Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ ચાર બીમારી વાળા લોકોની સમસ્યામાં વધારો કરે છે તરબૂચ, થાય આ નુકશાન.

Social Gujarati by Social Gujarati
January 31, 2021
Reading Time: 1 min read
0
આ ચાર બીમારી વાળા લોકોની સમસ્યામાં વધારો કરે છે તરબૂચ, થાય આ નુકશાન.

મિત્રો હાલ તો શિયાળો શરૂ છે અને છેલ્લા ઘણા દિવસોથી ખુબ જ ઠંડી પડી રહી છે. પણ હવે ટૂંક સમયમાં જ શિયાળાના દિવસો પુરા થઈ જશે અને ઉનાળાનું આગમન થઈ જશે. એટલે કે લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડી વસ્તુઓનું સેવન કરવાનું શરૂ કરી દેશે. આથી ગરમીના દિવસોમાં લોકો તરબૂચ અને શેરડીનો રસ પીવાનું વધુ પસંદ કરે છે. આથી હવે ટૂંક સમયમાં તરબુચની સિઝન શરૂ થઈ જશે. પણ ઘણા લોકો એવા છે જેમને અમુક હોય બીમારી હોય તો તરબુચનું સેવન ન કરવું જોઈએ. ચાલો તો આ અંગે વિસ્તારથી જાણી લઈએ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

દરેક મોસમી ફળોની મજા જ કંઈક અલગ જ હોય છે. ગરમીના દિવસોમાં તરબુચની સુગંધ મનને મોહી લે છે. તરબુચની અંદર ફાઈબર અને મિનરલ્સ હોવાથી તેના સેવનથી શરીરમાં પાણી કમી પૂરી થઈ જાય છે. ગરમીમાં હંમેશા આ ફળથી તાજગી અનુભવાય છે. તરબુચના સેવાના ઘણા ફાયદા છે તેમ તેના ઘણા નુકસાન પણ છે.

હાર્ટ પ્રોબ્લેમ વાળા વ્યક્તિએ તરબુચના સેવનથી બચવું જોઈએ : જે લોકોને હાર્ટની તકલીફ છે તેમણે તરબૂચથી બચવું જોઈએ. કારણ કે તરબૂચમાં અધિક માત્રામાં પોટેશિયમ હોય છે, જેના કારણે તેનું સેવન હાર્ટની પરેશાની વધારી શકે છે.

શુગરના દર્દીએ તરબૂચ ન ખાવું : તરબૂચ સ્વાદમાં મીઠું અને પાણીથી ભરપુર હોય છે. પણ તેનું સેવન જો વધુ પ્રમાણમાં કરવામાં આવે તો તે શુગરના દર્દી માટે ઠીક નથી. કારણ કે તરબુચમાં શુગર પ્રાકૃતિક રૂપે રહેલ હોય છે. જેને કારણે બ્લડ શુગર વધવાનો ખતરો વધી જાય છે. જો તમે શુગરના દર્દી હો તો તરબુચનું સેવન ઓછું કરવું જોઈએ.

અસ્થમાના દર્દીએ ધ્યાન રાખવું : અસ્થમા એ એક ખુબ મોટી અને ખતરનાક બીમારી છે. આથી અસ્થમાના દર્દીએ એ ધ્યાન રાખવું જોઈએ કે, તેઓ તરબૂચ ઓછા પ્રમાણમાં ખાય. વાસ્તવમાં તરબુચમાં એમીનો એસીડ હોય છે જે અસ્થમા માટે હાનિકારક છે.

કિડનીના દર્દી : આજના સમયમાં મોટાભાગના લોકોને કિડનીની તકલીફ જોવા મળે છે. તરબુચમાં મિનરલ્સ વધુ પ્રમાણમાં હોય છે. આથી કિડનીના દર્દીએ વધુ પ્રમાણમાં તરબૂચનું સેવન ન કરવું જોઈએ. જો તમે વધુ સેવન કરશો તો અનેક મુશ્કેલીનો સામનો કરવો પડશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, ઉપર જણાવેલ માહિતીની યોગ્યતા માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Tags: Asthma patientDiabetic patientFiber and mineralsFour peopleheart problemKidney patientNot to eatseasonWATERMELON
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
મચ્છર ભગાવવા ઘરમાં લાવો આ 5 માંથી કોઈ પણ 1 છોડ | મચ્છર અને બીમારીઓ બંને રહેશે દુર.

મચ્છર ભગાવવા ઘરમાં લાવો આ 5 માંથી કોઈ પણ 1 છોડ | મચ્છર અને બીમારીઓ બંને રહેશે દુર.

આવી તકલીફ વાળા લોકોએ ધ્યાનથી કરવું આનું સેવન, નહીં તો સંતરા પડશે મોંઘા. શરીરની આટલી બીમારીઓ થઈ જશે મોટી.

આવી તકલીફ વાળા લોકોએ ધ્યાનથી કરવું આનું સેવન, નહીં તો સંતરા પડશે મોંઘા. શરીરની આટલી બીમારીઓ થઈ જશે મોટી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દયાભાભી તારક મેહતા શોમાં નવરાત્રી પર આવશે કે નહિ ? શોના પ્રોડ્યુસર આસિત મોદીએ જણાવી હકીકત.

દયાભાભી તારક મેહતા શોમાં નવરાત્રી પર આવશે કે નહિ ? શોના પ્રોડ્યુસર આસિત મોદીએ જણાવી હકીકત.

October 6, 2020
માત્ર એક ચમચી આ દાણા મટાડી દેશે ભલભલા રોગો,  જાણી લો ઉપયોગમાં લેવાની રીત અને સાવધાની..

માત્ર એક ચમચી આ દાણા મટાડી દેશે ભલભલા રોગો, જાણી લો ઉપયોગમાં લેવાની રીત અને સાવધાની..

October 5, 2022
આ દેશના અજીબ નિયમો જાણી તમને નવાઈ લાગશે ….ત્યાં દરેક સ્ત્રી પુરુષે કરવું પડે છે તેનું પાલન .. જાણો ક્યાં દેશમાં છે આ નિયમ…

આ દેશના અજીબ નિયમો જાણી તમને નવાઈ લાગશે ….ત્યાં દરેક સ્ત્રી પુરુષે કરવું પડે છે તેનું પાલન .. જાણો ક્યાં દેશમાં છે આ નિયમ…

October 19, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.