Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

છોકરીઓના લગ્ન માટે સરકારે લીધો એક મહત્વનો નિર્ણય, હવે આટલા વર્ષ પછી જ કરી શકાશે છોકરીના લગ્ન…. જાણો નિણર્યની વધુ માહિતી, ફાયદા અને નુકશાન…

Social Gujarati by Social Gujarati
December 17, 2021
Reading Time: 2 mins read
0
છોકરીઓના લગ્ન માટે સરકારે લીધો એક મહત્વનો નિર્ણય, હવે આટલા વર્ષ પછી જ કરી શકાશે છોકરીના લગ્ન…. જાણો નિણર્યની વધુ માહિતી, ફાયદા અને નુકશાન…

મિત્રો જેમ કે તમે જાણતા હતા કે, લગ્ન માટે કન્યાની ઉંમર 18 વર્ષની હતી. જેમાં હાલ ઘણા ફેરફાર થયા છે. સરકારના આ નિર્ણય સામે ઘણા લોકોના મનમાં અનેક પ્રશ્ન ઉભા થયા છે. કારણ કે તેના ઘણા ફાયદાઓ પણ છે અને નુકશાન પણ છે. ચાલો તો આ વિશે વધુ ચર્ચા કરી લઈએ. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

જાણવા મળતી માહિતી મુજબ કેબિનેટે બુધવારે છોકરીઓના લગ્નની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવને મંજુરી આપી છે. મોદી સરકારના આ નિર્ણયથી ભારતમાં મહિલા અને પુરુષના લગ્નની ઉંમર એક સમાન થઈ ગઈ છે. સરકાર હાલના કાનુનમાં સંશોધન કરીને મહિલાઓના લગ્નની ઉંમર વધારવા જઈ રહી છે. આ માટે સરકારે જુન 2020 માં સમતા પાર્ટીની પૂર્વ અધ્યક્ષ જયા જેટલીના નેતૃત્વમાં એક ટાસ્ક ફોર્સનું આયોજન કર્યું હતું. જેમાં નીતિ આયોગના સદસ્ય ડો.વી.કે. પોલ પણ સામેલ હતા. રીપોર્ટ અનુસાર ટાસ્ક ફોર્સ એ પાછલા મહિનામાં જ પ્રધાનમંત્રી કાર્યાલય અને મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયને પોતાની રીપોર્ટ આપી છે.

ટાસ્ક ફોર્સે શું મંતવ્ય આપ્યું રીપોર્ટમાં ? સમિતિએ લગ્નની ઉંમર 21 કરવાનો આ પ્રસ્તાવ વર્ષ આખા દેશની 16 વિશ્વવિદ્યાલયના યુવાઓના ફીડબેકના આધારે કરવામાં આવ્યો છે. 15 એનજીઓને દેશના ખુબ જ દુર સ્થાનો અને હાસીયા પર રહેનાર સમાજના યુવાઓ સુધી પહોંચવાના કામમાં લગાવ્યા હતા. ટાસ્ક ફોર્સના સદસ્યઓએ જણાવ્યું કે, બધા જ ધર્મના યુવાઓ પાસેથી ફીડબેક લેવામાં આવ્યો હતો. જેમાં ગ્રામીણ અને શહેરી ક્ષેત્રના યુવાઓની સંખ્યા સમાન રૂપે સામેલ હતી. 

રીપોર્ટમાં કહેવામા આવ્યું છે કે, લગ્નમાં વિલંબ થવાથી પરિવાર, મહિલાઓ, બાળકો અને સમાજ માટે સકારાત્મક આર્થિક અને સામાજિક પ્રભાવ પડે છે. લગ્નની ઉંમર વધારવાથી મહિલાઓના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડે છે. 

આ સિવાય રીપોર્ટમાં એવું જાણવા મળ્યુ છે કે, લગ્નની ઉંમર વધારીને 18 થી 21 વર્ષ કરવામાં આવે પણ ચરણબદ્ધ રીતે. તેનો અર્થ એવો છે કે, રાજ્યોને પુરતી આઝાદી અને સમય આપવામાં આવે જેથી કરીને દ્રઢપણે કામ કરી શકાય. કારણ કે આ કાનુનને એક રાતમાં લાગુ કરી શકાય નહિ.

