Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

હવે ગઠીયાના દુખાવાથી મફતમાં જ મેળવો છુટકારો, અજમાવો આ ઘરેલું નુસ્ખા, સાંધા સહિત ગોઠણના દુખાવાથી પણ મળશે છુટકારો…

Social Gujarati by Social Gujarati
July 6, 2022
Reading Time: 1 min read
0
હવે ગઠીયાના દુખાવાથી મફતમાં જ મેળવો છુટકારો, અજમાવો આ ઘરેલું નુસ્ખા, સાંધા સહિત ગોઠણના દુખાવાથી પણ મળશે છુટકારો…

આર્થરાઇટિસ એટલે કે ગઠીયો વા સાંધાથી જોડાયેલી બીમારી છે. આ બીમારીથી પીડિત વ્યક્તિને શરીરમાં સાંધાના દુખાવા અને તેના કારણે સોજો રહે છે. આજકાલ આ બીમારી વધારે જોવા મળે છે કારણ કે અયોગ્ય આહારવિહાર ના કારણે આપણા શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવા લાગે છે અને આ વધેલું સ્તર સાંધામાં દુખાવો બનાવે છે. ગઠીયો વા આમ તો અનેક પ્રકારે થાય છે પરંતુ બે પ્રકારના આર્થરાઈટિસની સમસ્યા વઘારે જોવા મળે છે. અસ્થિવા અને રુમેટોઇડ સંધિવા થી લોકો વધારે પીડિત હોય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આર્થરાઈટિસની સમસ્યા પહેલા 30 વર્ષથી ઉપરના લોકોમાં થતી હતી. પરંતુ હવે આ સમસ્યાઓ યુવાનોમાં પણ થઈ રહી છે. સંધિવાની બીમારી વંશાનુગત રૂપે પણ હોઈ શકે છે, જો પરિવારમાં કોઈને સંધિવા હોય તો તેની ભાવિ પેઢીને પણ થવાની સંભાવના રહે છે. ઋતુમાં જ્યારે પણ બદલાવ આવે ત્યારે સંધિવા વધારે અસરગ્રસ્ત બની જાય છે. ચોમાસાની ઋતુની પધરામણી થઈ રહી છે તેવામાં આ બદલાતા મોસમમાં આપણે આને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ છીએ. આયુર્વેદાચાર્યે જણાવેલા સંધિવા ને નિયંત્રિત કરવાના ઘરઘથ્થું અસરકારક ઉપાય વિશે સંપૂર્ણ લેખ વાંચો.1) લસણ:- સંધિવા કે સાંધામાં દુખાવો એક સામાન્ય કારણ યુરિક એસિડ પણ છે. લસણ યુરિક એસિડ ઘટાડવા માટે અસરકારક હોય છે. તેથી સંધિવાના રોગીઓએ લસણનું સેવન કરવું જોઈએ. લસણની ત્રણ-ચાર કળીયો ને દરરોજ સવારમાં ખાલી પેટે સેવન કરવું જોઈએ. ત્યારબાદ તેનો થોડો સ્વાદ સારો બનાવવા માટે તેમાં સિંધવ મીઠું, હીંગ અને જીરું વગેરે મેળવી શકો છો.

2) આદુ:- આદુમાં એન્ટિએકસીડન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે તેથી સંધિવાના રોગમાં આદુનું સેવન સંધિવા ના દુખાવા અને સોજાને દૂર કરવામાં મદદરૂપ થાય છે તેની સાથે જ તેનું સેવન યુરીક એસિડને પણ ઓછું કરે છે અને તેનું તેલ સાંધા પર લગાવવાથી રાહત થાય છે.3) એપલ સાઇડર વિનેગર:- સફરજન પોષક તત્વોથી ભરપૂર હોય છે. સફરજનના સરકામાં પ્રાપ્ત થતા એસિડિક એસિડ પેક્ટિન અને મૈલિન એસિડ નુકસાનદાયક તત્વોને શરીરમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. સફરજનના સરકારને ખાવાના એક કલાક પહેલા સવારે ખાલી પેટે લઈ શકાય છે. એક ચમચી સરકાને એક ગ્લાસ પાણીમાં મેળવીને પીવું જોઇએ, પરંતુ જો આને વધુ માત્રામાં લેવામાં આવે તો નુકસાન થઈ શકે છે.

4) અજમો:- અજમામાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ હોય છે. આનુ નિયમિત સેવન કરવાથી યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મળે છે. અજમાને આખી રાત પાણીમાં પલાળીને બીજા દિવસે આ પાણીનું સેવન કરવાથી ગઠીયા વા ના દુખાવામાં રાહત મળે છે.5) હળદર:- હળદર ભારતીય રસોઈ નો એક સામાન્ય મસાલો છે આમાં અનેક રોગોના ઉપચારની શક્તિ હાજર છે. આમાં ઉપલબ્ધ કરક્યુમિન એક પ્રાકૃતિક દર્દ નિવારક છે. સંધિવાના દુખાવાથી રાહત મેળવવા માટે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર મેળવીને પીવાથી રાહત મળે છે. તેની સાથે જ હળદરનું તેલ પણ ઘણું લાભદાયક છે. આમાં સોજાને આવતો અટકાવવા માટે અને ફૂગને રોકવાનો ગુણ હોય છે. 

