Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

મળી ગયો છે નબળાઈનો આયુર્વેદિક ઉપાય, કમળો, મલેરિયા, કફ જેવા 10 રોગોનો ઉપચાર કરી શકે છે આ આયુર્વેદિક જડીબુટ્ટી… 

Social Gujarati by Social Gujarati
September 16, 2022
Reading Time: 1 min read
0
મળી ગયો છે નબળાઈનો આયુર્વેદિક ઉપાય, કમળો, મલેરિયા, કફ જેવા 10 રોગોનો ઉપચાર કરી શકે છે આ આયુર્વેદિક જડીબુટ્ટી… 

આયુર્વેદમાં ઘણા વૃક્ષ-છોડનો વિભિન્ન રોગોના ઈલાજ કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. આવી જ એક ગુણકારી જડીબુટ્ટી છે જેઠીમધ. જેનો ઘણા રોગોના ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે. તેના ચિકિત્સકીય ગુણોને કારણે તેનો ઘણી દવાઓમાં પણ પ્રયોગ કરવામાં આવે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

સ્વાદમાં મીઠી જેઠીમધનો ઉપયોગ આયુર્વેદ સાથે ચીની દવાઓમાં પણ પ્રાચીનકાળ થાય છે. આ સિવાય આ મીઠાઈ, ચાવવાની ગમ, ટુથપેસ્ટ, શીતલ પેય અને બીયર જેવા પ્રવાહી પદાર્થોમાં વ્યાપક રૂપથી એક સ્વાદિષ્ટ એજેંટના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.

જેઠીમધના પોષક તત્વો : કેલ્શિયમ, ગ્લીસરાઈજીક એસિડ, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બાયોટીક, પ્રોટીન, ફેટ, વિટામીન બી, વિટામીન ઈ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ, સેલેનીયમ, સીલીકોન જેવા જરૂરી પોષક તત્વોથી ભરપુર જેઠીમધ ઉધરસ સહીત ઘણા રોગોના ઈલાજમાં ઉપયોગ કરવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર જેઠીમધમાં ઉધરસ, તાવ, ઉલટી, પિત્તને બંધ કરવાની સાથે પેટની જલન, દુઃખાવો, પેપ્ટિક અલ્સર અને તેનાથી થતી લોહીની ઉલટીને રોકવાની ક્ષમતા હોય છે.

શરદી- તાવ : જેઠીમધમાં શરદી, ઉધરસની સમસ્યાની સાથે છાતીમાં કફની સમસ્યા પણ ખત્મ કરી દે છે. જેઠીમધને ચાવવાથી ગળાની ખરેડી, ગળું બેસી જવું જેવી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે અને તે તમારો અવાજ મધુર બનાવે છે.

છાતીની જલન : જો તમારા ગળામાં જલન અથવા સોજો છે તો જેઠીમધ મોઢામાં રાખીને ચૂસવાથી તેમાં આરામ મળે છે અને તે તમારા પેટમાં એસિડના સ્તરને પણ નિયંત્રિત કરે છે. જો તમારી છાતીમાં જલન છે તો ભોજન પણ સારી રીતે પચતું નથી. આ સમયે જેઠીમધ ચૂસવાથી તમને રાહત મળે છે.

છાતીમાં જામેલ કફ : જો તમને ઉધરસ અથવા છાતીમાં સુકો કફ છે તો જેઠીમધનું સેવન કરો. જ્યારે ગળામાંથી કફ નથી નીકળતો તો રોગીને ઉધરસ ખુબ આવે છે. આ માટે 2 કપ પાણીમાં 5 ગ્રામ જેઠીમધનું ચૂર્ણ ઉકાળીને પીવો.

નબળાઈ : દરરોજ જેઠીમધ ચૂસવાથી શારીરિક કમજોરી નષ્ટ થાય છે. 10 ગ્રામ જેઠીમધનું પીસેલું ચૂર્ણ, ઘી અને મધમાં ચાટવાથી અને ઉપરથી મિશ્રી વાળું ગરમ દૂધ પીવાથી કમજોરી દૂર થાય છે.

પેશાબના રોગો : યુટીઆઈની સમસ્યાઓ જેવી કે પેશાબમાં જલન, પેશાબ અટકીને આવવો, વધુ આવવો, ઈજા અને ખંજવાળ અને પેશાબ સંબંધી બીમારીઓમાં જેઠીમધનો પ્રયોગ લાભદાયક છે. તેનું સેવન કર્યા પછી 4 વખત દર 2 કલાકે જેઠીમધ ચૂસવાથી લાભ મળે છે.

માથાની ટાલ : ટાલ અને ખોડોથી બચવા માટે જેઠીમધનો પાવડર, દૂધ અને થોડું કેસર આ ત્રણ વસ્તુઓની પેસ્ટ બનાવીને નિયમિત રૂપે વાળ આવે ત્યાં સુધી માથામાં લગાવો. તેનાથી ખરતા વાળ અને વાળનો ખોડો વગેરેમાં લાભ મળે છે. જેઠીમધ અને તલને ભેંસના દુધમાં પીસીને માથામાં પર લેપ કરવાથી ખરતા વાળની સમસ્યા દુર થઈ જાય છે.