સમિતિ એ એવી સલાહ આપી છે કે, સરકાર મહિલાઓ માટે સ્કુલ અને કોલેજની સંખ્યા વધારે અને દુર સ્થાનો પર મહિલાઓને સ્કુલ સુધી પહોંચાડે. મહિલાઓને સ્કીલ અને બિઝનેસ ટ્રેનીંગની સાથે સાથે યુંઅન સંબંધિત એજ્યુકેશન આપવાની સલાહ પણ આપવામાં આવી. રીપોર્ટમાં લગ્નમાં ઉંમર વધારવાને લઈને જાગૃતતા અભિયાન ચલાવવાની સલાહ રજુ કરવામાં આવી.

સરકારે શા માટે લીધો લગ્નની ઉંમર વધારવાનો નિર્ણય ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા કારણોને લીધે લગ્નની ઉંમર વધારવાનો નિર્ણય લીધો છે. જેમાં  લૈંગિક સમાનતા પણ સામેલ છે. જલ્દી લગ્ન અને નાની ઉંમરે માતા બનવાથી મહિલા અને બાળક બંનેના પોષણ, સંપૂર્ણ સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. નાની ઉંમરે લગ્નની અસર શિશુ મૃત્યુ દર, માતા મૃત્યુ દર અને મહિલા સશક્તિકરણ પર પડે છે. કારણ કે જલ્દી લગ્ન થવાથી મહિલાઓની શિક્ષા અને આજીવિકાનો મોક્કો નથી મળતો. આ પગલાથી બાળ વિવાહને પણ નાબુદ થઈ શકાશે. 

હાલમાં જ જાહેર થયેલ નેશનલ ફેમેલી હેલ્થ સર્વે અનુસાર ભારતમાં વર્ષ 2015-2016 માં બાળ વિવાહનો દર 27% હતો જે વર્ષ 2019-20 માં ઘટીને 23% થઈ ગયો. સરકાર દેશમાં બાળ વિવાહના દરને હજુ નીચે લાવવા માંગે છે.

જનસંખ્યા પર નિયંત્રણ મેળવવા માટે સરકાર લાવી રહી છે કાનુનમાં ફેરફાર : મહિલાઓની લગ્નની ઉંમર વધારવાને લઈને એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, જો તેના લગ્નમાં વિલંબ થશે તો તેને ઉચ્ચ શિક્ષા અને નોકરીના અવસર મળશે અને લાંબા સમયે માં બનશે. જે જનસંખ્યા નિયંત્રણમાં મદદ કરશે. પણ સરકારનું કહેવું છે કે, આ પગલું જનસંખ્યા નિયંત્રણ માટે નથી પણ મહિલાઓના સશક્તિકરણને ઉદેશ્ય આપવા માટે છે. 

જયા જેટલી એ આગળ જણાવ્યું છે કે ‘હું સ્પસ્થ કહેવા માંગું છું કે  અમે સરકારને જે સલાહ આપી છે, તેનું ધ્યેય જનસંખ્યા નિયંત્રણ નથી. નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના તાજા આંકડાઓ જણાવે છે કે કુલ જન્મ દર ઓછો થઈ રહ્યો છે અને જનસંખ્યા નિયંત્રણમાં છે. ઉંમર વધારવાનું ધ્યેય મહિલાઓના સશક્તિકરણ છે. 

લગ્નની ઉંમર વધારવાને લઈને અન્ય એક વર્ગ સરકારની આલોચના કરી રહ્યું છે : એક તરફ જ્યાં એક વર્ગ લગ્નની ઉંમર વધારવાનું સમર્થન કરે છે તો બીજો વર્ગ તેની આલોચના કરી રહ્યો છે. મહિલા તેમજ બાળ અધિકાર કાર્યકર્તા, પરિવાર નિયોજનના વિશેષજ્ઞ સહીત ઘણા લોકોનું માનવું છે કે, આવા કાનુનથી જનસંખ્યાનો એક મોટો વર્ગ ગેર-કાનૂની રીતે લગ્ન કરવા માટે મજબુર થશે.

તેમનું માનવું છે કે, મહિલાઓ માટે લગ્નની ન્યુનતમ ઉંમર 18 હોવા છતાં પણ ભારતમાં બાળ વિવાહ થઈ રહ્યા છે. જો બાળ વિવાહમાં કમી આવી છે તો ત્તેનું કારણ કાનુન નહી પણ મહિલાઓની ઉચ્ચ શિક્ષા અને રોજગારના અવસરો છે. તેમનું કહેવું છે કે, કાનુન હાસીયાના લોકો પર ખરાબ પ્રભાવ નાખશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ આ કાનુનને તોડવા માટે બાધ્ય થશે. 

સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકો આ પક્ષમાં નથી કે મહિલાઓના લગ્નની ઉંમર વધારવામાં આવે. આઈપીએસ એમ.નાગેશ્વર રાવે લખ્યું છે કે, 18-18 વર્ષની એક મહિલા વોટ કરીને દેશ ચલાવવા માટે સરકાર પસંદ કરી શકે છે પણ પોતાના જીવન વિશે નિર્ણય નથી લઈ શકતી કે તેને ક્યારે લગ્ન કરવા જોઈએ. તો આપણે મતદાનની ઉંમર 18 થી વધારીને 21 કેમ કરી નથી લેતા. જેને રાજીવ ગાંધીએ ઓછી કરી હતી. 

જયારે એક યુઝરે કહ્યું કે, ‘લગ્નની ઉંમર વધારીને 21 કરવી પેપરમાં જોવા માટે સારી લાગે છે, પણ આપણે બાળ વિવાહ રોકવા માટે મોટા પગલા ભરવા પડશે. કારણ કે હજુ પણ 23% વિવાહ બાળપણમાં જ કરવામાં આવે છે. 

મહિલાઓને જીવનસાથી પસંદ કરવાની છૂટ પર અસર થશે ? : એક્સપર્ટ પોતાના એક રીપોર્ટમાં જણાવે છે કે, મહિલાઓના લગ્નની ઉંમર ન્યુનતમ ઉંમર 21 થવાથી મહિલાઓને પોતાના અંગત નિર્ણયો લેવા માટે પણ રાહ જોવી પડશે. કેરલ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઘણા કેસોમાં જોવા મળ્યું છે કે, એક વયસ્ક મહિલા લગ્ન કરવાના નિર્ણયમાં માતાપિતાને જ ચુનૌતી આપી હતી. ભારતીય પરિવાર અને સમાજના સંદર્ભમાં આપણે આ બાબતને પણ સમજવી જરૂરી બની જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: control on populationfemale marriage lawgirls choose her marriage partnerIndian government increase the age of marriage for femaleIndian marriage law for male and femalenew Indian law
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
રોજિંદા ખોરાકમાં શામિલ કરો રસોડામાં રહેલી આ એક વસ્તુ, શરીરની અનેક બીમારીઓ દુર કરી આજીવન રાખશે તંદુરસ્ત… ચોંકાવનારા ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે…

રોજિંદા ખોરાકમાં શામિલ કરો રસોડામાં રહેલી આ એક વસ્તુ, શરીરની અનેક બીમારીઓ દુર કરી આજીવન રાખશે તંદુરસ્ત... ચોંકાવનારા ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે...

શિયાળામાં આનું સેવન શરીરની આ 8 બીમારીને કરી દેશે ગાયબ, કેન્સર, પાચનને લગતી સમસ્યાઓ દુર કરી ઠંડી અને તાવને પણ રાખશે દુર…

શિયાળામાં આનું સેવન શરીરની આ 8 બીમારીને કરી દેશે ગાયબ, કેન્સર, પાચનને લગતી સમસ્યાઓ દુર કરી ઠંડી અને તાવને પણ રાખશે દુર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખાલી ત્રણ બિસ્કીટ ના પેકેટ માંથી બનશે ફેમેલીપેક જેટલો આઈસ્ક્રીમ | આ રીતે ઘરે બનાવો

ખાલી ત્રણ બિસ્કીટ ના પેકેટ માંથી બનશે ફેમેલીપેક જેટલો આઈસ્ક્રીમ | આ રીતે ઘરે બનાવો

October 17, 2018
જાણો એડલ્ટ મુવીને શા માટે બ્લુ ફિલ્મ કહેવામાં આવે, કોઈ પણ ફિલ્મ જોતા પહેલા ખાસ જુઓ આ સર્ટિફિકેટ… ખબર પડી જશે ફિલ્મ જોવા લાયક છે કે નહિ…

જાણો એડલ્ટ મુવીને શા માટે બ્લુ ફિલ્મ કહેવામાં આવે, કોઈ પણ ફિલ્મ જોતા પહેલા ખાસ જુઓ આ સર્ટિફિકેટ… ખબર પડી જશે ફિલ્મ જોવા લાયક છે કે નહિ…

July 6, 2022
લોકડાઉનમાં કોંગ્રેસ અધ્યક્ષનો પીએમ મોદીને 7 મો પત્ર | 1 લાખ કરોડના રાહત પેકેજની સલાહ

લોકડાઉનમાં કોંગ્રેસ અધ્યક્ષનો પીએમ મોદીને 7 મો પત્ર | 1 લાખ કરોડના રાહત પેકેજની સલાહ

April 28, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.