નેત્ર બસ્તી થેરેપી આંખ માટે ખુબ જ ફાયદાકારક છે. આંખની સમસ્યાઓથી બચવા અને આંખની રોશની ઠીક કરવા માટે આયુર્વેદમાં નેત્ર બસ્તી થેરેપીનો સહારો લેવામાં આવે છે. નેત્ર બસ્તી કરવાથી આંખને લગતી ઘણી સમસ્યાઓ પણ દુર થઈ શકે છે. પરંતુ નેત્ર બસ્તી થેરેપીને ક્યારેય પણ ઘર પર જાતે ન કરવી જોઈએ. તેને હંમેશા કોઈ ચિકિત્સકની દેખરેખમાં જ કરવી જોઈએ. ચાલો તો જાણી લઈએ નેત્ર બસ્તી થેરેપીથી આંખની કંઈ કંઈ સમસ્યાઓ દુર થઈ શકે છે.

આંખના સંક્રમણ : નેત્ર બસ્તી થેરેપી કરવાથી આંખના સંક્રમણથી બચી શકાય છે. નેત્ર બસ્તી આંખને બધા પ્રકારના સંક્રમણથી બચાવે છે. મૌસમમાં બદલાવ થવા પર અક્સર આંખમાં સંક્રમણ થવા લાગે છે. આ સમયે નેત્ર બસ્તી થેરેપી ખુબ જ ફાયદાકારક છે.

મોતિયાબિંબ થવા પર : આજકાલ મોટાભાગના લોકો મોતિયાબિંબથી પરેશાન રહે છે અને અક્સર મોતિયાબિંબનો ઓપરેશન કરવામાં આવે છે. પરંતુ આયુર્વેદમાં મોતિયાબિંબની સમસ્યામાં નેત્ર બસ્તી થેરેપી લાભકારી માનવામાં આવે છે. જો તમને મોતિયાબિંબ છે તો તમે આયુર્વેદિક ચિકિત્સકની રાય પર નેત્ર બસ્તી થેરેપી લઈ શકો છો.

આંખની રોશની : નેત્ર બસ્તી થેરેપી આંખની રોશની વધારવામાં અસરકારક છે. નેત્ર બસ્તી થેરેપીથી દુર અને નજીકની રોશની તેજ થાય છે. એટલે કે નેત્ર બસ્તી થેરેપી કરવાથી આંખની દુર અને નજીક બંને સમસ્યાથી આરામ મળે છે.

આંખની સારસંભાળ : જો તમારી આંખ એકદમ સ્વસ્થ છે તો પણ તમે નેત્ર બસ્તી થેરેપીની મદદ લઈ શકો છો. નેત્ર બસ્તી થેરેપી લેવાથી તમારી આંખની સારસંભાળ યોગ્ય રીતે થશે. આંખ ભવિષ્ય માટે સુરક્ષિત રહેશે. નેત્ર બસ્તી આંખને ભવિષ્ય માટે સુરક્ષિત બનાવે છે.

કેવી રીતે કરવામાં આવે છે નેત્ર બસ્તી : નેત્ર બસ્તી થેરેપીમાં કોઈ સાધન દ્વારા આંખમાં ઘી નાખવામાં આવે છે. આ દરમિયાન ઘી ન ગરમ કે ન ઠંડુ હોવું જોઈએ. પરંતુ નેત્ર બસ્તી થેરેપીને હંમેશા કોઈ ચિકિત્સક પાસે જ લેવી જોઈએ. ડોક્ટર આંખની સ્થિતિ જોઈને નક્કી કરી શકાય છે કયું ઘી નાખવું જોઈએ. સાથે ઘીને આંખમાં કેટલો સમય રાખવું જોઈએ. તે આયુર્વેદિક ડોક્ટર નક્કી કરે છે. તમારે ભૂલથી પણ કયારેય પોતે નેત્ર બસ્તી થેરેપી ન લેવી જોઈએ.

