Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

જાણો સંતરા અને મૌસંબી માંથી શરીર માટે કોણ છે વધુ ફાયદાકારક, મોટાભાગના લોકોને નથી ખબર બંનેના તફાવતો અને વધુ ગુણો વાળું કોણ…

Social Gujarati by Social Gujarati
May 11, 2024
Reading Time: 1 min read
0
જાણો સંતરા અને મૌસંબી માંથી શરીર માટે કોણ છે વધુ ફાયદાકારક, મોટાભાગના લોકોને નથી ખબર બંનેના તફાવતો અને વધુ ગુણો વાળું કોણ…

નારંગી અને મોસંબીનો સ્વાદ લગભગ એક જેવો જ હોય છે અને તે દેખાવમાં પણ લગભગ એક જેવી જ દેખાય છે. તેમના ગુણોની વાત કરવામાં આવે તો તેમની વચ્ચેનું અંતર વધુ મોટું નથી. પરંતુ ખાટા ફળની ઘણી બધી જાત હોય છે જેમાં મોસંબી અને નારંગી પણ સામેલ છે. મોસંબીને સ્વીટ લાઇમ અને સૂથુકુળી ફળ પણ કહેવામાં આવે છે. ત્યાં જ નારંગીને ઓરેન્જ અને સંતરા કહેવામાં આવે છે. તે બંને ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, બંને દેખાવમાં પણ થોડા થોડા સરખા જ છે. હવે સવાલ એ છે કે નારંગી અને મોસંબીમાં અંતર શું છે ? બંને સ્વાસ્થ્ય ઉપર કેવા પ્રકારની અસર નાખે છે ? આવો આ વાત આપણે ડાયેટિશ્યન પાસેથી જાણીએ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

મોસંબીમાં ઉપસ્થિત પોષક તત્વો : મોસંબી વિટામિન સીથી ભરપૂર હોય છે તેની સાથે જ તે ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે તે દેખાવમાં અંડાકાર જેવી હોય છે અને તેનો રંગ લીલો હોય છે. વધુ પાકવા પર તે પીળા રંગની થઈ જાય છે. તેની છાલ પાતળી હોય છે અને તે ખૂબ જ રસાદાર ફળ હોય છે તેથી ઘણા બધા લોકો તેનું જ્યૂસ પીવાનો ખૂબ જ પસંદ કરે છે. તેની છાલની નીચેની પરત મોટી હોય છે અને તેનો સ્વાદ ઓછો મીઠો અને લીંબુ જેવો ખાટો હોય છે.

એક મધ્યમ આકારની 100 ગ્રામની મોસંબીમાં ઉપસ્થિત પોષકતત્વો આ પ્રમાણે છે : કેલરી – 30, કાર્બોહાઇડ્રેટ્સ – 10.5 ગ્રામ, પ્રોટીન – 0.5 ગ્રામ, ફાઇબર – 2.8 ગ્રામ, વિટામિન સી : 22%, આયર્ન : DV ના 2%, કેલ્શિયમ – 33 મિલિગ્રામ, વિટામિન B6: DV ના 2%, થાઇમિન – ડીવીના 2%, પોટેશિયમ – 102 મિલિગ્રામ.

નારંગીમાં ઉપસ્થિત પોષક તત્વો : ડાયટિશિયન જણાવે છે કે મોસંબીની જેમ નારંગી પણ વિટામિન સી થી ભરપૂર હોય છે. તે સિવાય તેમાં ઘણા બધા પોષકતત્વો પણ ઉપસ્થિત હોય છે. તે દેખાવમાં ગોળ હોય છે. પરંતુ મોસંબીની તુલનામાં નારંગીનું સેવન કરવું વધુ આસાન હોય છે. તેથી લોકો નારંગીને વધુ પ્રાથમિકતા આપે છે. 

એક મધ્યમ આકારની 100 ગ્રામ નારંગીમાં ઉપસ્થિત પોષકતત્વો આ પ્રમાણે છે : કેલરી- 47, પાણી – 87%, પ્રોટીન – 0.9 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ – 11.8 ગ્રામ, ખાંડ – 9.4 ગ્રામ, ફાઇબર – 2.4 ગ્રામ, ચરબી – 0.1 ગ્રામ.

નારંગી અને મોસંબી વચ્ચેનું અંતર : 1) મોસંબી ખાવાના ફાયદા : મોસંબી વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર હોય છે. તેમાં પ્રાકૃતિક રીતે સર્કરા ઉપસ્થિત હોય છે. જેનાથી આપણા શરીરને ખૂબ જ સારી ઊર્જા મળે છે. તે સ્કર્વી નામના રોગને દૂર કરવા માટે આપણી મદદ કરે છે. તે સિવાય મોસંબી એન્ટિઓક્સિડન્ટનો પાવર હાઉસ ગણાય છે. નિયમિત રૂપથી મોસંબીનો જ્યૂસ પીવાથી આપણા શરીરમાંથી ઝેરી કચરો દૂર થઈ જાય છે. મોસંબીનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે અને તેની સાથે જ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. શિયાળામાં મોસંબીનું સેવન કરવામાં આવે તો તેનાથી પાચનતંત્રને સુધારવામાં પણ મદદ મળે છે. મોસંબીમાં ઉપસ્થિત હાઈ ફાઈબર આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેની સાથે જ ફાઈબર વજન ઓછું કરવા માટે પણ અસરકારક હોય છે.

