Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ એક દાણો રાત્રે પાણીમાં પલાળીને સવારે પિય લ્યો. શરીરમાં થશે એવા ગજબના ફેરફારો કે વિશ્વાસ નહીં આવે.

Social Gujarati by Social Gujarati
September 23, 2022
Reading Time: 1 min read
0
આ એક દાણો રાત્રે પાણીમાં પલાળીને સવારે પિય લ્યો. શરીરમાં થશે એવા ગજબના ફેરફારો કે વિશ્વાસ નહીં આવે.

એલચી ખાવાના ફાયદાઓ વિશે લગભગ દરેક લોકો જાણતા જ હશે. લગભગ દરેકના ઘરોમાં એલચીનો ઉપયોગ મસાલા બનાવવા માટે થતો હોય છે. આયુર્વેદમાં પણ એલચીનું મહત્વનું સ્થાન છે. શું તમે ક્યારેય એલચીના પાણીનું સેવન કર્યું છે ? જો નહિ, તો અમે આજે તમને આ લેખના માધ્યમથી એલચીના પાણીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે જણાવશું. એલચીનું પાણી પીવાથી પેટ, ફેફસા વગેરેથી જોડાયેલ સમસ્યાથી આરામ મળે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આ માટે તમે નાની-મોટી કોઈ પણ એલચીનો ઉપયોગ કરી શકો છો. આયુર્વેદ અનુસાર નાની એલચીમાં રસાયણ હોય છે. મોટી એલચીની તુલનામાં નાની એલચીનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. નાની એલચી તાસીરમાં ઠંડી હોય છે. તેથી જ તેનું પાણી કેટલાક રોગો માટે લાભકારી હોય છે. ચાલો જાણીએ એલચીનું પાણી પીવાથી થતા ફાયદાઓ વિશે.પેટ માટે : આયુર્વેદ અનુસાર, પેટની સમસ્યાથી છુટકારો મેળવવા માટે નાની એલચીના સ્થાને તમે મોટી એલચીના પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. મોટી એલચીની તાસીર થોડી ગરમ હોય છે. તેથી તે પેટ સંબંધી સમસ્યા જેમ કે, કબજિયાત, એસીડીટી અને પેટનું ફૂલવું વગેરેથી છુટકારો આપે છે. ખાસ કરીને, સવારે ઉઠીને તેનું પાણી પીવાથી પેટ સાફ થાય છે. તેમાં બેક્ટેરિયા વગેરેથી લડવા માટે એક્ટિવ કમ્પાઉન્ડ્સ સામેલ હોય છે. આયુર્વેદ જણાવે છે કે, એલચીમાં મેથોન નામનું તેલ હાજર હોય છે, જે તમારા ગૈસ્ટ્રોઇન્સ્ટાઈનલની સમસ્યાથી લડવામાં કામ કરે છે. નિયમિત રૂપથી એલચીનું પાણી પીવાથી તમારું પાચનતંત્ર ખુબ જ સારી રીતે કામ કરે છે.

શરીરને ડિટોક્સ કરવા માટે :

એલચીનું પાણી તમારા શરીર માટે ડિટોક્સ ડ્રિંકની જેમ કામ કરે છે. આ તમારા શરીરમાંથી બધા જ ટોકસિંન્સને સાફ કરવાનું કામ કરે છે. શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કરવા માટે અઠવાડીયામાં 2 થી 3 વાર એલચીના પાણીનું સેવન કરો. એલચીનું પાણી પીવાથી તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ ખુબ જ સારું થાય છે, તેથી તમારી ત્વચા સંબંધી સમસ્યા જેવી કે, ચાંદા વગેરેથી પણ બચી શકાય છે.એલર્જીમાં ફાયદાકારક : આયુર્વેદમાં જણાવ્યું છે કે, એલચી એન્ટી એલર્જીક છે. તેથી જ શરીરમાંથી એલર્જીથી છુટકારો મેળવવા માટે એલચીના પાણીનું સેવન કરવું એ ખુબ જ ફાયદાકારક છે. એટલું જ નહિ, પરંતુ તેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી સેપ્લિક પ્રોપર્ટીઝ પણ હોય છે, જે ત્વચા સબંધી સમસ્યા માટે ખુબ જ પ્રભાવશાળી છે. એલચી પર શોધમાં એ જાણવા મળ્યું છે કે, એલચીનું સેવન તમારી ઓરલ હેલ્થ માટે ખુબ જ લાભકારી છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક : જો તમે વજન ઘટાડવા માટે કોઈ પણ ડ્રિંકની તપાસમાં છો, તો એલચી તમારી માટે સટીક ડ્રિંક છે. એલચીનું પાણી તમારા મેટાબોલીઝ્મના સ્તરને વધારે છે, જે તમારું વજન ઘટાડવામાં મદદરૂપ છે. શરીરમાંથી એક્સ્ટ્રા ચરબીને ઘટાડવા માટે આ પાણીનું સેવન તમે નિયમિત રૂપથી પણ કરી શકો છો. આ માટે તમારે એલચીને રાત્રે પલાળીને રાખવાની છે અને સવારે તેને પીસીને પાણીમાં મિક્સ કરીને પીય લેવાનું છે. આમ કરવાથી થોડા દિવસોમાં તમારા શરીરની ચરબી ઓછી થવા લાગશે. જો તમે જલ્દી વધારે વેટ લોસ કરવા માંગો છો, તો તમે એલચીને પાણીમાં ઉકાળીને પણ પીય શકો છો.ફેફસા માટે ફાયદાકારક : આયુર્વેદમાં જણાવવામાં છે કે, એલચીનું પાણી તમારા ફેફસા માટે અત્યંત લાભકારી ઔષધિ સાબિત થઈ છે. આ પાણીની અંદર થોડી મધની માત્રા મેળવવાથી ફેફસા માટે તેના ફાયદા અનેક ગણા વધી જાય છે. એલચીમાં સિનેયોલ નામક ઇંગ્રિડિયન્સ હાજર હોય છે, જે તમારા ફેફસાના ઇન્ફેકશનની સાથે જ, બ્રોન્કાઈટિસ, અસ્થમા અને ફેફસાથી જોડાયેલ અન્ય બીમારીથી પણ બચાવે છે. તેથી જ ફેફસાને સ્વસ્થ રાખવા માટે તમે આ પાણીનું સેવન કરી શકો છો.