કમળો : કમળાના રોગમાં 1 ચમચી જેઠીમધનું ચૂર્ણ મધ સાથે મિક્સ કરીને તેનો ઉકાળો પીવાથી કમળાના રોગમાં લાભ મળે છે. 2 થી 5 ગ્રામ જેઠીમધનું ચૂર્ણ પાણી અને મિશ્રી સાથે સેવન કરવાથી પેટમાં ગેસ ઓછો થઈ જાય છે.

મેલેરિયાનો તાવ : ડેન્ગ્યુના રોગમાં, મેલેરિયા રોગમાં જેઠીમધ ખુબ જ અસરકારક છે. તેનાથી રાહત મેળવવા માટે 10 ગ્રામ જેઠીમધ, 5 ગ્રામ અજમો અને થોડું સિંધાલુણ મીઠું મિક્સ કરીને દિવસમાં 3 થી 4 પીવાથી મેલેરિયાના તાવમાં લાભ થાય છે.

મોઢાના ચાંદા : તેના ચૂર્ણને ફૂલેલા કાથાની સાથે મિક્સ કરીને ચાંદા પર લગાવો અને લાળને બહાર કાઢો. તેનાથી મોઢાની ગંદકી ખત્મ થઈને મોઢાના ચાંદા દૂર થાય છે. અથવા જેઠીમધનું ચૂર્ણ મધ સાથે મિક્સ કરીને ચાટવાથી ચાંદા સુકાઈ જાય છે.

પેટ અને આંતરડાની ઈજા : પેટ અને આંતરડાની ઈજામાં જેઠીમધની જડનું ચૂર્ણ 1 ચમચી 1 કપ દુધની સાથે દિવસમાં 3 વખત સેવન કરવું. તેનાથી તમને અલ્સરમાં પણ લાભ થાય છે. આ પ્રયોગ દરમિયાન મસાલાઓનું સેવન ન કરો.

આ વાતનું ધ્યાન રાખો : જો તમે ઉપર આપેલ બીમારીથી પીડિત છો, તો તમારે વૈકલ્પિક રૂપે જેઠીમધનું સેવન કરવું જોઈએ. મેડીકલ ઈલાજ ન કરીને માત્ર તેના ભરોસે ઈલાજ કરવાથી નુકશાન થાય છે. આથી કોઈ એક્સપર્ટની સલાહ જરૂર લો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: ayurved in jethimadhHealth benefits of jethimadhjethimadh for chest inflammationjethimadh for Coughjethimadh for VulnerabilityMouth ulcers in jethimadh
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
શરીરમાં યુરિક એસિડનો વધારો, એસીડીટી, સાંધાના દુઃખાવા, કબજિયાત જેવી સમસ્યાઓ જતી રહેશે કાયમ માટે, 1 ગ્લાસ પાણી સાથે કરો આ મફત દેશી ઉપાય…

શરીરમાં યુરિક એસિડનો વધારો, એસીડીટી, સાંધાના દુઃખાવા, કબજિયાત જેવી સમસ્યાઓ જતી રહેશે કાયમ માટે, 1 ગ્લાસ પાણી સાથે કરો આ મફત દેશી ઉપાય...

અજમાવો આ ઘરેલું મફત ઉપાયો અને બવાસીરને કાયમ માટે કહો બાય બાય, બ્લીડિંગ અને દુઃખાવામાં ચપટી વગાડતા જ મળી જશે રાહત…

અજમાવો આ ઘરેલું મફત ઉપાયો અને બવાસીરને કાયમ માટે કહો બાય બાય, બ્લીડિંગ અને દુઃખાવામાં ચપટી વગાડતા જ મળી જશે રાહત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શરીરમાં વધેલું યુરિક એસિડ તરત કંટ્રોલ કરવું હોય તો પીવા લાગો આ રસ, મફતમાં જ મટી જશે વા, સાંધા, ગઠિયા અને યુરિક એસિડના દુખાવા…

શરીરમાં વધેલું યુરિક એસિડ તરત કંટ્રોલ કરવું હોય તો પીવા લાગો આ રસ, મફતમાં જ મટી જશે વા, સાંધા, ગઠિયા અને યુરિક એસિડના દુખાવા…

March 10, 2025
શું તમારા ઘરમાં પણ છે હનુમાનજી ફોટો….. તો આપો ખાસ આ ધ્યાન…….નહી તો થઇ જશે ખુબ જ મોટો અનર્થ…..

શું તમારા ઘરમાં પણ છે હનુમાનજી ફોટો….. તો આપો ખાસ આ ધ્યાન…….નહી તો થઇ જશે ખુબ જ મોટો અનર્થ…..

April 11, 2025
આ ટીપ્સથી કોઈ પણ ઉંમરે ઘટાડી શકો છો પેટ અને શરીરની ચરબી, ઓછી મહેનતે વજન ઘટાડવાનો 100% કારગર ઉપાય…

આ ટીપ્સથી કોઈ પણ ઉંમરે ઘટાડી શકો છો પેટ અને શરીરની ચરબી, ઓછી મહેનતે વજન ઘટાડવાનો 100% કારગર ઉપાય…

September 9, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.