Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આયુર્વેદની આ જડીબુટ્ટી બીમારીઓ અને મોંઘી દવાઓથી આજીવન રાખશે દૂર, એક વાર જાણો આ જડીબુટ્ટી વિશે…. ક્યારેય નહીં પડો બીમાર…

Social Gujarati by Social Gujarati
March 1, 2022
Reading Time: 1 min read
0
આયુર્વેદની આ જડીબુટ્ટી બીમારીઓ અને મોંઘી દવાઓથી આજીવન રાખશે દૂર, એક વાર જાણો આ જડીબુટ્ટી વિશે…. ક્યારેય નહીં પડો બીમાર…

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય ફીટ રહે. આથી તેઓ પોતાના ખોરાકને લઈને ખુબ જ સતર્ક રહેતા હોય છે. પરંતુ જો તમે ખરેખર તંદુરસ્ત રહેવા માંગતા હો, તો તમારે પોતાના ડાયટમાં કેટલીક આયુર્વેદિક વસ્તુઓ સમાવિષ્ટ કરવાની જરૂર રહે છે. ચાલો તો આ વસ્તુઓ વિશે વિસ્તારથી જાણી લઈએ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આયુર્વેદ એક પારંપારિક ભારતીય ચીકીત્સા પદ્ધતિ છે. તેનો ઉદ્દેશ્ય મન, શરીર અને આત્માને સંતુલનમાં રાખીને બીમારીને રોકવાનો છે. આપણે પણ પોતાને સ્વસ્થ રાખવા માટે ઘણા ઉપાયો અજમાવતા હોઈએ છીએ. પરંતુ છતાં પણ કોઈને કોઈ નાની મોટી બીમારીની ઝપેટમાં આવી જ જઈએ છીએ. તેવામાં તમે તમારા રોજના આહારમાં અમુક ખાસ આયુર્વેદિક જડી-બુટ્ટી સમાવિષ્ટ કરી શકો છો. તેનાથી તમે હંમેશા સ્વસ્થ અને બીમારીઓથી મુક્ત રહેશો. સાથે જ દીર્ઘાયુ પણ પ્રાપ્ત થશે.

સ્વસ્થ રહેવા માટે આયુર્વેદિક ઉપાય : આયુર્વેદમાં ઘણી એવી જડી-બુટ્ટી છે, જેનો ઉપયોગ અલગ અલગ પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. સાથે જ અમુક એવી જડી-બુટ્ટી પણ છે, જે બીમારીઓથી આપનો બચાવ કરે છે. માટે તમારે તમારા આહારમાં આ જડી-બુટ્ટીને જરૂરથી સમાવિષ્ટ કરવો જોઈએ.

અશ્વગંધા : અશ્વગંધા આયુર્વેદમાં સૌથી પ્રચલિત જડી-બુટ્ટી માંથી એક છે. અશ્વગંધાનો ઉપયોગ ઘણી સામાન્ય સમસ્યાઓથી લઈને ગંભીર બીમારીઓને સારી કરવા માટે કરવામાં આવે છે. આયુર્વેદમાં અશ્વગંધા પુરુષો માટે ખૂબ સારી ઔષધિ ગણવામાં આવે છે. અશ્વગંધા પુરુષોની નાની-મોટી ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ બને છે. અશ્વગંધાના સેવનથી તણાવ ઘટે છે, અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે. સાથે જ તે માંસપેશીઓના વિકાસમાં પણ મદદરૂપ બની રહે છે. અશ્વગંધાનો ઉપયોગ પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત બનાવવા અને સોજા ઘટાડવા માટે પણ કરવામાં આવે છે. તમે અશ્વગંધાનો ઉપયોગ કેપ્સ્યુલ, પાવડર કે ઉકાળાના રૂપમાં કરી શકો છો.

બ્રાહ્મી : આયુર્વેદમાં બ્રાહ્મી જડી-બુટ્ટીનો ઉપયોગ પણ ઘણી બીમારીઓનો ઈલાજ કરવા માટે કરવામાં આવે છે. બ્રાહ્મીમાં એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે. જે વાઇરસ અને બેક્ટેરિયા અથવા સંક્રમણથી આપણો બચાવ કરે છે. બ્રાહ્મી ધ્યાનની ઉણપ અને અત્યાધિક સક્રિયતાની બીમારીના લક્ષણો દૂર કરવામાં પણ મદદ કરે છે. આ બીમારીને ADHD કહેવામાં આવે છે. બ્રાહ્મીમાં રહેલા ગુણ તણાવ અને ચિંતા દૂર કરવામાં પણ મદદ કરે છે.

