Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

લીલા અને સુકા બંને માંથી ક્યાં અંજીર આપણા શરીરને આપે છે વધુ ફાયદા, અંજીર ખાતા પહેલા એકવાર જાણી લેજો આ માહિતી… મોટાભાગના લોકોને નથી ખબર…

Social Gujarati by Social Gujarati
September 22, 2023
Reading Time: 1 min read
0
લીલા અને સુકા બંને માંથી ક્યાં અંજીર આપણા શરીરને આપે છે વધુ ફાયદા, અંજીર ખાતા પહેલા એકવાર જાણી લેજો આ માહિતી… મોટાભાગના લોકોને નથી ખબર…

મિત્રો તમે કદાચ અંજીર તો ખાધા હશે. તે સ્વાદમાં ખુબ જ ટેસ્ટી હોય છે. તેમજ તે અનેક પોષક તત્વોથી ભરપુર પણ માનવામાં આવે છે. જો કે બજારમાં તમને સુકા અને તાજા અંજીર બંને જોવા મળે છે. આથી તમે ઘણી વખત વિચારમાં પડી જાવ છો કે તાજા અને સુકા બંને માંથી ક્યાં અંજીર આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. માટે આજે આ લેખમાં તેના વિશે માહિતી જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

અંજીરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણવામાં આવે છે. અંજીર એક અનોખું અને સારું એવું ફળ છે. સાથે જ તેમાં ઘણા બધા બીજ પણ રહેલા છે. અંજીરમાં હળવો મીઠો સ્વાદ હોય છે, તેની ઉપરની છાલ રીંગણી અથવા લીલા રંગ અને અંદરનું ફળ ગુલાબી હોય છે. અંજીરને ફિક્સ કૈરિકાના નામથી પણ ઓળખવામાં આવે છે. અંજીરનું સેવન તમને ઘણા સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે. માત્ર અંજીર જ નહિ, પરંતુ અંજીરના પાંદડા પણ તમારા સ્વાસ્થ્ય માટે ચમત્કાર કરી શકે છે. અંજીર અને અંજીરના પાંદડા બંને પોષકતત્વોથી ભરપૂર હોય છે. જે તમને સંભવિત લાભ પ્રદાન કરે છે. અંજીર તમારા પાચનને સારું બનાવે છે, હૃદયને સ્વસ્થ રાખે છે અને શરીરમાં બ્લડ શુગરના સામાન્ય સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે.

જ્યારે અંજીરના સેવનની વાત આવે છે તો તેનું સેવન બે પ્રકારે કરવામાં આવે છે, પહેલા તાજા અંજીર અને બીજા ડ્રાય અંજીર. સામાન્ય રીતે લોકો એ વાતને લઈને અસમંજસમાં રહે છે કે, વધારે સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરવા માટે તાજા અંજીર ખાવા વધારે ફાયદાકારક છે કે, સૂકા અંજીર. ફિટનેસ એક્સપર્ટ અને ડાયેટિશિયન જણાવે છે કે, અંજીર સૌથી પૌષ્ટિક ખાદ્ય પદાર્થોમાંથી એક છે, જેને તમે તમારા આહારમાં સમાવિષ્ટ કરી શકો છો. તેને આખુ વર્ષ ખાઈ શકાય છે. જ્યારે તે તાજા રૂપમાં ઉપલબ્ધ હોય અને સૂકા અંજીર, બંને પ્રકારના અંજીરનું સેવન કરી શકાય છે. આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે, વધારે શું ફાયદાકારક છે ?

શું ફળને સુકવવાથી તેમના પોષકતત્વો ઘટી જાય છે ? : હેલ્થ એક્સપર્ટનું કહેવું માનો તો, ફળને સુકવવાથી પોષકતત્વો પર પ્રતિકૂળ અસર પડી શકે છે. જ્યારે ફળને સુકવવામાં આવે છે ત્યારે ફળને સુકવતી વખતે સૂર્યના પ્રકાશ અને ઑક્સીજનના સંપર્કમાં આવવાથી આંશિક રૂપથી ફળના પોષકતત્વો નષ્ટ પામે છે. સુકવવાથી ફળના વિટામિન સી અને ફોલિક એસિડ જેવા અમુક વિટામિન સમાપ્ત થઈ જાય છે. જો કે, નટ્સ સાથે તેવું થતું નથી. નટ્સને સુકવવાથી તેમાં અમુક એવી અસર જોવા મળે છે જે તાજા હોય ત્યારે જોવા મળતી નથી.

