Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ફક્ત 1 રૂપિયામાં મળતું આ ફળ રાતે પાણીમાં પલાળી સવારે ખાલી પેટ પિય લ્યો, બવાસીર અને અલ્સરની સમસ્યાથી મફતમાં જ મળી જશે છુટકારો…

Social Gujarati by Social Gujarati
September 5, 2023
Reading Time: 1 min read
0
ફક્ત 1 રૂપિયામાં મળતું આ ફળ રાતે પાણીમાં પલાળી સવારે ખાલી પેટ પિય લ્યો, બવાસીર અને અલ્સરની સમસ્યાથી મફતમાં જ મળી જશે છુટકારો…

ભારતીય ઔષધીય વિજ્ઞાન ખુબ જ વિશાળ છે. તેમાં દરેક રોગો માટેની દવા વિશે કહેવામાં આવ્યું છે. તેમજ આ ઔષધિઓનું સેવન કરવાથી જે તે રોગ તેના જડમૂળમાંથી નીકળી જાય છે. આથી જ જો તમે કોઈ પણ રોગને તેના જડમૂળ માંથી કાઢવા માંગતા હો તો આયુર્વેદિક દવા ખુબ જ ઉપયોગી છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

નિરંજન ફળ વિભિન્ન આયુર્વેદિક ઔષધીઓ માંથી એક છે. તે આખી કાચી જડીબુટ્ટી છે. જે પ્રાકૃતિક અવસ્થામાં છે. તેનો ઉપયોગ કરતાં પહેલા તેને ધોઈને સરખી રીતે સૂકવી લેવું વધારે સારું રહે છે. જો તમે તેને ધોઈ લીધું હોય તો એક વધારે વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, ધોયા પછી તેને એકદમ સારી રીતે સૂકવી લેવું. જો તેને સરખી રીતે ન સૂકવી અને તેમાં ભેજ રહી જાય તો તે ખરાબ થઈ શકે છે.

જો તમે તેને બજારમાંથી ખરીદી હોય તો તે સામાન્ય રીતે સાફ જ હોય છે. દુકાનેથી લીધેલા નિરંજન ફળની સીમા તો એક વર્ષ સુધીની હોય છે પરંતુ અમારી સલાહ છે કે તમે તેને ખરીદ્યાના દિવસથી 6 મહિના સુધી જ તેનો ઉપયોગ કરો. જ્યારે તમે નિરંજન ફળને ખરીદીને ઘરે લાવો ત્યારે તેને એક કાચના કે સ્ટીલના એયર ટાઈટ જારમાં રાખવું જેથી તે જલ્દી ખરાબ ન થાય. આ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ આપણે ડેકોટેશન પર્પઝ અથવા પાવડરના રૂપમાં પણ કરી શકીએ છીએ. આવો આપણે આ લેખના માધ્યમથી નિરંજન ફળના ફાયદાઓ પર એક નજર નાખીએ.

બવાસીરના ઉપચારમાં : જો તમને બવાસીરની તકલીફ રહેતી હોય તો તમે તેના ઈલાજ માટે નિરંજન ફળનો ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો સામાન્ય રીતે બવાસીરની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. પાઇલ્સથી પીડીત લોકોએ રાત્રે સૂતા સમયે નિરંજન ફળ અડધા ગ્લાસ પાણીમાં પલાળીને રાખવું જોઈએ. સવારે ખાલી પેટ તેને તે જ પાણીમાં વાટીને પિય લેવું. આમ કરવાથી પાઇલ્સમાં ખુબ જલ્દી આરામ મળવાની સંભાવના વધે છે. તેની એક ખાસ વાત એ છે કે, તે ખુબ જ સસ્તું મળે છે એક રુપિયાનું એક ફળ સરળતાથી મળી શકે છે.

ગર્ભાશયથી થતી બ્લીડિંગ : જ્યારે ગર્ભાશયમાંથી ખુબ વધારે રક્ત સ્ત્રાવ થઈ રહ્યો હોય તો એક નિરંજન ફળને રાત્રે એક કપ પાણીમાં પલાળો. સવારે ખાલી પેટ તેને પાણીમાં મિક્સ કરીને પિય લો. જો ફાઇબ્રોઈડ ઘાતક ન હોય તો આ ઉપચાર દુખાવા અને રક્ત સ્ત્રાવ અટકાવવામાં મદદ કરી શકે છે.