નદ્યપાન જડ : નદ્યપાન જડ આયુર્વેદિક ચિકિત્સામાં એક કેન્દ્રિય સ્થાન રાખે છે. તેનો ઉપયોગ ઘણા રોગોને મટાડવા માટે કરવામાં આવે છે. નદ્યપાન સોજા મટાડવા, વાઇરસ અને બેક્ટેરિયાથી લડવામાં મદદ કરે છે. તે ઓરલ હેલ્થ માટે ખૂબ જ સારી જડી-બુટ્ટી છે. એટલું જ નહીં તેનો ઉપયોગ ત્વચા સાથે સંકળાયેલી બીમારીઓને દૂર કરવા માટે પણ થાય છે.

ગોટુ કોલા : આયુર્વેદમાં ગોટુ કોલાને દીર્ઘાયુની જડી-બુટ્ટી પણ કહેવામાં આવે છે. ગોટુ કોલા એક લોકપ્રિય આયુર્વેદિક જડી-બુટ્ટી છે. તેનો ઉપયોગ ઘણી બીમારીઓને મટાડવા માટે કરવામાં આવે છે. તે એક બેસ્વાદ અને ગંધહીન છોડ છે. જેમાં પંખાના આકારના લીલા પાન હોય છે. આ છોડ પાણી અને તેની આસપાસ ઊગે છે. તે સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી ઘૂંટણના દુખાવામાં પણ રાહત મળે છે.

એલચી : એલચીને મસાલાની રાણી પણ કહે છે. પ્રાચીન કાળથી આયુર્વેદમાં એલચીનો ઉપયોગ બીમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે તમે એલચીને તમારા આહારમાં સમાવિષ્ટ કરી શકો છો. એલચીમાં રહેલા તત્વો તમને ઘણા રોગોથી બચાવે છે.

આયુર્વેદિક જડી-બુટ્ટી અને મસાલાને સામાન્ય રીતે સુરક્ષિત ગણવામાં આવે છે. છતાં પણ તેનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ. સાથે જ ડોક્ટરની સલાહ વગર કોઈ પણ ઔષધિનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: ayurvedayurvedic herbshealthy lifehealthy life tipsHerbs
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સતત પગના દુખાવા થતા હોય તો તમારા શરીરમાં ઘટે છે આ ખાસ વસ્તુ, દુખાવાની દવાઓ ખાતા પહેલા જાણો તેની પાછળનું કારણ અને ઈલાજ…

સતત પગના દુખાવા થતા હોય તો તમારા શરીરમાં ઘટે છે આ ખાસ વસ્તુ, દુખાવાની દવાઓ ખાતા પહેલા જાણો તેની પાછળનું કારણ અને ઈલાજ...

લવિંગના આ ચાર પ્રયોગ તમારા વાળની તમામ સમસ્યાને કરી દેશે ગાયબ, અને બનાવી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને મજબુત… જાણો ઉપયોગની રીત અને ફાયદા…

લવિંગના આ ચાર પ્રયોગ તમારા વાળની તમામ સમસ્યાને કરી દેશે ગાયબ, અને બનાવી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને મજબુત... જાણો ઉપયોગની રીત અને ફાયદા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બેસ્ટ મોબાઈલ ફોટોગ્રાફી કરવી હોય તો અપનાવો આ ટીપ્સ…. તમે પણ મોબાઈલથી જ બેસ્ટ ફોટો પડી શકશો.

બેસ્ટ મોબાઈલ ફોટોગ્રાફી કરવી હોય તો અપનાવો આ ટીપ્સ…. તમે પણ મોબાઈલથી જ બેસ્ટ ફોટો પડી શકશો.

August 8, 2018
સૂરજ આથમ્યા બાદ ન કરો આ કાર્યો | જાણીલો તેનાથી થાય છે આ નુકસાન |  જાણો ક્યાં કામ ન કરાય

સૂરજ આથમ્યા બાદ ન કરો આ કાર્યો | જાણીલો તેનાથી થાય છે આ નુકસાન | જાણો ક્યાં કામ ન કરાય

March 18, 2019
વિક્રમ- વૈતાળ (વાર્તા-૧)… કન્યાનો સાચો પતી કોણ ???  આ પ્રશ્નનો વિક્રમ રાજા શું જવાબ આપે છે એ વાંચો.

વિક્રમ- વૈતાળ (વાર્તા-૧)… કન્યાનો સાચો પતી કોણ ??? આ પ્રશ્નનો વિક્રમ રાજા શું જવાબ આપે છે એ વાંચો.

June 16, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.