સૂકા અંજીર અને તાજા અંજીર વચ્ચેનો તફાવત : 1 ) જ્યારે તાજા અંજીર ઘણા સારા હોય છે, પરંતુ સૂકા ફળ સરળતાથી કોઈ પણ ઋતુમાં મળી જાય છે અને લાંબા સમય સુધી જાળવી પણ શકાય છે.
2 ) સૂકા અંજીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડનાર પેક્ટિનની માત્રા વધારે હોય છે.
3 ) સૂકા અંજીરમાં પણ તાજાની તુલનાએ એન્ટીઓક્સિડેન્ટની માત્રા વધારે હોય છે, જે હાનિકારક કોલેસ્ટ્રોલને ટક્કર આપે છે અને એથેરોસ્ક્લેરોસિસથી બચાવે છે.
4 ) સૂકા અંજીરમાં ઉચ્ચ પોટેશિયમ અને સોડિયમની માત્રા ઓછી હોય છે જે હાઇ બ્લડ પ્રેશરને વાસ્તવમાં સરખી રીતે પ્રબંધિત કરવામાં મદદ કરે છે.

સ્વાસ્થ્ય માટે ક્યાં અંજીર વધારે ફાયદાકારક છે ? : ડાયેટિશિયનના મત મુજબ સૂકા અંજીર તાજા અંજીરની તુલનાએ વધારે ફાયદાકારક હોય છે, પરંતુ તેનો મતલબ એ નથી કે, તમારે અંજીરને તેના પ્રાકૃતિક રૂપમાં ન ખાવા જોઈએ. જયારે અંજીરની રૂતુ હોય ત્યારે તેને તાજા ખાવા જોઈએ અને બાકી સમયે સૂકા અંજીરના રૂપમાં પણ તેનું સેવન કરી શકો છો. આમ અંજીર એ અનેક પોષક તત્વોથી ભરપુર હોવાથી તમારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો આપે છે. આથી તમે ગમે ત્યારે સુકા અંજીરનું સેવન પણ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Dried FigsDried Figs BenefitsFigs Benefits for healthFigs for healthFresh FigsFresh Figs Benefits
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સ્વાસ્થ્યને ફાયદા આપતી આ 7 વસ્તુઓથી થઈ શકે છે પેટમાં ગેસ અને બ્લોટિંગની સમસ્યા, મોટાભાગના લોકોને આ કારણે જ થાય છે ગેસની સમસ્યા…

સ્વાસ્થ્યને ફાયદા આપતી આ 7 વસ્તુઓથી થઈ શકે છે પેટમાં ગેસ અને બ્લોટિંગની સમસ્યા, મોટાભાગના લોકોને આ કારણે જ થાય છે ગેસની સમસ્યા...

આ છે ઉનાળાની ગરમીમાં થતી રફ, ડ્રાય અને ખરતા વાળની તમામ સમસ્યાનો 100% સટીક ઉપાય, વાળ રહેશે કુદરતી સિલ્કી, શાયની અને સુંદર…

આ છે ઉનાળાની ગરમીમાં થતી રફ, ડ્રાય અને ખરતા વાળની તમામ સમસ્યાનો 100% સટીક ઉપાય, વાળ રહેશે કુદરતી સિલ્કી, શાયની અને સુંદર…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખરતા વાળને ઈન્સ્ટન્ટ રોકવા અજમાવો 4 માંથી કોઈ પણ 1 ઉપાય, વાળ તૂટતા બંધ થશે અને બની જશ એકદમ લાંબા, મજબુત અને સિલ્કી…

ખરતા વાળને ઈન્સ્ટન્ટ રોકવા અજમાવો 4 માંથી કોઈ પણ 1 ઉપાય, વાળ તૂટતા બંધ થશે અને બની જશ એકદમ લાંબા, મજબુત અને સિલ્કી…

April 20, 2022
આ જડીબુટ્ટીથી પુરુષોની A to Z સમસ્યાઓનો થશે મફતમાં ઈલાજ, શરીરની 12 બીમારીઓને કરી દેશે જડમૂળથી સાફ… જાણો ઉપયોગની રીત..

આ જડીબુટ્ટીથી પુરુષોની A to Z સમસ્યાઓનો થશે મફતમાં ઈલાજ, શરીરની 12 બીમારીઓને કરી દેશે જડમૂળથી સાફ… જાણો ઉપયોગની રીત..

September 2, 2022
ગાંધારી નહોતા કૌરવોના સાચી માતા… તો જાણો કોણ હતું તેના સાચી માતા…. સાબિતી સાથે, ગમે તો શેર કરજો.

ગાંધારી નહોતા કૌરવોના સાચી માતા… તો જાણો કોણ હતું તેના સાચી માતા…. સાબિતી સાથે, ગમે તો શેર કરજો.

August 20, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.