અલ્સરને ઘટાડવામાં : જો તમને અલ્સરની તકલીફ રહેતી હોય તો તમે નિરંજન ફળનું સેવન કરી શકો છો. નિરંજન ફળને ઘણા પ્રકારની બીમારીઓથી અસરગ્રસ્ત લોકો માટે જરૂરી જણાવવામાં આવ્યું છે. અલ્સરથી પીડિત લોકો પણ તેના સેવનથી પોતાની મુશ્કેલીને ઘણી હદ સુધી મટાડી શકે છે. તેના સેવનથી તે અથવા તો ધીમું થઈ જાય છે અથવા તો મટી જાય છે. માટે તમે અલ્સરમાં પણ નિરંજન ફળ ખાઈ શકો છો.

આટલી વાતોનું જરૂરથી રાખવું ધ્યાન : ધ્યાન રહે કે, આ આયુર્વેદિક ઔષધિને કોઈ પણ ગર્ભવતી સ્ત્રી અથવા બાળક માટે કોઈ પણ સ્વાસ્થ્ય વિશેષજ્ઞની સલાહ વગર ઉપયોગમાં ન લેવું જોઈએ. પરંતુ વધારે સારું તો એ રહેશે કે તેનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ શરૂ કરતાં પહેલા તમારે તમારા ચિકિત્સક પાસેથી આ વિષયમાં સરખી સલાહ જરૂરથી લેવી જોઈએ.

આમ જો તમે ઉપર આપેલ કોઈ બીમારીથી ગ્રસિત છો તો તમે નિરંજન ફળનું સેવન કરી શકો છો. પરંતુ કોઈ પણ દવાનું સેવન કરતા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ. જો તમે તમારા વ્યાવહારિક જીવનમાં તેનો ઉપયોગ ઈચ્છતા હોય તો તમારે કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરતાં પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Niranjan fruitNiranjan fruit benefitsNiranjan fruit for healthNiranjan fruit for pilesNiranjan fruit for ulcer
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
પરણિત પુરુષો માટે 5 બીજનું સેવન છે વરદાન સમાન, લગ્નજીવનમાં આનંદ લાવી શરીરની અનેક બીમારી કરી દેશે ગાયબ….

પરણિત પુરુષો માટે 5 બીજનું સેવન છે વરદાન સમાન, લગ્નજીવનમાં આનંદ લાવી શરીરની અનેક બીમારી કરી દેશે ગાયબ....

નિયમિત આ બીજ સેવન વજન, ડાયાબિટીસ કંટ્રોલ કરી હૃદય, સોજા, સાંધાના દુખાવાની સમસ્યા કરી દેશે દુર, વાળ માટે છે અનોખું સુપરફૂડ…

નિયમિત આ બીજ સેવન વજન, ડાયાબિટીસ કંટ્રોલ કરી હૃદય, સોજા, સાંધાના દુખાવાની સમસ્યા કરી દેશે દુર, વાળ માટે છે અનોખું સુપરફૂડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અમિત શાહના બનાવટી પી.એ. ની ધરપકડ, આ બે રાજ્યના મંત્રીને ફરી કહી હતી આ વાત…!

અમિત શાહના બનાવટી પી.એ. ની ધરપકડ, આ બે રાજ્યના મંત્રીને ફરી કહી હતી આ વાત…!

July 25, 2020
કેવા લોકોએ પપૈયું ન ખાવું જોઈએ, જાણો તેનાથી શરીરને થતા ગંભીર નુકશાન વિશે…..

કેવા લોકોએ પપૈયું ન ખાવું જોઈએ, જાણો તેનાથી શરીરને થતા ગંભીર નુકશાન વિશે…..

November 4, 2022
કિન્નરો બની રહ્યા છે ઘાતક, સુરત અને અમદાવાદમાં બની આવી ઘટના.. જાણો શું બન્યું હતું?

કિન્નરો બની રહ્યા છે ઘાતક, સુરત અને અમદાવાદમાં બની આવી ઘટના.. જાણો શું બન્યું હતું?

September 11, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.