Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

વગર ખર્ચે જ મટી જશે સોજા અને સાંધાના દુખાવા. પીવા લાગો આ પાવરફુલ ડ્રીંક, કેન્સર અને પાચનને લગતી બીમારીઓ આજીવન નહિ થાય…

Social Gujarati by Social Gujarati
October 19, 2021
Reading Time: 2 mins read
0
વગર ખર્ચે જ મટી જશે સોજા અને સાંધાના દુખાવા. પીવા લાગો આ પાવરફુલ ડ્રીંક, કેન્સર અને પાચનને લગતી બીમારીઓ આજીવન નહિ થાય…

યુએસ ડિપાર્ટમેંટ ઓફ હેલ્થ એન્ડ એન્થ્રોપોલોજી અનુસાર, બ્રોમેલીન સંધિવાને દૂર કરવા માટે ખુબજ ઉપયોગી છે. બ્રોમેલીનએ પાઈનેપલના રસમાંથી બનાવવામાં આવે છે અને ભારતમાં આ ફળ ખુબ જ સરળતાથી મળી જાય છે. આ હોમમેડ અનાનસનું પીણું સંધિવાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે અને સાથે જ સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

એક રિપોર્ટ અનુસાર આપણાં ભારત દેશમાં ગાંઠથી લગભગ 180 મિલિયનથી પણ વધારે લોકો પીડાય છે. જ્યારે વ્યક્તિને ગાંઠ થાય છે, ત્યારે તેનો દુખાવો અસહ્ય હોય છે અને તે શરીરના ઘણા ભાગમાં થઈ શકે છે. કેન્સર અને ડાયાબિટીસની જેમ આ બીમારી પણ ખુબ જ ઝડપથી ફેલાઈ રહી છે. લગભગ આપણાં ભારત દેશમાં 14 ટકા લોકો સાંધાના દુખાવાથી પીડાય છે. ડોક્ટરોનું એવું કહેવું છે, કે સાંધામાં દુખાવો એટલા માટે થાય છે, કારણ કે તેની આજુબાજુ સોજો આવી જાય છે. ઘણીવાર વ્યક્તિને ઘા લાગવાથી અથવા ઘણીવાર માંસપેશિયોમાં ખેચાણ થવાના કારણે સાંધામાં દુખાવો અને થાક લાગે છે.

બ્રોમેલેન શું છે ? : યુએસ ડિપાર્ટમેંટ ઓફ હેલ્થ એન્ડ હુમન સાઇન્સ અનુસાર, બ્રોમેલેન એ એક પ્રકારનું અનાનસમાંથી બનાવવામાં આવતું એંજાઈમ છે અને તે પ્રાકૃતિક પણ છે. બ્રોમેલેન પૂરક સ્વરૂપમાં ઉપલબ્ધ છે. તેને પ્રોટીઓલિક એંજાઈમ માનવામાં આવે છે. બ્રોમેલેન સપ્લીમેંટ વિવિધ આરોગ્યની સ્થિતિઓની સારવાર માટે કામ કરે છે.

આ બ્રોમેલેન પાચનને સુધારે છે અને હૃદયના સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો કરે છે. ખાસ કરીને સોજાની બીમારી માટે આ ખુબજ ઉપયોગી છે. સામાન્ય રીતે તેને ભોજનની વચ્ચે પણ લઈ શકાય છે. તમને જણાવી દઈએ કે અનાનસના ઔષધિય ગુણોને ચીન, અમેરિકા અને સાઉથ વેસ્ટ એશિયામાં ખુબ જ માનવામાં આવ્યા છે.

આ હોમમેડ ડ્રિંક સોજાથી રાહત આપે છે : જે પણ લોકોને સાંધામાં દુખાવો અથવા સોજો થઈ જતો હોય તેમણે આ અનાનસનું જ્યુસ જરૂર પીવું જોઇએ. તેનાથી સાંધાના દુખાવાથી રાહત મળે છે, આ ડ્રિંક બંને પ્રકારની ગાંઠને દૂર કરવામાં મદદ કરે છે.

યુકેના એક રિપોર્ટ અનુસાર, ગાંઠના લક્ષણોને ઓછા કરવા માટે જીવનશૈલીમાં તો બદલાવ લાવવો જરૂરી છે, સાથે જ સારા આહારની તરફ પણ ધ્યાન આપવું પણ ખુબજ જરૂરી છે. એક અધ્યયન અનુસાર અનાનસના જ્યુસથી જલ્દી આરામ મળે છે. આ ફળ વિટામિન-સી થી ભરપૂર હોય છે અને આમાં બ્રોમેલેન પણ હોય છે.

બ્રોમેલેન દુખાવા નિવારક દવાઓ કરતાં પણ અસરકારક છે : અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે, બ્રોમેલેન દુખાવાથી રાહત આપે છે, સાથે જ સોજાને ઓછો કરવા માટે પણ લાભકારી છે. આ સાથે જ સર્જરી, પેઢાના દુખાવામાં તેમજ સાઇનસ અને અન્ય બીમારીને દૂર કરવા માટે પણ અનાનસ ઉપયોગી છે. આ કેન્સર, પાચન સંબંધી સમસ્યા, ક્રોનીક ઓસ્ટીયોઅર્થરાઈટીસ તેમજ માસપેશિયોના દુખાવાને દૂર કરવામાં ઉપયોગી છે. જર્નલ અર્થરાઇટીસ રિસર્ચ ઇન થેરાપીમાં 2006ની સમિક્ષામાં જાણવા મળ્યું છે કે, બ્રોમેલેન દુખાવા નિવારક દવાઓ કરતાં વધારે લાભકારી છે.