કફની સમસ્યામાં મદદરૂપ :

આયુર્વેદમાં જણાવ્યું છે કે, કફ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે તમે એલચીના પાણીનું સેવન કરી શકો છો. એલચી એન્ટી ઓક્સીડેન્ટનો એક સારો સ્ત્રોત છે, તેથી તેનું પાણી પીવાથી કફ અને શરદીની સમસ્યા સહેલાઈથી દૂર થાય છે. આ માટે એલચીને ગરમ પાણીમાં ઉકાળીને તેમાંથી બચેલું પાણી પીય શકો છો. એલચીનું પાણી તમારી શરદીને બહાર કાઢવામા અને ચેસ્ટ કન્ઝેકશનમાં સહાય કરે છે.એલચીનું પાણી બનાવવાની રીત : એલચીનું પાણી બનાવવું ખુબ જ સહેલું છે. આ માટે તમે એલચીને રાત્રે પલાળીને રાખી દો. હવે સવારે ઉઠીને એલચીને પીસીને હુંફાળા ગરમ પાણીમાં નાખો. તેને મિક્સ કરીને ગાળી લો અને તેનું સેવન કરો. આ પાણીનું આ રીતે સેવન કરવાથી તમને વધારે લાભ મળશે. તેના બીજોનું તેલ પાણીમાં ખુબ જ સહેલાઇથી અવશોસિત થઈ જશે, જેથી તમે તેનો પણ લાભ લઈ શકો છો.

એલચીનું પાણી પીવાથી તમને આ લેખમાં આપેલ ફાયદા મળી શકે છે. લેખમાં આપેલ રીતોથી તમે ઘરે જ સહેલાઈથી બનાવી શકો છો. આમ તમે એલચીનું પાણી બનાવીને પીય શકો છો અને અનેક રોગો સામે લડી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: cardamom watercuogh in elaichi waterelaichi and waterelaichi water health benefitslungs health in elaichi waterweight loss in elaichi water
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
શરીરને અંદરથી ખોખલું બનાવી દેશે આ વસ્તુ, બનાવટની પ્રોસેસ જાણીને હોંશ ઉડી જશે… ઉપયોગી માહિતી દરેક જોડે શેર કરો.

શરીરને અંદરથી ખોખલું બનાવી દેશે આ વસ્તુ, બનાવટની પ્રોસેસ જાણીને હોંશ ઉડી જશે... ઉપયોગી માહિતી દરેક જોડે શેર કરો.

રોટલી બનાવતા પહેલા લોટમાં ઉમેરી દો આ એક વસ્તુ… શરીર બની જશે એકદમ શક્તિશાળી, બધા રોગો રહેશે દૂર…

રોટલી બનાવતા પહેલા લોટમાં ઉમેરી દો આ એક વસ્તુ... શરીર બની જશે એકદમ શક્તિશાળી, બધા રોગો રહેશે દૂર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વ્યક્તિના મૃત્યુ સમયે કરો આ પાંચ વસ્તુ…. જીન્દગીમાં કરેલા બધાજ પાપ થશે નાશ. મળી જશે મોક્ષ

વ્યક્તિના મૃત્યુ સમયે કરો આ પાંચ વસ્તુ…. જીન્દગીમાં કરેલા બધાજ પાપ થશે નાશ. મળી જશે મોક્ષ

December 16, 2022
ફક્ત 22 વર્ષની ઉંમરે આ છોકરી પહેલા જ પ્રયાસમાં બની ગઈ IAS ઓફિસર, જણાવ્યા પોતાના મંતવ્યો અને સફળ થવાનો ફોર્મ્યુલા. જાણો તમે પણ…

ફક્ત 22 વર્ષની ઉંમરે આ છોકરી પહેલા જ પ્રયાસમાં બની ગઈ IAS ઓફિસર, જણાવ્યા પોતાના મંતવ્યો અને સફળ થવાનો ફોર્મ્યુલા. જાણો તમે પણ…

September 27, 2021
શિયાળામાં પથારીમાં સુતા સુતા જ કરો આ એક કામ, વગર મહેનતે જ થઈ જશો એકદમ પાતળા અને સ્લિમ….

શિયાળામાં પથારીમાં સુતા સુતા જ કરો આ એક કામ, વગર મહેનતે જ થઈ જશો એકદમ પાતળા અને સ્લિમ….

December 15, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.