રમતવીરો માટે મોસંબીનો જ્યૂસ ખૂબ જ ફાયદાકારક અને ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. કારણ કે આ જ્યૂસનું સેવન કરવાથી માંસપેશીઓનો દુઃખાવો ઓછો થઈ જાય છે અને તેમાં ખેંચાણ પણ ઓછું થઈ જાય છે. તેની સાથે તે હાડકાના સ્વાસ્થ્ય માટે પણ સારી હોય છે. મોસંબીમાં ઉપસ્થિત પોષકતત્વો આંખ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત રૂપથી મોસંબીનો જ્યૂસ પીવાથી આંખોમાં થતાં સંક્રમણ અને મોતિયાબિંદ જેવી બીમારીથી દુર રહી શકાય છે.

2) નારંગી ખાવાના ફાયદા : નારંગીનુ સેવન કરવાથી આપણા શરીરમાં બ્લડ પ્રેશર સંતુલિત રહે છે. તેની સાથે જ તે આપણા હૃદયના સ્વાસ્થ્ય અને પણ સારું રાખે છે. નારંગીનું નિયમિત રૂપથી સેવન કરવાથી આપણું કોલેસ્ટ્રોલ લેવલ પણ નિયંત્રણમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ ફળ ખૂબ જ લાભદાયક છે. કારણ કે તે ગ્લાયસેમિક ઇન્ડેક્સને ઓછું કરવામાં તમારી મદદ કરી શકે છે. કેન્સરના જોખમને ઓછું કરવા માટે નારંગીનું સેવન તમારા માટે લાભદાયક સાબિત થઇ શકે છે. નારંગીમાં વિટામિન એ જોવા મળે છે જે આપણે આંખો માટે ખૂબ જ સારું છે.

ડાયટિશિયન જણાવે છે કે તેમાં ફાયદાની દૃષ્ટિએ અમુક અંતર જોવા મળે છે જે આપણને ઉપર દેખાઈ રહ્યા છે. પરંતુ આ બંને સમગ્ર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. તેથી તમે બંનેમાંથી કોઈ પણ એકનું જ્યુસ નિયમિત રૂપથી તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefits of orangebenefits of sweet limedifference between orange and sweet limehow much nutrients in orangehow much nutrients in sweet limesource of vitamin C
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
રોગપ્રતિકારક શક્તિ વધારીને શરદી અને તાવ સામે લડવાનો જબરજસ્ત ઘરેલુ ઉપાય.. બાળકોની આંખો અને દિમાગ કરી દેશે એકદમ પાવરફુલ…

રોગપ્રતિકારક શક્તિ વધારીને શરદી અને તાવ સામે લડવાનો જબરજસ્ત ઘરેલુ ઉપાય.. બાળકોની આંખો અને દિમાગ કરી દેશે એકદમ પાવરફુલ...

આ છે ભારતના 10 સૌથી સુંદર લગ્ન સ્થળો, જ્યાં લગ્ન કરવાનું સપનું દરેકનું હોય છે. જાણો ક્યું સ્થળ લગ્ન માટે છે વધુ સુંદર અને આકર્ષક….

આ છે ભારતના 10 સૌથી સુંદર લગ્ન સ્થળો, જ્યાં લગ્ન કરવાનું સપનું દરેકનું હોય છે. જાણો ક્યું સ્થળ લગ્ન માટે છે વધુ સુંદર અને આકર્ષક....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વોરન બફેટની જેમ કામને બનાવો શોખ. આ મહિલાના ઉદાહરણ દ્વારા સમજો કઈ રીતે થાય બિઝનેસ.

વોરન બફેટની જેમ કામને બનાવો શોખ. આ મહિલાના ઉદાહરણ દ્વારા સમજો કઈ રીતે થાય બિઝનેસ.

August 4, 2020
ઘરે ફ્રેંચ ફ્રાઈસ બનાવતી વખતે ઉમેરીદો એમાં આ એક વસ્તુ.. તેલ પણ ઓછું ચોંટશે અને બનશે રેસ્ટોરન્ટ જેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી…

ઘરે ફ્રેંચ ફ્રાઈસ બનાવતી વખતે ઉમેરીદો એમાં આ એક વસ્તુ.. તેલ પણ ઓછું ચોંટશે અને બનશે રેસ્ટોરન્ટ જેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી…

October 6, 2022
ભારતમાં બેઠા બેઠા અમેરિકી શેરમાં કરો રોકાણ, થશે તગડી અને મોટી કમાણી…. જાણો રોકાણ કરવાની સંપૂર્ણ માહિતી….

ભારતમાં બેઠા બેઠા અમેરિકી શેરમાં કરો રોકાણ, થશે તગડી અને મોટી કમાણી…. જાણો રોકાણ કરવાની સંપૂર્ણ માહિતી….

April 14, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.