નેત્ર બસ્તીમાં આ વાતોનું ધ્યાન રાખો : 1 ) નેત્ર બસ્તી એક આયુર્વેદિક થેરેપી છે. તેને આંખને સ્વસ્થ રાખવા માટે કરવામાં આવે છે. જો તમે પણ નેત્ર બસ્તી થેરેપી કરવાનું વિચારી રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
2 ) નેત્ર બસ્તી કરાવનાર લોકોને જલ્દી ધૂળ, માટી જવાથી બચવું જોઈએ.
3 ) નેત્ર બસ્તી થેરેપી લીધા પછી તેજ ધૂપમાં નીકળવાથી બચવું જોઈએ. આંખને હાઈ તાપમાનથી બચવું જોઈએ.
4 ) નેત્ર બસ્તી થેરેપી કરાવ્યા પછી આંખને ગરમ પાણીથી ધોવાથી બચવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Cataract problemeye problemeye visionNetra Basti BenefitsNetra Basti for eyesolution eye problem
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
નાળિયેર પાણી કે લીંબુ પાણી ? જાણો ઉનાળામાં ફિટ રહેવા માટે આ બંનેમાંથી ક્યું પીણું છે સૌથી શ્રેષ્ઠ…99% લોકોને નથી જાણતા…

નાળિયેર પાણી કે લીંબુ પાણી ? જાણો ઉનાળામાં ફિટ રહેવા માટે આ બંનેમાંથી ક્યું પીણું છે સૌથી શ્રેષ્ઠ...99% લોકોને નથી જાણતા...

આ સસ્તી શાકભાજીને પાણીમાં પલાળી પિય લ્યો રોજ સવારે, ગમે એટલી બેકાબુ ડાયાબિટીસ આવી જશે એક ઝાટકે કંટ્રોલમાં…ડાયાબિટીસનો ધારદાર ઈલાજ…

આ સસ્તી શાકભાજીને પાણીમાં પલાળી પિય લ્યો રોજ સવારે, ગમે એટલી બેકાબુ ડાયાબિટીસ આવી જશે એક ઝાટકે કંટ્રોલમાં...ડાયાબિટીસનો ધારદાર ઈલાજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વર્ષો જૂની ગેસ અને પેટ ફૂલવાની સમસ્યાને 3 મિનીટમાં મટાડો કોઈ પણ દવા કે નુસ્ખા વગર… બે આંગળી વડે કરો આ નાનું એવું કામ… મળશે રાહત…

વર્ષો જૂની ગેસ અને પેટ ફૂલવાની સમસ્યાને 3 મિનીટમાં મટાડો કોઈ પણ દવા કે નુસ્ખા વગર… બે આંગળી વડે કરો આ નાનું એવું કામ… મળશે રાહત…

July 21, 2022
ચહેરા પર દેખાતી કરચલી, વધુ ઉંમર, ઝીણી રેખાઓ, ખીલનો કાયમી ઈલાજ, મફતમાં જ દેખાશો ઉંમર કરતા 10 વર્ષ કરતા નાના…

ચહેરા પર દેખાતી કરચલી, વધુ ઉંમર, ઝીણી રેખાઓ, ખીલનો કાયમી ઈલાજ, મફતમાં જ દેખાશો ઉંમર કરતા 10 વર્ષ કરતા નાના…

September 10, 2022
રાત્રે મોડે સુધી નથી આવતી ઊંઘ, તો ખાઈ લ્યો ઘરમાં રહેલી આ સફેદ વસ્તુ, ફક્ત 2 મિનીટમાં આવી જશે ઘસઘસાટ નિંદર…

રાત્રે મોડે સુધી નથી આવતી ઊંઘ, તો ખાઈ લ્યો ઘરમાં રહેલી આ સફેદ વસ્તુ, ફક્ત 2 મિનીટમાં આવી જશે ઘસઘસાટ નિંદર…

April 17, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.