6) જૈતુનના તેલની માલિશ:- જૈતુનના તેલના અસંખ્ય ફાયદા છે. આ તેલની માલિશથી હાડકા મજબુત થાય છે અને ત્વચાને પણ પોષણ મળે છે. આનાથી સાંધા પર માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. તેના સિવાય આ તેલમાં વિટામિન એ, વિટામિન કે, ઓમેગા 3 અને એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે.7) ફાઇબર યુક્ત આહાર:- ફાઈબરથી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી પણ યુરિક એસિડ નિયંત્રિત રહે છે. એવા ખોરાક ને આપણે આપણા ભોજનમાં સામેલ કરવાનો કે જેમાં ફાઇબર વધુ પ્રમાણમાં હોય. ઓટ્સ, બ્રાઉન રાઇસ, ઓટમીલ જેવા ખોરાક તેના સારા સ્ત્રોત છે. તેની સાથે જ ફાઇબર વાળો આહાર આપણા પાચનતંત્રને પણ સારું રાખે છે અને વજન પણ નિયંત્રિત રહે છે

8) ઓમેગા-૩ ફેટી એસિડ વાળા ફૂડનું સેવન:- કેટલાય પ્રકારના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ઓમેગા-૩ ફેટી એસિડ શરીર માટે અત્યંત ફાયદાકારક છે. હૃદયને સુરક્ષિત રાખવાની સાથે સોજાને દૂર કરવામાં મદદ કરે છે. ઓમેગા-3ની પૂર્તિ માટે આપણે અળસી, અખરોટ, મગફળી અને માછલીનું સેવન કરી શકીએ છીએ.

9) નિયમિત રૂપે વ્યાયામ સંધિવામાં સુરક્ષા કવચ:- આપણે આપણા દૈનિક જીવનમાં ઓછામાં ઓછી 30 મિનિટ વ્યાયામ કરવો જોઈએ. જો આપણે નિયમિત વ્યાયામ કરીએ તો સંધિવાની સમસ્યાથી બચી શકાય છે. અને જો આપણને પહેલેથી જ સંધિવાની કોઈ સમસ્યા હોય તો આપણે આ બીમારીના પીડાદાયક દુખાવાથી રાહત મેળવી શકીએ છીએ. ઉપર્યુક્ત પ્રકારના વ્યાયામ વિશે જાણવા માટે તમે કોઈ ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લઈ શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Apple cider vinegarArthritisarthritis pain in monsoonAyurvedaDigestive systemEXERCISEHome remedies for arthritis painJoint painMonsoon seasonOlive oil massageOmega-3 fatty acidspain of arthritisUric acid
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ફક્ત 2 દાણા પુરુષોની યૌન શક્તિ કરી દેશે બેગણી, જાણો સેવન કરવાની ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી બચાવશે જીવલેણ હૃદયરોગથી… મટી જશે ગેસ, પેટ અને પાચનની સમસ્યા…

ફક્ત 2 દાણા પુરુષોની યૌન શક્તિ કરી દેશે બેગણી, જાણો સેવન કરવાની ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી બચાવશે જીવલેણ હૃદયરોગથી... મટી જશે ગેસ, પેટ અને પાચનની સમસ્યા...

વજન, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ તમામને કંટ્રોલ કરશે આ કાળા દાણા… જાણો સેવનની રીત આજીવન નહિ ખાવી પડે મોંઘી દવાઓ…

વજન, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ તમામને કંટ્રોલ કરશે આ કાળા દાણા... જાણો સેવનની રીત આજીવન નહિ ખાવી પડે મોંઘી દવાઓ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મહેમાનો માટે બ્રેડમાંથી બનાવો સૌથી બેસ્ટ વાનગી – “બ્રેડ રસ મલાઈ”….પસંદ પડે તો શેર કરજો

મહેમાનો માટે બ્રેડમાંથી બનાવો સૌથી બેસ્ટ વાનગી – “બ્રેડ રસ મલાઈ”….પસંદ પડે તો શેર કરજો

July 26, 2018
આ કારણોસર નરેન્દ્ર મોદીએ અમિત શાહને બનાવ્યા દેશના ગૃહમંત્રી….. જાણો શું શું કરશે અમિત શાહ…..

આ કારણોસર નરેન્દ્ર મોદીએ અમિત શાહને બનાવ્યા દેશના ગૃહમંત્રી….. જાણો શું શું કરશે અમિત શાહ…..

June 6, 2019
નુડલ્સમાં રહેલું આ તત્વ તમારા શરીરના એક એક અંગને નુકશાન પહોચાડે છે…. જાણો તેની સંપૂર્ણ માહિતી.

નુડલ્સમાં રહેલું આ તત્વ તમારા શરીરના એક એક અંગને નુકશાન પહોચાડે છે…. જાણો તેની સંપૂર્ણ માહિતી.

August 15, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.