અનાનસ અથવા અનાનસ ડ્રિંક પીવાના ફાયદા : અનાનસનું જ્યુસ અથવા તાજું અનાનસનું સેવન કરવું લાભકારી છે તેમજ સપ્લીમેંટના રૂપમાં તેનું સેવન કરવું લાભકારી છે. અનાનસમાં પોલીફેનોલ્સ તરીકે ઓળખાતું, કાર્બનિક સંયોજન અસ્થિવાના દુખાવામાં ઘટાડો કરે છે. અનાનસમાં ફાઈબર હોય છે, તેથી અનાનસનું સેવન કરવાથી કોલોરેકટલ કેન્સર થવાનો ભય ઓછો રહે છે.

બ્રોમેલેનના નુકશાન : અનાનસ એ લોકોને નુકશાન કરે છે, જે લોકોને અનાનસથી એલર્જી છે. ગર્ભવતી સ્ત્રીને અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીએ અનાનસનું સેવન ન કરવું જોઇએ. બ્રોમેલેન અમુક દવાઓ સાથે રીએક્ટ કરી શકે છે, જેમકે એંટીબાયોટિક અને એમોક્લિસીન. જો તમે કોઈપણ દવાનું સેવન કરી રહ્યા છો, તો અનાનસનું સેવન કરતાં પહેલા ડોકટરની સલાહ જરૂરથી લો. જો અનાનસનું સેવન કરવાથી તમને ખંજવાળ આવી રહી છે, તો તરત જ તેનું સેવન કરવાનું બંધ કરી દો.

ગાંઠને મેનેજ કરવા માટે તમારે તમારી જીવનશેલીમાં બદલાવ લાવવો જરૂરી છે. આ માટે તમારે તમારી ભોજનની થાળીમાં લીલી શાકભાજી અને ફળોને શામિલ કરવા જોઇએ. સ્ટાર્ચ યુક્ત ખાદ્યપદાર્થ, માંસ, માછલી, ફળ, શાકભાજી, ઈંડા, દૂધ અને ડેરી ઉત્પાદનોનું સેવન મોર્ડરેશનમાં રહીને કરો. વધારે વજન હોવાના કારણે તમને પગ અને ગોઠણમાં દબાણ થવાના કારણે વધુ દુખાવો થઈ શકે છે. તેથી તમારું વજન ન વધે તે બાબતનું પણ ધ્યાન રાખવું જોઇએ અને તમારી ડાયટમાં ફળો અને લીલી શાકભાજીને શામિલ કરો. હેલ્દી ડાયટએ સ્વસ્થ રહેવા માટે ખુબ જ જરૂરી છે. આમ તમે અનાનસનું સેવન કરીને સાંધાના દુખાવામાં રાહત મેળવી શકો છો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefits of bromelainbenefits of pineapple juicebromelain for joint painbromelain in pineapple juicedisadvantages of bromelainwhat is bromelain
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ફક્ત 2 જ મિનીટમાં બની જતું આ તેલથી ફટાફટ વધી જશે વાળની ચમક અને ગ્રોથ, બની જશે એકદમ લાંબા, ઘાટા અને કાળા…

ફક્ત 2 જ મિનીટમાં બની જતું આ તેલથી ફટાફટ વધી જશે વાળની ચમક અને ગ્રોથ, બની જશે એકદમ લાંબા, ઘાટા અને કાળા...

જાણો આ નાના એવા ફળના અમૃત સમાન ફાયદા. કિડની, ડાયાબિટીસ, આંખ અને ત્વચાની બીમારીઓનો 100% અકસીર ઈલાજ…

જાણો આ નાના એવા ફળના અમૃત સમાન ફાયદા. કિડની, ડાયાબિટીસ, આંખ અને ત્વચાની બીમારીઓનો 100% અકસીર ઈલાજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વોટ્સએપ ચેટમાં દીપિકા પાદુકોણના નામનો ખોલાસો, પૂછ્યું, “માલ હે ક્યાં ?” જાણો શું છે હકીકત.

વોટ્સએપ ચેટમાં દીપિકા પાદુકોણના નામનો ખોલાસો, પૂછ્યું, “માલ હે ક્યાં ?” જાણો શું છે હકીકત.

September 22, 2020
આ મહિલાના ગર્ભમાં છે આવું વિચિત્ર બાળક,   જાણો ડોકટરે શું કહ્યું આ બાળક વિશે?

આ મહિલાના ગર્ભમાં છે આવું વિચિત્ર બાળક, જાણો ડોકટરે શું કહ્યું આ બાળક વિશે?

September 16, 2019
સામાન્ય એવી આ ઔષધીનો ઉપયોગ વાળને બનાવી દેશે એકદમ કાળા અને આકર્ષક, ખોડો, ખરતા વાળ સહિત વાળની તમામ સમસ્યાઓનો 100% ઈલાજ…

સામાન્ય એવી આ ઔષધીનો ઉપયોગ વાળને બનાવી દેશે એકદમ કાળા અને આકર્ષક, ખોડો, ખરતા વાળ સહિત વાળની તમામ સમસ્યાઓનો 100% ઈલાજ…

October 22, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.